Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ–૪ અંક-૨૬ તા. ૧૧-૨-૯૨ :
: ૫૭૫
કાયર જીવ ધમ કરવા નાલાયક છે. ઝટ મુકિતમાં જવાની ઉતાવળ છે? આ તે તે ભગવાનની વાણી સાંભળે અને સંસારથી નાશી છૂટવું છે? અનતા શ્રી મશ્કરી કરે કે- “મોક્ષ તે કેઈએ દઠ અરિહંત પરમાત્માઓ મોક્ષે ગયા તે વાત છે ! મેપક્ષ તે હેત હશે !” દુઃખથી ડર- યાદ આવે છે ? મંદિરમાં જાવ તે ય નારા અને મન ગમતાં સુખ માટે કંઈપણ મોક્ષ યાદ આવે છે ? મારા બધા ભગવાન પાપ કરવામાં વાંધો નહિ તેમ માનનારાને મોક્ષે ગયા છે, મેક્ષ માર્ગ સ્થાપીને ગયા ભગવાન પણ ધર્મ ન પમાડી શકે. ભગ- છે, મને પણ મોક્ષે આવવાનું કહી ગયા છે વાન તો અભવ્ય આદિ જીવોને ઉપદેશ પણ તે તમને મોક્ષે જવાનું મન થાય છે ? ન આપે.
મોક્ષે જવાનું મન થાય તે તે સાધુપણું.
આવ્યા વિના મેલા થાય ? સાધુપણું પામભગવાન દેશના કેને આપે? બીજા
વાનું મન ન થાય તે તે ભવ્ય સેવા ધાનાદિને યોગ્ય જ હોય તેને. દરેકે ,
છતાં ભારે કમી ભવ્ય છે ! ભારે કમી દરેક તીર્થકરાદિ મહાપુરુષે “ભ ભવ્યા! કહીને ઉ૫દેશની શરૂઆત કરે છે. તે ક્યા
જીવને સાચી વાત ઝટ સમજાય નહિ. ધર્મ
ધર્મ તરીકે કરવાનું મન ન થાય. ધર્મ ભવ્ય છે? બીજા ધાનાદિને લાયક હોય તે. સંસારનું સુખ જ આત્માનું ભૂંડું કર
* દુઃખ ટાળવા અને સંસારનું સુખ મેળવવા નાર છે, દુગતિમાં લઈ જનાર છે તે માટે કરવાનું મન થાય. સાંભળતા જેને આનંદ થાય અને દુઃખ આજે તમે જે રીતે જીવે છે, સુખમાં મારા જ પાપથી આવે છે માટે મજેથી મહાલે છે, લહેર કરે છે તેથી તમારી વેઠવું તેમ થાય પણ દુઃખ ઉપર દ્વેષ ન દયા આવે છે કે- મરીને કયાં જશે ? થાય પણ પાપ ઉપર છેષ થાય તેવા ભવ્ય દયા પણ સમજે તે હોય ત્યાં સુધી જીને ભગવાન દેશના આપે છે. સમ્ય- થાય. પછી તે દયા પણ મૂકી દેવી પડે ! ફત્વ રૂપી બીજને ઝીલવા જે તૈયાર હોય તેનું નામ બીજાધાનાદિને યોગ્ય "
સપુરુષોની સહનશીલતા હીમ જેવી કહેવાય. કઈ ભૂમિમાં બીજ વવાય? હોય છે જયારે કર્તવ્યપરાયણતા અગ્નિની ઉખર ભૂમિમાં વવાય? ઉખર ભૂમિ ગમે જવાળા જેવી હોય છે. પુણ્યપુરુષોની સહનતેટલી સારી હોય તો પણ બીજ નાખવા, શીલતામાં અજ્ઞાનીઓના દે સળગી જાય વાવવા લાયક નહિ. જયાં સુધી જીવને આ છે અને કર્તવ્ય પરાયણતામાં એદીઓની સંસાર ભૂંડે લાગે નહિ, સંસારનું સુખ અકર્મયતા સળગી જાય છે. ભૂંડું લાગે નહિ, મેક્ષે જવાનું મન થાય
- સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર નહિ ત્યાં સુધી સાચી સમજણ આવે નહિ.
સૂરીશ્વરજી મ. તમને આ સંસાર ભૂપે લાગે છે? ક
ચ્છ