Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પાપને પાપ માને ! – સ્વ. પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !
ધર્મ જાણવા સાધુ પાસે આવેલા ભાવ જ એવો હોય છે કે, અનીતિ કરે જીવને સાધુ, સાધુ ધર્મ જ સમજાવે જે જ નહિ. તેને આ સાધુ ધર્મ ન ગમે તે સમજી મધ્યમ માણસ પણ અનીતિ ન કરે 'કે તે જીવને હજી ધર્મ ગમ્યું નથી. તેને અનીતિની તક મળે તે તરત જ
તમે બધા દુનિયામાં બધે હોંશિયાર પરલોક આંખ સામે આવે અહીં જે અનીતિ છો. આજે બજાર આખું અનીતિખેર કરીશ તો મારો પરલોક બગડશે માટે પરબન્યું છે તેમ દુનિયા કહે છે તે બજારમાં લોકના ભયથી તે પણ અનીતિ ન કરે. તમે માલ લેવા જાવ છો તે સમજીને,
અધમ માણસ પણ અનીતિ ન કરે. સાવધ થઈ ને જાવ છો અને સારે માલ લઈ આ છો ને? સોનું ખરીદવું હોય
અનીતિ કરતાં તેને આ લેક યાદ આવે. તે વિશ્વાસુ એકસને લઈને જાવ, હિર
મેં અનીતિ કરી” તેમ કઈ જાણે તે ખરીદવા તે ઝવેરીને લઈને જાવ, તેમ
મારાથી છવાય શી રીતે ? તે આ લેકના તમને જે ખરેખર ધમને ખપ પડે તે
ડરથી અનીતિ ન કરે. તમે અનીતિ કરે. ધર્મ જાણવાનું મન થાય !
અને કઈ જાણી જાય તે જીવવું ફાવે ?
તમારો નંબર શેમાં આવે? આજે અમે તમને સામાન્ય ધમ રૂપ નીતિ-અનીતિની વાત કરીએ તે પણ
જેને નીતિ ગમે અને અનીતિ ન ગમે
તેને જ આ સંસાર ભૂંડે સમજાય અને ઘણાને ગમતી નથી. ન્યાય સંપન્ન વિભવ ગુણનું વર્ણન કરતાં લખ્યું કે જગતમાં
મોક્ષની ઈરછા થાય. પછી તેને ધર્મ જાણ
વાની ઇચ્છા થાય અને સાધુ પાસે જાય માનવ સમાજમાં અનીતિ અસંભવિત છે. આજે જગત તરફ નજર નાખીએ તે શું
: તે સાધુ તેને સાધુ ઘમ' સમજાવે તે વાત લાગે? ત્યાં આળગ લખ્યું કે, જગતમાં
બહુ ગમે ત્રણ પ્રકારના માનવ છે, ઉત્તમ, મધ્યમ હિંસા, જુઠ અને ચારીને પાપ કહેઅને અધમ, ઉત્તમ જાતિના છને સ્વ- નારા મળે પણ વિષય સેવનની વાત આવે ભાવ જ એ હોય છે કે, અનીતિ કરે જ તે તેને પાપ માનનારા કેટલા મળે? નહિ. લાખો અને કોડ મળતા હોય અમે અહી દુ:ખી થવા જમ્યા છીએ. પણ જુઠ બોલવું પડે છે તે લાત મારે સારું સારું ખાઈએ, પીએ, પહેરી એ, જેમ પાણી સ્વભાવે કંડ છે, અગ્નિ સ્વ- એઢિએ નહિ તે શું કરીએ ? આ બધું ભાવે ઉષ્ણ છે તેમ ઉત્તમ માણસને સ્વ- વિષય સેવામાં આવે. તે વિના પરિગ્રહ