Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અનાદિકાળથી આત્મા પુદગલમાં જ વવું પડે તો તે ભેગવવા જેવું નથી તેવી રમે છે. જે તે સમજે તે આત્મામાં રમ- ખાત્રી છે? આવી ખાત્રી ન હોય તે ધર્મ વાની તાકાત આવે તે માટે મેહની આજ્ઞાને કરનારે પણ આગળ વધે નહિ. ધર્મમાં આધી મૂકી, શ્રી જિનેશ્વર દેવની આજ્ઞામાં આપણે આગળ વધી રહ્યા છીએ કે પાછા ૨મતે થાય, આજ્ઞાને આધીન થાય તે જ પડી રહ્યા છીએ? ધર્મ શું છે ? ધર્મ ખરેખર શ્રી જિનાર્યા છે. તેના પ્રતાપે સાધુપણું છે. ધર્મ સાધુ પાસે છે. ધર્મ કષાય નાશ થાય. પછી તે આત્માને સંસા- ખાતર દેશ–ગામ-નગર, ઘર-બાર, કુટુંબ૨માં રહેવું પડે ત્યાં સુધી આજ્ઞા આત્મા પરિવાર, મોજ-શેખાદિ છોડે તેની પાસે સાથે એકમેક થાય. આવી દશા પામ્યા જ ધમ હેય ને ? તેવા સાધુની પાસે જે વિના દેષ ટળે? ગુણ પેદા થાય? આવે તે ધર્મ જાણવા આવે તેમાં શંકા
મેટામાં મોટો દોષ મિથ્યાત્વ નામનો ખરી ? જેમને સંસારનું સુખ જ જોઈતું છે. અને સુંદરમાં સુંદર ગુણ સમ્યકત્વ હોય, દુઃખથી બચવું હોય તેઓ ધમ નામનો છે. મિથ્યાત્વને ટાળ્યા વિના અને શા માટે કરે છે તે શંકા છે. તેવાઓને
ધર્મ સાધુપણું જ!
-સ્વ. પૂજ્યપાદ આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા! .
સમ્યક્ત્વને પામ્યા વિના આત્મા વાસ્તવિક ધમ જાણવાની ઈચ્છા પણ થાય નહિ. ગુણ પામી શકતું જ નથી. તે પામવાનું શ્રાવક પણ તેનું નામ કહેવાય! મન કોને થાય? આ સંસાર ગમે નહિ અને સાધુપણું લેવાના ભાવમાં રમતું હોય તે. મેક્ષ જ ગમે તેને આ સંસારમાં ગમવા તે શ્રાવક પણ કહે કે ધર્મ તે સાધુ જેવું શું છે? સંસારમાં જીવ માત્રને પાસે હય, મારી પાસે નહિ. તે સાધુ દુઃખ ગમતું નથી અને સુખ ગમે તરીકે તમને ધર્મ સમજાવવા બેસે ? કેટલાં છે. તે તેને બદલે જીવને દુ:ખ ગમે અને વર્ષોથી ધમ કરે છે? ધર્મ શબ્દની સુખ ન ગમે તે તેને મોક્ષની ઈચ્છા થાય. વ્યુત્પત્તિ પણ આવડે છે? દુર્ગતિમાં સુખ ક્યારે ન ગમે? આત્માને નુકશાન પડતા જીવને ધારે તે ધર્મ ! સંસાકરનાર છે. તેમ સમજાય છે જેને સંસા- રનું સુખ ઝેર જેવું લગાડે તે ધમ! રના સુખથી બચવું ન હોય, મોક્ષ મેળ- તમે બધા ધર્મ જાણવા આતુર છે માટે વો ન હોય તે જીવ ધર્મ શું કામ કરે? અહીં આવે તે સારે છે. ધર્મ જાણવા
આપણે બધા ધર્મ કરનાર છીએ તે આવેલા આત્માને મુનિ સાધુ ધર્મ જ કહે, આપણને સંસારનું સુખ કમનશીબે ભેગ- તે સાધુ ધર્મ એ છે જેને વિરોધ