Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૫૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક
ધર્મ આપણું અંતરના બારણે આવીને છે આત્માનું સુષુપ્ત રીતન્ય જાગૃત બનતું ઘણીવાર વિદાય થઈ જાય છે. કારણ કર્મ જાય છે. પોતે કેણ છે ? પોતાને બાંધનાર સાથેની આપણે દસ્તી જોઈ એ અંદર અને સંસારની કેદમાં પૂરનાર કેણ છે? આવતા મૂંઝાય છે, કમ સાથેની દોસ્તી પિતાને “છૂટવું હોય તે છૂટવામાં સહાય જીવતી હોય તે આપણે ધર્મને ય કર્મનું કરનાર કેણ છે ? એ બંધુ જ્ઞાન પછી સાધન બનાવી દઈએ એવી શક્યતાને એને થવા માંડે છે. ધર્મ નકારી શકે એમ નથી.
જ્ઞાની આત્મા પછી અજ્ઞાનમય સંસારઅધ્યાત્મસારમાં મહામહોપાધ્યાય શ્રી માં ડૂબતે નથી, જ્ઞાનીનું કામ સંસારમાં યશોવિજયજી મહારાજાએ સ્પષ્ટ શબ્દોમાં ડૂબવાનું નહિ, સંસારમાં તરતા રહી સામે કહ્યું છે કે સાચે ધમ કોણ કરી શકે ? કિનારે પહોંચવાનું છે. ' સાચે ધમી કોણ બની શકે ? જેના મેહ આત્માને અજ્ઞાની બનાવે છે. આત્મા ઉપરથી મેહને અધિકાર ઊઠી ધર્મ આત્માને જ્ઞાની બનાવે છે. કર્મ ગયે હોય તે અથવા તે મેહને અધિકાર આત્માને પોતાના પક્ષમાં ખેંચવા મહેનત ઉઠાડવાની જેની ઇચ્છા થઇ હોય તે. કરે છે, ધર્મ આત્માને પોતાના પક્ષમાં
મેહને તાબેદાર આત્મા ધર્મને તાબે ખેંચવા મહેનત કરે છે. દાર બની શકતું નથી. ધર્મની તાબેદારી
કમને ઓળખ્યા પછી કર્મના પક્ષમાં કે શરણાગતિ સ્વીકાર્યા વિના ધર્મ આત્મા- કે કર્મોના સકંજામાં ન સપડાતાં એનાથી ને ઉદ્ધાર કરતા નથી.
મુકત બનવાને જ પ્રયત્ન કરવાનું છે. આ
પ્રયત્નમાં સફળતા મેળવવા માટે જ આ મોહનું શિષ્યત્વ છેડયા પછી જ જીવન છે એમ જે સમજે એ જ જીવનને ધર્મનું શિષ્યત્વ સ્વીકારી શકાય છે. કારણ સફળ બનાવી શકે એમ છે. મને મારશું કર્મની જીવાદોરી મોહ છે. કર્મ જીવે છે તે સદાનું જીવન પ્રાપ્ત થશે. મેહને મહને આધારે. મેહનું કામ ધર્મને મારતે જીવતો રાખીને મરશું તે જીવન-મરણ વાનું ને કર્મને જિવાડવાનું છે, ત્યારે ચાલુ રહેશે. ધર્મની પ્રતિજ્ઞા કર્મને હટાવીને આત્માને સદાનું મુકતજીવન બક્ષવાની છે.
અઠવાડિક બુક રૂપે જેન શાસન
વાર્ષિક લવાજમ રૂા. ૪૦) | દર્શનમોહનીય કર્મ આત્માને એવી
આજીવન રૂ. ૪૦) બે ભાન જેવી અવસ્થામાં રાખે છે કે રખે ચૂકતા મંગાવવાનું આપના ઘરની નથી તો આત્મા પિતાને ઓળખી શકતે આરાધનાનું અંકુર બનશે. કે નથી કમને ઓળખી શકતે.
જૈન શાસન કાર્યાલય મોહનીયનું ઘેન જેમ જેમ ઊતરતું શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લેટ, ન જાય તેમ તેમ આત્મા સ્વસ્થ બનતું જાય
જામનગર,