Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
नमो चरविसाए ति-क्ष्यराणं સમાર્ં મહાવીર પનવસાળાનં.
高
*
સળ
અઠવાડિક
વર્ષ
૪
એક
२२
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન ૪૫,દિગ્વિજય પ્લોટ,
જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN-361005
શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
જેવી ગતિ તેવી મતિ अधः क्षिपन्ति कृपणा वित्तं तत्र यियासवः ।
सन्तस्तु गुरुचेत्यादौ यदुच्चैः
पदकाङ्क्षिणः ।।
કૃપણા જાણે દુર્ગાંતિમાં જવાની ઈચ્છાવાળા ન હાય તેવી રીતે પેાતાના ધનને દુર્ગતિમાં લઈ જાય તેવાં કાર્યોમાં જ વાપરે છે. જયારે સદ્ગતિમાં જવાની ઈચ્છાવાળા સજ્જના પેાતાના ધનને દેવ-ગુરુ-ધર્મ આદિ સત્કાર્યામાં જ વાપરે છે.
卐