Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તા....જિનબિંબને મદિરમાંથી દૂર કરી
લાલા
જે રીતે ઠેર ઠેર જિનાલયેામાં દેવ-દેવતાની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાઇ રહી છે; એની ઉછામણીઓના રેકાર્ડ-બ્રેક જે થવા લાગ્યા છે; સાધુએ એમાં જે પુષ્કળ રસ લઇ રહ્યા છે અને તે માટેની જોરદાર પ્રેરણા કરવા સાથે ઘરમાં સ્વર્ગ ઉતરી જવાની આપી રહ્યા છે એ બધુ જોતાં લાગે છે કે વીતરાગ પરમાત્મા કરતાં હવે દેવ-દેવતાઆના મહિમા વધ્યા છે; તેમના પ્રત્યેની આસ્થા વધી છે, “તે જ આપણને ભાગસુખ આપી શકે કેમ કે તેઓ સરાગ હાવાથી આપણી ભકિતથી આપણી ઉપર રીઝતા હાય છે પણ એલા વીતરાગ ભગવાન માક્ષે પહાંચી ગયા હેાવાથી આપણને કશુ' આપી ન શકે, ગમે તેટલી તેની ભક્તિ કરીએ તેાય તે સરાગ નથી એટલે આપણી ઉપર રીઝે નહિ.” આવી માન્યતા જે વેગથી જૈનાના હું યે પેાતાનાં મૂળીયા ઊડે સુધી પહાંચાડી રહી છે. એ ઉપરથી મને તે જૈનસઘમાં કાળે કેર વતી રહ્યો હોય તેમ લાગે છે. આના પ્રેરક, કારક અને ધારક સાધુઓને મારે કહેવુ છે કે તમે જૈનધમ નું જે પ્રાણતત્વ છે, મેક્ષનું લક્ષ એની ઉપર કારમા ઘા કર્યો છે; તમે ભદ્ર પરિણામી તમારા ભકતોને ઊંધે રસ્તે દેરવી દઇને તેમની સંસારની વૃદ્ધિ અજાણપણે પણુ કરી દીધી છે. તમારા ઐહિક કેટલાક, સ્વાર્થીને સાધવા ભવાને અંધકારમય બનાવી ન દો.
જતાં તમે તમારા પારલીકિક
ઘંટાકણું, ભૈરવ, પદ્માવતી, ચક્રેશ્વરી, માણિભદ્ર, મહાલક્ષ્મી આદિ દેવ-દેવતાઓના મહિમા વધારી દઈને તમે તરણતારણહાર જિનેશ્વર ધ્રુવેને ગૌણુ બનાવી દેતાં તમારાં દેવીભકતા અતિ વાર આશાતના કરી રહ્યા છે.
અવુ' જ કરવુ હોય તા જિનાલયામાંથી જિનેશ્વરદેવાની મૂર્તિ આને પૂરેપૂરી ખસેડી લેવી જોઇએ. તેમની ઉપસ્થિતિમાં, તેમના ચપરાસી જેવા દેવ-દેવતાઓની પૂજા-ભાવના ખેલાય એ તે એમની ઘાિર મકરી છે.
સારે જાન કલાવાની સગી પદ્માવતીએ સારાતા માણિભદ્રનાં હજીરા શ્રીફળ
છે
ની એક
કંઈ મૂખ માણુસનુ કામ છે. હવે તે છઠ્ઠો આરે (વહેલુ. ચામાસુ બેસી જાય એ રીતે) વહેલા બેસી ગયાની જાહેરાત કરવી એ જ ડહાપણભર્યું પ્રતિપાદન લાગે છે. “એ પૂજનીય મહારાજને અને એન સહારાને! તમારા આ ધીકતા ધંધાથી સહુને પાછાં વાળા. નહિ તેા લાખા આત્માઓ જિનધને હારી જશે.”
૧ મી
શ્રી ચંદ્રશેખરવિજયજી
આ વાત ૨૦૪૪ના સમેલનવાદી મુનિગ્માને જ લાગુ વર્ગોમાં છે એટલે તેમણે આ વાત તેમના વને સમજાવી વાળવા જરૂરી છે. જૈનિ.એ તા દૂર ન થાય પણ આ કામ થાય.
વાતા પુસ્તકમાંથી સાભાર) થાય છે પૂ. ૫. મ. પણ તે આ મિભાગ થી પાછા મહાત્મા સમજે તે
સપાદક
આપવી