Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Rો ૨૩૦માણ ઉતાયરાઇi ૩૩માડું- મહાવીર પyવસાIIU
Rowજ આજે જ ન્ન % થી 80 88.
lifu|| માણI]
સવિ જીવ કરૂં
જઠવIS
શાસન સી.
| : સંઘપૂજાનું ફળ : यः संसारनिरासलालसमतिर्मुक्त्यर्थमुत्तिष्ठते । यं तीर्थ कथयन्ति पावनतया येनाऽस्ति नाऽन्यः समः ॥ यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभं जायते । ) स्फुतिर्यस्य परा वसन्ति च गुणा यस्मिन्स
| સંઘોડચૈતામ્ .. હંમેશા સંસારના ત્યાગની લાલસાવાળી મતિવાળા જે મેક્ષને માટે ઉદ્યમ કરે છે, જ્ઞાનીઓ જે શ્રી સંઘને તીથ પણ કહે છે, પવિત્રપણાથી જેના સમાન બીજું કઈ નથી. જેને શ્રી તીર્થંકરદે પણ નમસ્તીર્ધાય” કહીને નમસ્કાર કરે છે, જેના કારણે (જેની આજ્ઞાનું પાલન અને સેવા-ભક્તિના કારણે)
પ્રાણીઓનું કલ્યાણ થાય છે, જેને શ્રેષ્ઠ પ્રભાવ છે છે, અને જેને વિષે સઘળાય ગુણો રહેલા છે તેવા શ્રી
સંઘની પૂજાને કરો !” .
લવાજમ વાર્ષિક | શ્રી ર્જન શાસન ફાર્યાલય | લવાજમ આજીવ દેશમાં રૂા. ૪૦
દેશમાં રૂા.૪૦૦ 'શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
FOREIGN AIR-3000 FOREIGN AIR. 300 જામનગ૨
ડEA. 500 » ડEA. 1501 વ્યારાષ્ટ) 1ND1A- PIN-361005