Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
૫૬૧
વર્ષ-૪ અંક-૩૦ તા. ૨૪-૧૨-૯૧ શહેરી જીવન જૂથબંધીમાં પડયું છે. તેની સત્કારવા આજે દરેકે દરેક માનવીએ નાગરિકતા સ્થાનિક શહેર સુધરાઈની કમળ લાગણી કેળવવા હૃદય દ્વાર ખુલ્લા ચૂંટણીનું કુંડાળું રચે છે. તેણે સાચા અને કરવાનાં છે. જૂના કાળનાં જાળા ઉખેડી સારા નાગરિક જે શબ્દ સાંભળ્યો નથી. નાખી નવાનાં સ્પંદનો ઝીલવા ભકિતભાવે “આ મારો દેશ તે, એવી રાષ્ટ્રીય ભાવના, તૈયાર થવું જરૂરી છે. - રહી નથી “વિશ્વ-નાગરિક કે વસુધેવ એટલું જ નહીં સમાજ દ્રોહી સર્ષો કુટુમ્બકમ' શબ્દ તેને હાસ્યજનક લાગે છે. સળવળાટ કર્યા કરે છે. તેને કાલીય મર્દન - આજે વિચારક્રાંતિનું જમ્બર મોજ જેવું ભયાનક સાહસ હાથ ધરીને પણ ભરતીરૂપે દેશ ઉપર ફરી વળ્યું છે તેને અંકુશમાં લીધા વિના છુટકે નથી.
ફૂલછાબ
મહેલ કે ધર્મશાળા”!
એક દિવસ એક સાધુ ફરતે ફરતે ધર્મશાળા માની લઇએ તે શું છેટું રાજાના મહેલમાં દાખલ થયે. ત્યાંના છે? મહારાજા તમારે મહેલ પણ ધર્મચેકીદારોએ તેને રે અને કહ્યું કે “આ શાળા છે. આ જગતમાં જન્મ-મરણની જે તે રાજાને મહેલ છે.” સાધુ જરા હસ્યા પરંપરા અને આવ-જા છે તે પણ એક અરે હું તો ધર્મશાળા સમજીને ચાલ્યા મુસાફર ખાનાથી વિશેષ નથી.” એમ જ આવું છું'. આવી વાતચીત થાય છે આપણે સૌ કેઇએ સમજવાનું છે. રાજા ત્યાં જ, રાજ આવી ચડયો. આ અટ્ટહાસ્ય બરાબર સમજી ગયો અને જાગૃત બની ગયે. સાંભળીને રાજ પણ હસ્ય. સાધુએ : -અજમેરા પ્રવિણ સી. અજય થઈને રાજાને પુછયું કે તમે આ મહેલમાં રહે છે ?” રાજાએ રૂઆબથી જવાબ આપે કે હા” સાધુએ ફરીને અઠવાડિક બુક રૂપે જૈન શાસન પુછયું “ત્યાર પહેલા કેણુ રહેતુ?” તે વાર્ષિક લવાજમ રૂ. ૪૦) રાજા કહે “મારા પિતાજી ” તમારા પિતા
આજીવન રૂા. ૪૦૦) પહેલા કેણ રહેતું ?? તો રાજા કહે મારા રખે ચૂકતા મંગાવવાનું આપના ઘરની દાદાને વસવાટ હતે.” બરાબર હવે તમારા
આરાધનાનું અંકુર બનશે.
આ પછી કેણ રહેશે?” સાધુએ પૂછયું, રાજ કહે “મારે પુત્ર રહેશે. ત્યારે સાધુએ
જૈન શાસન કાર્યાલય હસતાં હસતાં કહ્યું કે “જયાં જે સ્થળમાં શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લેટ, આટલી આવ-જા થતી હોય તેને આપણે
જામનગર
૩૦૨