Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૭૨ :
મહેાત્સવ, ભવ્ય રથયાત્રા અહ મહા અભિષેક અષ્ટોત્તરી સ્નાત્ર. મહાવીર જન્મકલ્યા શુક વરઘોડા પૂ.શ્રીના જીવનની પાંચ ભવ્ય રચનાએ ભવ્ય રંગોળીએ વિ. સાથે ૨૧ દિવસના ભવ્ય મહાત્સવ ચૈાજાયે.
રિાખરજી (ગિરિડીહ) બંગાળ—પૂ. ૫. શ્રી રત્નભૂષણુવિજયજી મ.ની નિશ્રામાં
સૉંઘજમણુ સાધર્મિ`ક ભકિત વિ. સુંદર શાંતિસ્નાત્ર આદિ પ'ચાન્ડિકા મહોત્સવ
ભકિત વ્યવસ્થા પણ રખાઇ છે.
કા. સુ. ૧૨ થી વદ ૨ સુધી ભવ્ય રીતે ઉજવાયા.
બે‘ગલાર-ગાંધીનગર-ભવ્ય માંડલા તથા અગ રચના સાથે શ્રી વીશસ્થાનક પૂજા આરાધક ભાઇએ તરફથી ભણાવવામાં આવેલ.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ચેાથી તિયિ (૧૪ ૧૪) નિમિત્તે શાંતિસ્નાત્ર આદિ પંચાહ્િકા મહે।ત્સવ સુંદર રીતે ઉજવાયા.
અમદાવાદ ઉસ્માનપુરા-પૂ. આ. શ્રી વિજય રાજતિલકસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજય મહેાદયસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં કા. વ. ૧૪ (બીજી)થી માગશર સુદ ૩ સુધી પૂ. સ્વ. ગુરુદેવશ્રીજીની માસિક
ગતાંકમાં સુધારા
પેજ પરપ લીટી ૬ ત્યાં ‘પૂ. હરિભદ્ર સૂરિજીને પણ ખબર નહિ હોય ?” તેમ લખાયું છે ત્યાં પૂ. · હરિભદ્રસૂરિજીને જ ખબર હોય' તેમ વાંચવુ..
: સમ્યક્ દાનધર્મનુ' સ્વરૂપ :
पुण्यपूष्ण कुलिशविलसितं दुर्ग दौर्गत्यमुद्रास्वर्भवांतर्भवविभवनवाराम સાર્ઘટ્ટ ।
प्रत्यूषः
રૌદ્રાત્રે, नानाधिव्याधिवल्गन् मृगकुलकवलीकारपारींद्रपोतः, स्त्रोतः सिद्धिस्रवत्याः प्रभवतु भवतां भूतये दानधर्मः ||
પુણ્યરૂપ સૂર્યના જે એક પ્રભાતકાળ સમાન છે, દુષ્ટ એવી દુર્ગતિની મુદ્રા રૂપ રૌદ્ર ધ્યાનરૂપ પતને ભેદવા માટે જે વા સમાન છે; આનુષાંગિક સ્વર્ગ અને ખીજા સ'સારી સુખા તેમજ મોક્ષના સુખ રૂપ નૂતન બગીચાનુ` પેાષણ કરવામાં જે અરઘટ્ટ સમાન તે, નાના પ્રકારના માનસિક આધિ અને શારીરિક વ્યાધિ રૂપ વળગતા મૃગલાએને કાળીયા સમાન કરવા જે એક સિંહના સુત સમાન છે અને જે સિદ્ધિરૂપ સરિતાના પ્રવાહ સમાન છે એવા દાનધમ ભય જીવાની સાચી આત્મ સુખ સમૃદ્ધિને માટે થાઓ.