Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ૬૬ :
શ્રી જૈનશાસન (અઠવાડિક).
અંતિમ સમય સુધી જિનેશ્વરે પ્રણીત ચુસ્તતા પણ જણાતી હતી. તેઓએ તેમના વચને, શાસ્ત્ર-સિદ્ધાંતને વફાદાર રહીનેટીવા- જીવનમાં સાધના કરવામાં દેહનું હીર કાઢી દાંડી સમાન ધર્મદેવજ ફરકાવતા રહ્યા હતા. નાંખ્યું હતું. છતાં પણ એમને તે એમ આ મહાપુરૂષે આપેલ સંદેશને વહન કર- જ લાગતું કે સાધનારૂપી રનરાશીમાંથી નારા મહાત્માઓ આજે પણ ઘણું છે. અમારા હું એક તરણું પણ પામ્યો નથી. તેઓબધામાં આજે જે યત્કિંચિત આચાર શ્રીનાં જીવનમાં વૃત્તિને કૃતિ એક દોરે વિચારોના જે દશન થાય છે એ પ્રભાવ સંગીત ને નૃત્યની મોજ માણી રહ્યા હતા. આ મહાપુરૂષને જ છે.
જીવન સિતારના તારેતારમાં એક જ આ મહાપુરૂષનું જીવન પ્રત્યેક જૈનોના સંગીત ઘુંટાતું હતું કે, “મારે મોક્ષે જવું હૃદયમાં સેંસરૂ ઉતરી ગયું હતું કારણ કે
દે
છે
છે અને દરેકને મારે મેક્ષે લઈ જવા છે.” તેઓએ માન-પાન કાંકરા સમાન ગણ્યા જેમાં નાળિયેર બહારથી લાલ હોય છે હતા. કેઈની ખોટી શેહમાં તણાયા વિના અને અંદરથી સફેદ હોય છે તેમ આ તેઓ વિતરાગે બતાવેલા સાચા માર્ગમાં મહાપુરૂષને બહારથી વેદના પારાવાર હતી, અચલ અને અટલ હતા. લક્ષમીથી થતાં પીડાને કોઈ સુમાર નહોતે, પરંતુ અંતમહત્સવ ને તે દ્વારા થતું તેમનું સન્માન ૨માં આ પીડાના ઉકળાટને ડાઘ પણ એ તે એમને ઢેફા ઉપર અથડાવા જેવું નહોતું. આ મહાપુરૂષને સમતાની મસ્તી લાગતું હતું. બ્રા તેજથી તેઓશ્રીનું અતૂટ હતી. તેઓશ્રી સમતાની ડાળી લલાટ ઝગારા મારતું હતું. સંસારના પર ઝુલી રહ્યા હતા અને ત્યાં શાશ્વત ઉંધા પ્રવાહે તરી જેઓએ પથિકને તર- સુખની કોયલ ટહુકા કરી રહી હતી.. વાને સાચે સાદ આપે છે.
હું આપશ્રીજીને મન. ડી. તન તેડી, તેઓશ્રીએ આહાર સંજ્ઞા સામે તુમુલ કરજેડી આરઝુ કરી રહી છું કે આપ યુધ્ધ આરંભેલુ કે જાણે તે પૂર્ણતાના પથ અમારા આધાર, આપ અકમારા સુકાની, પ્રાપ્ત કરવાના વધામણ આપી રહ્યું આપ અમારી સંસાર સાગરમાં નાવ હોય. તેઓશ્રીજીના લોહીના બુંદેબુંદ અને સમાન છે આપ વિના હવે અમે અમારાકણકણમાં એક જ ભાવના ઘૂંટાતી હતી ધાર, એકલા, અટૂલા બની ગયા છીએ. કે મારી નિશ્રામાં આવેલા દરેક આત્માને હવે અમારું શું થશે? આપશ્રીજી અમ 'જલદીમાં જલ્દી ક્ષે પહોંચાડી દઉં. જેવા બાલુડાને જરાપણ વિચાર કર્યા વગર તેઓશ્રીજીના વ્યાખ્યાનમાં વારંવાર મેક્ષ અને છેડીને મેક્ષ ભણી ચાલ્યા ગયા. આવતું હતું, એ જ સૂચવે કે તેઓ- હવે આ સંસાર સાગરમાં ડેલતી અમારી શ્રીજીને મોક્ષે જવા માટેની કેટલી તીવ્ર યાને પાર ઉતારી દેશે કે તાલાવેલી હતી ને શાસ્ત્ર સિધ્ધાંતની પહોંચાડશે?