Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પા અદ્વિજય+જરૂરીશ્વરજી મહરજજા -
હાસ/ દેૉપ્ત(રેક સt Gજરુર
/જે રજા 78/ રજ રજ...'
અજ/ #જ #જે / છૂટયૂટ સુજબ રાજા
2]
Hi\ /
તેત્રીઓઃ- જ.! પ્રેમચંદ મેઘજી ગુઢક્ત કે
( ઈ) હેમેન્દકુમાર મનસુખલાહ
જક્રેટ) સુરે દિ જેઠ
(વઢવ () રાજાચક પદજી ગુઢક/
(જa)
/
( અઠવાડિક) -आज्ञारादा विरादा च, शिवाय च मवायच
વર્ષ ૪] ૨૦૪૮ માગસર સુદ-૧૧ મંગળવાર તા. ૧૬-૧૨-૯૧ [અંક ૧૮+૧૯ છે વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
[ આજીવન રૂા. ૪૦૦ રાજકેટ વધમાનનગરમાં પૂ. પાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર
સૂરીશ્વરજી મ. સંયમ જીવન અનુમોદન મહત્સવ વિશેષાંક છે પૂ. આચાર્ય દેવેશ શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી
મહારાજાએ શું કર્યું? આ મહાપુરુષના જન્મથી જીવનના અંતિમ ક્ષણે સુધીને ઈતિહાસ જબરજસ્ત છે. 8 જે સાંભળતાં, વિચારતાં, સંભળાવતાં હૈયામાં દિવ્ય આનંદને અનુભવ થાય છે, અંતર ! છે ઝુકી જાય છે. 8 આ બાળકના જન્મ પછી થોડા સમયમાં માતા-પિતા મૃત્યુ પામ્યા હતાં. છે બાલ્યવયમાં તીવ્ર બુદ્ધિ હોવાને કારણે હજારે કલેક કંઠસ્થ કરેલ.
૯ વર્ષની ઉંમરથી ઉકાળેલું પાણી પીતા હતા, આમહિતાર્થે અને સૌના કલ્યાણ છે માટે જીવન સમર્પણ કરેલ. તેઓ મોટે ભાગે ઉપાશ્રયે રહેતા હતાં,
બાલ્યવયની દીક્ષા જ લેવી જોઈએ તેવી દઢ માન્યતા તેઓ ધરાવતા હતા. તેમના સંસારીક કુટુંબીજનેની મોટી પેઢીએ ચાલતી હતી. બધાયે કહ્યું તું દીક્ષાનું નામ છોડી દે બધી પેઢીઓ તારા નામ ઉપર કરી દઈએ.
આ બાળકે જવાબ આપે તમારી પાપની પેઢી ચલાવુ તેમાં તમને આટલો આનંદ છે કેમ? ભગવાનની પેઢી ચલાવું તેમાં તમે નારાજ કેમ?
હોંશિયાર જજ પાસે મુકાવી તેના મગજમાંથી દીક્ષા કાઢી નાખવા પ્રયત્ન થયે. ૧ છે જજને એવા પ્રશ્ન પૂછી લીધા કે જજ માથું ખંજવાળવા લાગ્યા કે આ વ્યક્તિને હું તે છે નહિ સમજાવી શકું.