Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૪ અંક ૧૮+૧૯] સંયમ અનુમોદન મહોત્સવ વિશેષાંક :
* ૫૩૭
તેમના ૯૬ વરસના ગુણ કહેવા માટે કેટલાના જીવનમાં સમ્યગ્દર્શન કરાવ્યું છે. ૯૬ કલાક ઓછા પડે. ગુણાનુવાદનો અંશ આ ઉપરાંત શ્રી પંકજભાઈ કે ઠારી, આવે તે માટે દરેક શ્રાવકે બે ગુણ જીવનમાં શ્રી કિશોરભાઈ કોરડીયા અને શ્રી પ્રકાશ અપનાવવા જેવા છે. પરિગ્રહની મૂછ દેશીએ પણ મહારાજશ્રીના ગુણ યાદ કરેલ. છોડવી અને પરોપકાર ધર્મ અપનાવે.
જનસત્તા તા. ૧૩-૮-૯૧ તેઓ તે આપણા સૌના ગુરૂમાતા હતા.
- રાજકેટની ગુણાનુવાદ સભામાં
શ્રી શશિકાંતભાઈનું પ્રવચન તેમણે જણાવ્યું હતું કે આ મહાપુરૂષના ૯૬ વર્ષના ગુણોનું વર્ણન કરવા કદાચ ૯૬ કલાક ઓછા પડે. તેમના દર્શનથી સાચા ગુરૂની અનુભૂતિ થતી. તેઓશ્રીએ આપણા ઉપર ઉપકાર કરવામાં કશી જ કમીના રાખી નથી. - તેઓએ આપેલી ઘણી બાબતેમાંથી બે વાતને સ્વીકાર કરીએ તે પણ આપણું કામ થઈ જાય. એક છે પરિગ્રહની મમતા છોડે. બીજું છે સંસારની અસારતાનું સતત ભાન રાખો.
પછી તેમણે કહ્યું જયારે જ્યારે હું તેમની પાસે ગયે ત્યારે ધર્મ સિવાયની કઈ વાત કહી નથી. તેમની પાસે કઈ પ્રોજેકટ કે પ્લાન હતા નહિ. તેઓ કદી કોઈને આદેશ કરી ધન વપરાવતા નહિ. પણ ઉપદેશ એ આપતા કે ધન કચરે છે અને ધર્મ જ કિંમતી છે. ધન દ્વારા શાશ્વત સુખ કદી મળી શકતું નથી. ધન અને ધનથી મળતાં સુખ પાછળ દુઃખ, પાપ, કહેવાય, કલેશ, ટેન્શન હોય તેય અને હેય. - જ્યારે ધર્મ દ્વારા મળતા સુખમાં સંયમને સ્વાદ, અતીન્દ્રિય આનંદ, પાપ દૂર, અગણિત કર્મોની નિર્જરા અને મુક્તિ માર્ગ તરફ પ્રયાણ. જ્યાં સુધી મા ન મળે ત્યાં સુધી પુણ્યશાળીને સંસારના સુખ મલ્યા કરે પણ ફસાય નહિ તેને છોડવા જેવાં લાગે.
– જૈન શાસનનું લવાજમ અમદાવાદમાં ભરવાનું સ્થળ - જયંતિલાલ ત્રિવનદાસ સંઘવી | મુકુંદભાઇ રમણલાલ શાહ શ્રી મહાવીર સ્ટેપ્સ
ધરતી ટેક્ષટાઈલ્સ ૨૬૮૧ ફુવારા બજાર,
૨-વૃંદાવન સોપીંગ સેન્ટર ગાંધી રેડ, અમદાવાદ
પાનકોર નાકા, અમદાવાદ-૧ ફોન : ૩૪૦૨૯૧
ફોન : રેસી. ૪૧૪૨૪૨ એ. ૩૫૭૯૬૯