Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૪ અંક ૧૮-૧૯ [ સંયમ અનુમોદન મહત્સવ વિશેષાંક
સભર હયાઓ-પૂજનમાં એકાકાર બની હતું તેના ચડાવાની સુંદર ઉપજ થઈ હતી. જતા. સૌના હૈયામાં એકનાદ પ્રગટતે તે મહાલાભ શેઠશ્રી કલ્યાણજીભાઈ વનમાળીપ્રભુ તારું શરણ જ સાચુ છે. તારી ભક્તિ દાસ પરિવારે લીધા હતા. શ્રી સંઘ તેઓશ્રીના એજ સાચી છે. હે પ્રભુ તારુ વચન-તારી ઘેર બેન્ડવાજા સહિત લેવા ગયો હતે. આજ્ઞા એજ વિશ્વમાં આધાર છે,
ત્યાં સંઘ પૂજન આદિ થયેલ હતું મહાપૂજાએ અનેરું આકર્ષણ
તેઓને પરિવાર ઈન્દ્ર મહારાજા જેવા
ડ્રેસ પહેરી પધાર્યો હતે. હાથી ઉપર બેસી જમાવ્યું હતું.
તેમને પરિવાર પધાર્યો હતે. જિનમંદિર નાના મોટા સૌ જિનમંદિરને શુશે- બોલતાં પહેલાં બહાર ઉભેલે માનવ-મહભિત બનાવવા સજજ બન્યા હતા. દેરાસર- રામણ શ્રી સંવભનાથ પ્રભુના સ્તવનમાં ના પગથીએથી શિખર સુધી ફૂલેની
લયલીન બની ગયેલ હતું. ત્યારબાદ આરતી રોશનીથી સજાવટ કરવામાં આવી હતી.
અને મંગળ દિવાના ચઢાવા બોલાવામાં જિનમંદિરનો ચેક તથા અંદરને ભાગ વિગેરે એવું સુંદર શણગાર્યું હતું કે, જૈન શાસનના દર્શન કરવા આવનારાને એમ થાય કે |
પંચમહાત્રતધારી સુસાધુ” કાંઈ જેવાનું ન રહી જાય, મારા નાથ! |
શાસન દ્વેષી સુધારકે દ્વારા પૂ. રામમારા ભગવાનની ભક્તિ ! તેમાં જરાય |
વિજયજી મ. સા. ને અનેક વખતે કેટમાં કમિના ન ચાલે. એક એક પ્રતિમાને હીરા
જવું પડેલું એક વખત કોર્ટમાં જતાં -મોતી-ઝવેરાત–સોના ચાંદીના વરખથી.
જજને પાસે પૂ. ગુરૂદેવ પંચ મહાવ્રત અત્તરથી મઘમઘાયમાન બનાવવામાં આવ્યા |
એટલે શું તે સમજાવે છે. જજ સાહેબ હતા. અગીયાર દિવસ સુધી શરમાઈનાં
વર્ણન સાંભળીને પૂજ્યશ્રીને નિર્દોષ જાહેર સૂર વહેલી સવારે ગાજતા. શ્રાવિકાઓ |
(રંગોળી) પણ ઉલાસથી પ્રભાતિયા ગાતી-જિન મંદિરના આવવા જવાના માર્ગો દૂર દૂર આવ્યા હતા. બેલી બેલાવાને એવો સુધી રંગ બેરંગી ધજા પતાકા દ્વારા શણ- રંગ જામ્યો હતો કે તેનું ઘી ૫૦૦૦ મણ ગારી દેવાયા હતા, દેરાસરના પ્રવેશ દ્વાર ને આંક વટાવી ગયો હતો. બેલી તે ઉપર મખમલ બિછાવ્યા હતા. રંગ બેરંગી ઘણી જગ્યા બેલાતી હશે પરંતુ આ બેલી કુવારા ગોઠવવામાં આવ્યા હતા. દેરાસરની વખતે જે દશ્ય આનંદનું ખડું થયું હતું અંદર રંગ બે રંગી દિવાઓ ગોઠવવામાં તેનું વર્ણન કરવા શબ્દો જડતા નથી. આવ્યા હતા. જાણે દેવલોક જોઈ લે ! ઉદ્દઘાટન બાદ જિન સ્તુતિ બોલ્યા બાદ
સંધ્યા સમયે જયારે મહાપૂજાના ભાવભર્યું ચૈત્યવંદન કરવામાં આવ્યું હતું.. દર્શન માટે જિનમંદિર ખુલ્લું મુકવાનું મોડી રાત સુધી દર્શનાથ ઠેર ઠેરથી