Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) કેઈને જુવે નહી તેમ મરવાના વાંકે જીવતે ઉધાર લીધાં હોય તે વારેઘડીએ ઉઘરાણી વૃદ્ધ છતી આંખે આંધળાની માફક વર્તન કરે, બધાની વચ્ચે રોફ બતાવે તેમ જે જે કરે. ઘુવડ આળસુ અને એદી બની એક જ વર્ષે ઉછીના–ઉધારનાં લીધાં છે તે પણ સ્થાને બેસી રહે તેમ આ ઘરડે પણ આળસુ પોતાને પર જરૂર બતાવે જ ને. બની આખો દિવસ દિવાનખાનામાં ચિત્તો- જે શકિત હોય તે આઠ વર્ષની ઉંમરે પાડ પડ રહે તેને કાંઈ કામ ધંધે હોય સાધુપણું સ્વીકારી લેવા જેવું જ છે. જો નહિ. સર્વને રકટેક કરવાને ઈજા હોય
સાધુપણું સ્વીકારની ભાવના અને ઉલ્લાસાન છે. આમને આમ મહામુશીબતે જીંદગીના સે
જાગતે હોય તે તેને કેળવવા સતત વર્ષ પૂર્ણ કરે છે.
પ્રયત્નશીલ બનવું જોઈએ. તેમ છતાં પણ આ લેકિક કથામાં આ દૃષ્ટાંતથી માન- કર્મોદયે જે ન લઈ શકાય તે, સંપૂર્ણ વીને આયુષ્ય માલ્યાનું આવે છે.
જંદગી સુંદર આરાધનામય વિતાવજે. આ મનુષ્ય ભવ મળ્યો છે તે પોતાને જગત માટે એક આદર્શ રૂપ જીવન જીવી છે. તેને કયારે પણ પારકે માનવાની ભૂલ ન જાણજે. માંગીને મેળવેલા ૬૦ વર્ષ ફકત કરતાં. આ જીંદગીમાં જેટલું સાધી લેવાય આત્મસ્મભુતામાં પસાર કરીશ તે જ સૌને તેટલું સાધી લેવા પ્રયત્નશીલ બનજે વાહલે લાગીશ. અજ્ઞાની બની કયારે પણ સંસારના સુખમાં માટે હે માનવ! જીંદગી. કઈ રીતે લપટાશે નહિ. જેમ કેઇના રૂપિયા ઉછીના જીવવી તે આજથી જ નક્કી કરી લેજે !
કે ન સહકાર આભાર કે ૨૫૧ સુશ્રાવક જીવરાજજી શાહ તરફથી પૂ. પં. શ્રી ભદ્રશીલવિજયજી ગણિવરની
પ્રેરણાથી ભેટ મુંબઈ ૪૦૦) શાહ માણેકચંદ ભભૂતમલજી કેલહાપુર
પ્રકાશભાઈ જે. ગાંધી (વડોદરા)ની પ્રેરણાથી. ૪૦) ધીરેન્દ્ર એસ. શાહ વડેદરા ૧૭ ૪૦) મેહુલ પ્રવીણચંદ્ર શાહ મુંબઈ–૮૪ ૪૦૦ જયસુખભાઈ કાંતિલાલ દિવાન સુરેન્દ્રનગર ૪૦૦] ગિરીશભાઈ ભગવાનદાસ મસ્કારીયા સુદામડાવાળા કાંદીવલી વેસ્ટ ૪૦) ચીનુભાઈ હિંમતલાલ શાહ મુંબઈ– ૬