Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પતિશ્રી ઉપર મુકનારા તંત્રીશ્રીની બે જવા. પણ વૈયકિતક કે સૈદ્ધાતિક મતભેદને બદારીને તે જેટે જડે તેમ નથી. આ વચ્ચે લાવ્યા વિના સઘળાય પૂજ્ય આચાઆક્ષેપ કરવા બદલ, ભૂતકાળમાં, “ભારત” ર્યભગવંતે સ્વ. ગચ્છાધિપતિશ્રીજીના પત્રના અધિપતિ એન. એન. દેસાઈ, ગુણાનુવાદ કર્યા છે, ત્યારે આવી વિકૃત ચીમનલાલ મંગળદાસ, કાંતિલાલ લખુભાઈ અંજલિ આપવાનું “જૈન” ટાળી શકત. પરીખ, ૫. મફતલાલ ઝવેરચંદ ગાંધી, ગુણ ગાવાની ગ્યતા ન હોય તેય મોન મોતીચંદ દીપચંદ અને પાનાચંદ રૂપચંદ પાળવામાં તે કઈ માટે પુરુષાર્થ કરવાનો ઝવેરીએ કૅર્ટના આદેશથી જાહેર પત્રમાં તે નહિ. પણ પ્રાણ સાથે જોડાયેલી માફી માંગવી પડી હતી. સ્વ. શેઠશ્રી પ્રકૃતિએ “જૈન”ને શિષ્ટાચાર ચૂકાવ્ય એમ કસ્તુરભાઈએ પણ લવાદની નિર્દોષતા દર્શાવતું માનવું પડે. જાહેર નિવેદન પતાની સહી સાથે કર્યું
શ્રી હમીરમલ માણેકચંદ હતું. આ બધું તંત્રીશ્રી જાણતા હતા તે
મલાડ- મુંબઈ આવું બેફામ લખી નાંખવાનું સાહસ તેમણે કર્યું ન હોત. જે આક્ષેપ કરવા બદલ કેર્ટમાં માફી માંગવી પડી હોય તે જ આક્ષેપ કરી જાહેરમાં કરવાની ભૂલ કે ઈ. ડાહ માણસ કરે નહિ. “જૈન” પાસે આવા આ છ હ જ ડહાપણની આશા રખાય નહિ એમ જૈન
શાસ્ત્રોક્ત પદ્ધતિથી કેવાસ ઉપર ને ઓળખનારા કહે છે.
શત્રુજય આદિ તીર્થ પટે તેમજ મારબલ સ્વ. ગચ્છાધિપતિશ્રીજીની વિદ્યમાનતામાં ઉપર કેતરીને તીર્થોના પટે દેરાસરના ' જૈન” પત્રની પૂજ્યશ્રીજી તરફની જે કલર કામ ઘુમ્મટમાં જિનેશ્વર ભગવાનના ભકિત” અવાર નવાર જોવા મળતી તે ચરિત્રે તેમજ કેતર કામ કરનાર તથા વિચારતાં, પૂજયશ્રીજીને જેન” તરફથી મહાપુરૂષોના જીવન પ્રસંગે આવી જ “શ્રદ્ધાંજલિ મળે તેમાં નવાઈ.
માટે નથી. સ્વ. ગચ્છાધિપતિશ્રીજીના અને
–અમારો સંપર્ક સાધે– 'જેન' ના: એમ બંનેના વ્યકિતત્વને આમાં
જેન ચિત્રકાર વિજય છે. સ્વ. ગચ્છાધિપતિશ્રીના અને જેને ના આજ સુધીના વ્યકિતરવથી
કાન્તિ સોલંકી પરિચિત શ્રી સંઘના કેઈ સભ્યને આમાં ભટ્ટી સ્ટ્રીટ, રણજીત રોડ, નવું નહિ લાગે.
જામનગર (સૌરાષ્ટ્ર) પ્રશ્ન એટલો જરૂર થાય છે કે કેઈ હાહાહાકાહ
'
માટે