Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છા જ નાના-નાના
વિચાર શુદ્ધિ
–શ્રી સુંદરજી બારાઈ
- અધ્યાત્મ માગ સરલ નથી અનેક કરૂણાનિધાન, દયાસાગર પરમાત્માની માનવી એ માગે ક્વા પ્રયાસ કરે છે. અસીમ કૃપા મેર વષી રહી છે, પ્રભુપરંતુ પૂર્ણ રીતે બથા સફળ થતા નથી. કૃપાના ઈરછકે ફકત નિત્ય પ્રાર્થના કરવી
આમાં અનેક કારણો હોય છે. આમ જોઈએ. એક દદી હોય અને તે ઔષધને ઉપાય * માનવ જીવનને આધાર મન છે મનના અજમાવે છે તેમ અધ્યાત્મ માર્ગ પર અદ્દભુત વિચારથી જ વિભિન્ન દશાએ આગળ વધવું હોય તો તેણે વિચાર શુદ્ધિને ઉત્પન્ન થઈ જાય છે અને તેનું ફળ પણ ઉપાય અજમાવો જોઈએ.
મનને ભેગવવું પડે છે. આ વિચાર શુદ્ધિ વિના વિચાર શકિત જ્ઞાન તથા સમૃદ્ધિને માટે મનને સદુપ્રાપ્ત થતી નથી, વિચાર શક્તિ વિના વિચારનું ભજન દેવું જરૂરી છે. અને વિચાર સિદિધ સંભવિત નથી અને વિચાર આપણે મને વ્યાપારના દ્રષ્ટા થવું જોઈએ. સિદ્ધિ વિના શાંતિ સુલભ નથી.
અને મન મજબૂત થતાં જ સુખની - આજે મોટા ભાગના લકે ફરિયાદ સર્વ સામગ્રી' હસતી હસતી આપણી સામે કરે છે કે, અમને શાંતિ મળતી નથી. આવીને ઉભી રહે છે. આ પણ શાંતિ કેટલી શક્તિઓમાંથી વિચારોની આકર્ષણ શકિત વિકસિત ચળાઈને આપણને મળે છે. તેને કયારે જ કસ્વાને અને નિયમનું પાલન કવું પડે વિચાર કર્યો છે?
છે. મિત ભાષણ, નમ્ર વર્તન, ખુશામતને વિચાર શક્તિના વિકાસને માટે પ્રથમ ત્યાગ, ઉચ્ચ વિચાર, અસત્યને ત્યાગ, શરીર શુદિધ, વાણું શુધિ અને મન- વિવિધ કલપનાઓને પયિાગ, મોટાઈને શુદ્ધિની ખાસ જરૂર છે.
ત્યાગ તેમ જ આહારવિહારના નિયમનું મનઃશુધિને માટે યમ, નિયમાદિના પાલન કરી સન્માર્ગ ગામી બનવાથી અવલંબનની આવશ્યકતા છે અને તેના વિચારની ગુપ્ત શક્તિ વિકસિત થાય છે. સાથે નિયમબદ્ધ પ્રાર્થનાની. તે વિચારોનું સ્થિર સ્વરૂપ જ સંકલ્પ છે.
| નિયમબધ્ધ કરાતી પ્રાર્થનામાં અમારા આવા સંકલપથી, નિર્વિકાર, અવ્યય, શકિત છે અને તે અસરકારક નિવડે છે. અભા, અરાકત પુરૂષ અથવા બ્રહ્ન પિતાની