Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපපර්
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G/SEN 84 පපපපපපපපපපපපපපපපපපපපප છે ક પ રિ મ લ
સ્વ. પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
રિદ્ધિ-સિદ્ધિ તે નવપદની પૂઠે ફરે છે પણ નવપદને આરાધક તે તે રિદ્ધ-સિદ્ધિને છે 0 લાત મારનારો હોય તેની પૂઠે ફરનાર ન હોય. 0 સંસારના જેટલા સુખ છે તે બધા આત્માને મીલન કરી નાંખી, નાશ કરવાનું છે
સામર્થ્ય ધરાવે છે. 1 મારામાં સામર્થ્ય આવી જાય તે સંસારના સઘળા યે જીવોને સસારને રસ હુ' તે નીચવી નાખું. અને તેમનામાં મોક્ષનો રસ ભરી દઉ'. તમે વિચારો કે આના જે કે છે કેઈ ઉત્તમ આતમા છે !
મેક્ષને રસ પેદા ન થાય ત્યાં સુધી જૈન શાસનની પ્રાપ્તિ થતી નથી. આજ સુધી આ ૪ અનંતા અરિહ તા થઈ ગયા એ બધાએ અપશુ ભલુ જ ઈ૨૭યું છે ! ભલુ’ પણ આ V કેવું' ! અનતુ શાશ્વત સુખ અપાવે છે. આવી ભાવના આપણુ અનતા મા-બાપે ન
કરી અરિહંત જ આપણા ખરા ઉપકારી છે. - 0 આખુ જગત અરિહ°તના આમા વર્તમાન તીથપતિ ભગવાન મહાવીરનું નામ છે & દેનાર થાય તે હું રાજી. પણ અરિહ'તનું નામ દેનાર વાસ્તવમાં મોક્ષને અથી અને તું
સંસારને અનથી જોઈએ. આ સંસારના અથી પણાએ જ આપણને સંસારમાં ભટકાવ્યા છે. સંસારનું આથી પણ" બોલે કે સંસારના સુખનું અથી પણ બેલો તે બે એક જ છે. જે
અર્થ-કામનું અથી પબેલે એક જ છે. કે પુણ્યના ચોગે જે સુખ મલે છે તે આત્માને નાશ કરવા માટે મલે છે આ વાત કે કે જ્યાં સુધી આપણા હૈયામાં જાગે નહિ ત્યાં સુધી મોક્ષનું અથી પણ જાગે નહિ. આપણા આ બધામાં મોક્ષનું અથી પણ જાગ્યું છે ? તમારે બધાએ કહેવું જોઈએ કે મોક્ષ સિવાય કે 9 મને કાંઈ જોઈતુ' નથી. હવે મને મેક્ષ સિવાય કંઈ ગમતું નથી.
સાચે ધર્મ આત્માના પરિણામ છે. સુખ પરનો છેષ અને દુઃખ પરનો રાગ એ જ છે
පපපපපපපපපපපපපපපපපපපපපප
ધર્મ છે.
ઠંeeeeeeeeeeeeeeeeeeeee જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રરટ (લાખાબાવળ)
શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન : ૨૪૫૪૬