Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૫૦ છે.
? શ્રી જૈન શાસન (અઠવાડિક). આંખે, મારા શ્વાસ મારું હૃદય બધું જ ઝરૂખામાંથી પડતું મૂકેલું, પરલોક સિંધાજાણે એક સાથે થંભી ગયું....
વેલા પતિને પામવા માટે ! શું હતું ત્યાં ?
પ્રિયપાત્રની ગેરહાજરીમાં કામાધીન મમ્મીથી વિખૂટું પડી ગયેલું એક અંતઃકરણ પર થતી અસરોમાં અંતિમબાળક. “મમ્મી? “મમ્મી” ના સતત પાકા દશમી-અસર આ જ કહી છે : મરણ ! સાથે કરુણ આક્રન્દ કરી રહ્યું છે એ [વિરહના વિધવિધ અસરનું માંચક વર્ણન મમ્મીને શોધતી એની ત્રસ્ત નજર ચારે
શૃંગારકવિઓની જેમ જેનજેનેતર તમામ કેર ધસી રહી છે.“મમ્મી” “મમ્મી” ની
ભક્તકવિઓએ પણ ઠેર ઠેર કર્યું છે. એક એની બૂમ પળે પળે ઉગ્ર અને હૃદય
સેમ્પલ પીસ પીરસું ? વિદારક સ્વરૂપ પકડતી જાય છે... મમ્મી વિનાની એક એક ક્ષણ જાણે બિહામણ
મુને અંગ અંગ લાગી લાહ્ય,
કાળજ કેઈ કાપે રે ડાકણ બની ગઈ છે. એની ભયભીત આંખો,
મારું બેહ વિરહ) દુખ સહ્યું નવિ જાય, એને વેદનાગ્રસ્ત ચહેરે, અને હયાસેસર ઊતરી જ એને દર્દભર્યો અવાજ
1
કાળજ કઈ કાપે રે
મુને રોમ રોમ વીંછી વળગિયા, મારા સમસ્ત અસ્તિત્વને કરુણામય બનાવી
લાગી નખશિખ તાલાવેલ! ”] ૨હ્યો છે—
–પણ, પણ, આ શું? એકાએક કેમ કામાધીન જ શા માટે, નેહાધીન આખું ય એ દશ્ય, અદશ્ય બની ગયુ ? આત્માની અવસ્થા પણ આવી જ થાય છે. કયાં ગયું એ ? કયાં ગયું ?
યાદ કરો, “રામચન્દ્રજી સ્વર્ગવાસ પામ્યા ....ને ઝબકીને જાગી ગયે હું
આ વાક્ય, લક્ષમણજી માટે તે જીવલેણ બાણ | વિચારતદ્રામાંથી !
પુરવાર થયેલું. લક્ષમણુના આવા આકસ્મિક હું વિચારતે હતે પેલી ગીત પંકિત - મરણને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી મૂલવીએ “માતા–થકી વિખૂટે, બાળક ભમે એટલો. તે એવાં સમીકરણ ચક્કસ બનાવી શકાય કેએવી રીતે પડયો “તે, સંસારમાં હું ભૂલો જયાં સ્વામી ત્યાં સેવક, જ્યાં સ્વામી
નહીં ત્યાં સેવક નહીં ! મા વિના સૂનો સંસાર સંતાનના જયાં સ્વામી જાય ત્યાં સેવક જાય, જીવતરને ઝેર કરી મૂકે છે. તે પતિ વગરની જયાં સ્વામી ન રહે ત્યાં સેવક ન રહે!! જિંદગી જેલ બની જવાથી પત્નીએ પતિની પ્રતિપ્રેમી પિંગળા અને બંધુપ્રેમી ચિતા ઉપર ચડી બેસે છે. અને એમાં પણ લક્ષમણ, પ્રભુપ્રેમી આત્માઓને સરસ બેધપિંગળા જેવી પતિભક્તા તે ભતૃહરિની પાઠ આપે છે. ચિતા સળગે ત્યાં સુધી વિરહ પણ “પ્રેમનું પાત્ર આંખ સામેથી ચાલ્યું ખમી શકતી નથી. પતિના મૃત્યુના સમા- જાય એ પહેલાં આંખ જ કેમ ન ચાર સાંભળ્યા ન સાંભળ્યા અને એણે મિંચાઈ જાય ?”
(ક્રમશઃ)