Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Je
පපපපපපපපපපපපපපපපපපපපඤ්ඤා
| | (_) - રૂ ૨ ૨ શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G/SEN 84 පපපපපපපපපපපපපපපපපපපපා છે ક પ ર મ લ કા છે સ્વ. પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
શ્રી નવકાર મહામંત્ર સવ પાપનો નાશ કરનાર છે. પરંતુ જે જીવને પાપનો ભય નથી, પાપ મઝથી કરે છે, તે જીવ શ્રી નવકાર મંત્ર બોલે તો તેના પાપનો નાશ ઉં શી રીતે થાય ? હિ'સાદિ પાંચે અધર્મો જયાં સુધી એ ધર્મ લાગે નહિ ત્યાં સુધી અહિ'સાદિ ધર્મો ધમ પશુ લાગે નહિ.
જેટલી મેહ જનિત ઈરછાએ તે બધી અધર્મ છે. 0 ૦ સાધુ એટલે જ્ઞાન-દશન–ચારિત્ર અને તપના પૂજારી, આવા પૂજારી બનવાની ઈરછાવાળા છે
તે શ્રાવક. 0 , જેને જમનો ભય ન લાગે, સારી રીતે મરવાનું મન ન થાય તેના ધર્મ માં કાંઈ હું
માલ ન હોય.
જ્યાં સુધી દુનિયાનું સુખ ભૂડું ન લાગે અને દુઃખ મઝેનુંન લાગે તે ભગવાનની આજ્ઞા હૈયામાં બે સે નહિ. ધમ પામવાનો છે હયાથી. હિંયાથી પમાયેલ ધમ કરવાનો છે કાયાથી, અને કાયાથી ધમ એટલા માટે કરવાનો છે કે ધર્મ હીયામાં જીવત રહે, પણ... આજે હું ત્યાં જ બગડી ગયા પછી શી વાત કરવી !
છતી શક્તિએ ભગવાનની આજ્ઞાનું પાલન ન કરવું તે પણ આજ્ઞાની વિરાધના છે. 9 . આ દુનિયાના તુરછ સુખને છેડે અને ભગવાનની આજ્ઞા મુજબ જીવે તે અનંત ?
સુખના માલીક બને; અને દુનિયાના તુરછ સુખમાં રમે તે અન‘ત દુઃ ખનો માલીક Q
පපපපපපපපපපපපපපපපපපපපප
બને.
0 0 સમાધિ અને સુખમાં વિરાગ તે સારી રીતે જીવવાનો ઉપાય. 0 ૦ માન જેને મળે તે પુણ્યશાળી ખરે, પણ માન જેને ગમી જાય, માન જેને સારૂ' છે તું લાગે તે મહાપાપના ઉદયવાળા જીવ છે. અને માન માટે જે જીવ મરે તેને તો તે
નાશ જ થવાના છે. පපපපපපපපපපපපපපපපංපෙපර් જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી ત’ત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ ફેન : ૨૪૫૪૬
કે
ના