Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
" वीतराग
सपर्यातस्तवाज्ञापालनं परम् ।
आज्ञाऽऽराद्धा विराद्धा च शिवाय च भवाय च ।। "
અર્થાત—હૈ. વીતરાગ પણ્માત્મા ! તમારી પૂજા કરતાં પણ તમારી તારક આજ્ઞાનું પાલન કરવું તે જ શ્રેષ્ઠ છે. કારણ કે, આરાયેલી • આજ્ઞામાક્ષને માટે થાય છે અને વિરાધેલી આજ્ઞા સંસારને માટે થાય છે.”
*
વળી સંબેધ સિત્તરી પ્રકરણમાં પણ કહ્યું છે કે—
"आणाई तवी आणाइ संजमो तह य दाणामाणाए । रह धर्मो पलालपूलुव्व'
પકિદ્દારૂ ॥”
જ
અર્થાત્~‘ભગવાનની આજ્ઞાનું પાલન -પાલન ‘ કરવામાં તપ છે, ‘આજ્ઞામાં જ સંયમ છે અને આજ્ઞામાં જ દાન છે. આજ્ઞા રહિત એવા જે ધમ તે ઘાસના પૂળા સમાન છે. અર્થાત્ ઘાસ પૂળા જે અસાર છે તેમ આજ્ઞા વગરનાં ધર્મ પણ નિષ્ફળ જાય છે,”, "आणाखंडणकारी जइत्रि तिकालमहाविभूईए
पूएइ वीयरायं सव्वंपि निरच्छयं तस्सं ॥"
અર્થાત્
ભગવાનની આજ્ઞાનુ ખ`ડન કરનારા આત્મા, સારામાં સારી સામગ્રીથી, ત્રિકાળ પણ શ્રી જિનેશ્ર્વર દેવની પૂજા કરે તે પણ તે- સઘળું ય નિરર્થક થાય છે.’ આજ્ઞા મુજબ જ કરવુ જોઇએ તે વાતને લૌકિક દૃષ્ટાન્તથી સમજાવે છે કે—
" रन्नो आणाभंगे इक्कु चिय સવ્વનું આળામંી અનંત
होइ निग्गहो लोए । નિશનું દૂડું ।”
1 2
અર્થાત્—આ લેાકમાં, જે રાજયમાં રહેતા હેાવ તે રાજની આજ્ઞાના ભંગ કરવાથી બહુ બહુ તા એકવાર નિગ્રહ-દડ થાય છે. પરન્તુ શ્રી સ`જ્ઞ ભગવતાની આજ્ઞાને ભંગ કરવાથી તેા અન તીવાર નિગ્રહ થાય છે. અર્થાત્ સંખ્યાત, અસ`ખ્યાત યાવત અન'તા ભવા સુધી દુર્ગતિમાં ભટકવુ પડે છે.”
વળી ષષ્ટિશતક ગ્રન્થમાં કહ્યું છે કે—
4
" कि चंपि धम्मकिचं भूयमणुग्गह रहियं
માટે કલ્યાણુના અથી જીવાએ, શ્રી જિનેશ્વરદેવની પૂજા પ્રમુખ સઘળુંય ધર્માંકૃત્ય શ્રી જિનેન્દ્રોની આજ્ઞા મુજબ જ કરવુ જોઇએ. કારણ કે જગતના પ્રાણીઓની દયારહિત એવુ' જે ધમ કૃત્ય તે આજ્ઞાના ભગ હાવાથી દુ:ખદાયક છે.
पूआपमुहं जिणिद आणाए । आणाभंगाउ ુવાય ।।”