Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- --- -- ------ --- = -=-= શાસ્ત્ર અને સ્વચ્છંદતા બાખડે છે ત્યારે....
–શ્રી સંજય
મલાનક નામનું ગામ.
પિતાની આંખને ઠાર હતા. તેમાં એક સરસ મજાને નદીને કિનારે.
કમબખ્ત શેરડીની વાડી તેને ભટકાય ગઈ. અને ત્યાં ઘટાદાર વડલાનું એક વૃક્ષ વાડીને જોતાં જ તેની આંખ તોફાને ચડી.
આવી સુંદર જગ્યાએ કુટિર બાંધીને એ તે સીધી વાડીની શેરડી ઉપર જઈને એક સન્યાસી રહેતે હતે
ચેટી. ત્યાંથી પાછા ફરવાનું નામ જ લેતી નામ એનું નિત્સંગ.
નથી. સન્યાસી એને સમજાવવાને જ્યાં માથે મોટી મોટી જટા રાખે.
પ્રયાસ કરે છે ત્યાં જીભે પણ પોતાનું પિતા દાઢી મૂછ પણ ખાસ્સાં વધી ગયેલા. મકાઢ્યુંએણે પાણી છોડવાની શરૂઆત
કરી દીધી. હવે તો છેલી ઉંમરે પહોંચી ગયે એટલે બધા વાળ પણ સફેદ દૂધ જેવા
અને.અંતે સન્યાસી, જીભે છોડેલા લાગે. પહેલી જ નજરે સન્યાસી કોઇને પાણીના પુરમાં તણાય ગયા. પણ ગમી જાય તેવી ભવ્ય આકૃતિ ધરા
વાડીના માલીક પાસે શેરડી માંગવા વતો હતો.
જાય તે મળે જ, એવી કઈ ખાતરી ન પિતાની છેલ્લી ઉંમરને આંખ સામે
હતી. અને કઈ આપે નહિ ત્યાં સુધી ચીજ
લેવી નહિ. એવી પોતાની પ્રતિજ્ઞા હતી. બને રાખીને તેણે નિર્ણય કર્યો કે આખી જીંદગી તે ગમે તેમ ગઈ, પણ હવે છેલલી ઉંમરે
બાજુ મુશ્કેલી ઉભી થઈ. હવે શું કરવું ? બાજી સુધારી લેવી છે. કેઈની તણખલા
સન્યાસીની પેળી દાઢી એની મદદ જેવી ચીજ પણ તેને પુછયાં વિના કે તેના
આવી. ઘણું તડકાછાંયા જોઈને બેબી આપ્યા વિના લેવી નહિ.”
થયેલી દાઢીએ મગજમાં ઝબકારે કર્યો.
એક સુંદર યોજનાએ એના મનમાં આકાર મને મન તેણે આ નિર્ણય કર્યો.
લીધે. જનાને અમલમાં મુકતાં તેણે આ નિયમને તે દઢતા પૂર્વક વળગી વાડીને કહ્યું :
વાડી રે વાડી દિવસે પસાર થતાં રહ્યાં પણ તેને
પણ વાડી એને જવાબ આપવાના જરાય વધે આવ્યું નહિ
મુડમાં ન હતી. તેણે કઈ જવાબ ન એક દિવસની વાત છે.
આપ્યો. એટલે આ સત્યવાદી શાહુકારે વાડી તે સન્યાસી ગામની બહાર આંટો મારવા વતી જવાબ વાળ્યો : નીકળ્યું હતું. કુદરતની લીલાં જે તે શું કહે છે સન્યાસી.”,
રહ્યો