Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શ સન (અઠવાડિક) બહુ નજીકના ભવિષ્યમાં કદાચ એવું પણ ભાષા પ્રત્યેની ઉભી થયેલી ભયંકર ઉપેક્ષાની જોવા મળશે કે, જન્મ ગુજરાતી બાળકને વાત વળી કઈ વાર જોઈશું.) આ સ્થિતિમાં એના વગશિક્ષક સમજાવતા હોય કે “ગુજ- ધાર્મિક સૂત્રોના ઉજજવળ ભાવિ માટે રાત રાજ્યના નાગરિકે ગુજરાતી નામની “ગોટપીટ ની માહિનીમાંથી જેને જલદી લિપીમાં પોતાને લેખન વ્યવહાર ચલાવે છે.” બહાર નહિ આવે તે ભાવિ ચિત્ર ચિંતા
અંગ્રેજીભાષા એવી કિલષ્ટભાષા છે કે જનક હશે જ એ નિઃશંક વાત છે. એમાં અનિયમિતતાને પાર નથી. અંગ્રેજી
– વનરાજી – એ”ને ઉચ્ચાર “અ” પણ થઈ શકે, “આ” વાચ: ફલ પ્રીતિકર નારાણામ્ ! મનુપણ થઈ શકે, “એ” પણ થઈ શકે છે. એના મનને પ્રીતિકર લાગવું એ વાણું તેમાંય સંસ્કૃતભાષાને અંગેજી લિપીબધ ઉચ્ચારણનું ફલ છે. કરવી હોય તે ઉંટના અઢાર વાંકા જેવી
–એક સુભાષિત પંક્તિ. સ્થિતિનું નિર્માળુ થાય છે. (સંસ્કૃત-પ્રાકૃત
નવા થતા ગ્રાહકોને નમ્ર વિનંતિ જૈન શાસનના નવા થતા ગ્રાહકોને જણાવવાનું કે આપનું લવાજમ મોડું ભરાતા થેડીક મુશ્કેલી આપને પડશે.
કારણ અગાઉથી ૨-૩ સેટના સરનામાના રેપર પ્રેસમાં મેકલાય ગયા હોય તેથી એ અંકે મોડા મળવા સંભવ છે. તેમજ પિસ્ટમાં પણ અંકે ૮ દિવસ પડયા રહે છે અને અમને પણ મોડા મળે છે. જેથી થોડીક અગવડ ભોગવી લેવા વિનંતિ.
અંકે મલ્યા ન હોય તો ૧૫ દહાડા બાદ જણાવવું જેથી અંક મોકલી અપાશે.
-સંપાદક
પૂ. મુનિરાજ શ્રી મુક્તિધનવિજયજી મ. તથા પૂ. મુનિરાજ શ્રી પુન્યધન વિજયજી મ. ના ઉપદેશથી બારેજ-૩૮ર૪રપ [અમદાવાદ]ના
શુભેચ્છકે શાહ ચંદુલાલ પટલાલ મુ. બારેજા શાહ કાંતિલાલ સકરચંદ મુ. બારેજા શાહ અમરતલાલ પોપટલાલ, બારેજા | શાહ મુમતીભાઈ માણેકલાલ, બારેજા શાહ લાલચંદ પિપટલાલ મુ. બારેજ શાહ ભેગીલાલ રતીલાલ મુ. બારેજા શાહ સુબોધચંદ્ર રતીલાલ મુ. બારેજા | શાહ જીવણલાલ દેવચંદ મુ. બારેજા