Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
dee
0 0
0
0
0
0
0
.
0 0 ૦
0
0.
0
0 0
0
શ્રી જૈન શાસન (અઠવાડિક) coo
0
0
.
-
OL જેને અહિ'સા તેને તપ જોઈએ.
કને કોઇની શરમ નથી. જે જીવ ભૂલ કરે તેને તે ચાંટે.
સુખમાં લહેર કરવી તે પણ એક પ્રમાદ છે. અને પ્રમાદ ખળાત્કારે જીવને દુર્ગાતિમાં એકલનાર છે.
.
Reg. No. G/SEN 84 000404
.
5
પર મ લ
સ્વ. પ. પૂ. આચાય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
0
FIF 0
0
0
ભગવાનનો સાધુ શાસનને જગતમાં ફેલાવનાર છે માટે ઉપકારી છે. પણ જો તે સાધુ Ö ભગવાનના શાસનને નામે પોતાના વિચારો જગતને આપે તેા તેના જેવા જગતના
ઉતાર કાઇ નથી.
0
પાળવી હોય તેને સંયમ જોઈએ અને જેને સયમ ઉજાળવુ હોય
0
292
卐
0
જેને મેક્ષ નથી ગમતા અને સસારજ ગમે છે. અને તે સુખ માટે ધમ કરતા હોય (હું છતાં પણ જો તે એમ કહેતા હોય કે, મને ધમ ગમે છે. તેા તે ખાટું' કહે છે. ( કેમ કે, તેને ધર્મ નથી ગમતા પણ ધર્માંથી મળતુ' સુખ જ ગમે છે.
0
આજે દુનિયામાં તા માયા-ભ્રષા સેવાય છે પણ આજે ભારે દુ:ખદ વાત તો એ છે કે, ધર્માંમાં પણ મોટો ભાગ માયા-મૃષા સેવે છે. કારણ કે તેને ધ કરવા નથી આ અને ધમી ગણાવુ' છે,
05/
આપણા ધર્માંથી આપણા માહ ગભરાય-ઘટે-તે ધસારો, માહ રાજી થાય વધે
તા ધમ ખાટા.
શ્રીનવકાર મહામ ંત્ર સ` પાપનો નાશ કરનાર છે. પરન્તુ જે જીવને પાપના ભય નથી, પાપ મઝેથી કરે છે. તે જીવ શ્રી નવકાર મત્ર મેલે તે તેના પાપના નાશ શી
રીતે થાય ?
poooooooooooooooooooo
0
0
0
0
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ (લાખાબાવળ) શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ ફોન : ૨૪૫૪૬
f
ક્લાર
કોલા