Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જહાહા જ કરવા જઇ રહયા O મારા ગુરુદેવ-એક અંગત અનુભૂતિ છે
-પૂ. મુનિરાજશ્રી હિતરુચિ વિજયજી મહારાજ. હર હ ર
- - - - - - - જે અષાઢ વદ ચૌદશની સવારે મારે પધારનાર એ મહાપુરૂષ જીવનમાં છેલ્લી જન્મ થયેલ એ જ અષાઢ વદ ચૌદશની વાર પાટ પર પધારી છેલ્લી વડી દીક્ષા પણ સવારે ગુરૂદેવને સ્વર્ગવાસ થાય એને કે આપતા ગયા અને એટલું અધુરૂં હોય તેમ અજીબોગરીબ ઋણાનુબંધ કહીશું ? મને દીક્ષા પછીની જેગની જે આવશ્યક ક્રિયાઓ કઈ પૂછે કે તમારા જીવનનું સૌથી સદ્દભાગી હોય છે તેને છેલ્લો દિવસ જે અષાઢ વદ વર્ષ કયું કે જેમાં તમારા જીવનની સૌથી ચૌદશે હતે તે દિવસ સુધી જાણે કે આનંદદાયક ઘટના ઘટી હેય અને બીજું આયુષ્ય લંબાવી ગદ્દવહન પણ પૂરા કેઈ વ્યકિત એમ પૂછે કે તમારા જીવનનું કરાવતા ગયા ! અકારણુ-વત્સલ એ વિભૂસૌથી દુર્ભાગી વર્ષ કયું કે જેમાં તમારા વિના એકથી ચડિયાતા એક ઉપકારનું જીવનને સૌથી દુઃખદાયક બનાવ બન્ય કૃતજ્ઞભાવે સ્મરણ કરીએ તે આંખ આંસુથી હોય તે મારે કદાચ બંને પ્રશ્નોને જવાબ ઉભરાયા વિના રહેતી નથી. એક જ શબ્દમાં આપવું પડે, વીર વિક્ર
(વિ. સં. ૧૯૯૬૯) ની સાલમાં દીક્ષા મની ૨૦૪૭ ની સાલ મારા જીવનની ચરમ
ગ્રહણ કરી "૭૮ માં પ્રથમ શિષ્યને દીક્ષા આનંદની પળે લઈને આવી કે જે વર્ષે–
આપનાર એ ગુરૂદેવ ! આપ એવા તે કેવા જગત જેની પાછળ ગાંડું છે તેવા સઘળાયે વૈભવ-વિલાસને ત્યાગ કરી ફકીરાઈની
ન્યાયી કે પ્રથમ શિષ્યને જેટલા વર્ષની
નિશ્રા આપી એટલા દિવસની નિશ્રા આપવા ચાદર ઓઢી લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
લાયક પણ અંતિમ શિષ્યને ન ગણું ૬૯ પણ ત્યારે થોડી જ ખબર હતી કે જે
દિવસના નિરાધાર શા” બાળકને છોડી આંકડામાં રહેલા અંકે ને સરવાળે નવના
મહાપ્રયાણ કરી ગયા ! આપના ગુરૂદેવ શુકનિયાળ ગણાતા આંકડામાં પરિણમે છે
આપને ભણાવવા માટે પોતે જાત-ભાતની એવા ૧૧૭ મા શિષ્ય બનવાનું સૌભાગ્ય
ચીજવસ્તુઓના ત્યાગને અભિગ્રહ કરતા જે ગુરૂદેવના વરદ હસ્તે પ્રાપ્ત થાય છે તે
એવું ખુદ આપના શ્રીમુખે સાંભળેલ પણ જ ગુરૂદેવનાં વિરહવેળાનાં ગુણગાન એ જ આપની અંતિમ બિમારીમાં આપના પુણ્યસરદાર પટેલ સ્ટેડિયમમાં ગાવાનાં આવશે ! સરળ
દેહે નિરામયતાની પ્રાપ્તિ નિમિત્તે જયારે ત્રણ સેંકડોને શિષ્ય-પ્રશિષ્ય બનાવનાર એ
વર્ષમાં–ગુર્વાસા મળે તે ૧૧ અંગનું વાંચન મહાપુરૂષે ચરમશિષ્ય તરીકેનો કળશ ઢળ્યા કરી લઈ તે ન બને તે કાંઈક ત્યાગનો ૮૦ વર્ષની સુદીર્ઘ કારકીર્દિમાં ૩૦,૦૦૦ સંકલ્પ કર્યો ત્યારે સપને ય કલ્પના નહોતી થી યે વધુ વાર પ્રવચનની પાટ પર અમને આ રીતે ભણતા-સ્વાધ્યાય કરતા