Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તા. ૨૭-૮-૯૧ વર્ષ ૪ અંક ૩-૪
: ૨૩૧
વી. એસ. હોસ્પીટલ, ટાઉન હોલ, એલિસ- અશોક ભટ્ટ અને ભાજપના નગરસેવક હરેન બ્રિજ, ભદ્ર, પ્રેમાભાઈ હેલ, ત્રણ દરવાજા, પંડયા સહિત શહેરના અનેક અગ્રણીઓએ પાનકેર નાકા, ફુવારા, મહાવીર સ્વામી કાળધર્મ પામેલા આ જૈનાચાર્યને અંજલિ દેરાસર, કાલુપુર ટંકશાળ, જ્ઞાનમંદિર, આપી હતી. રિલીફ રોડ, ધના સથાની પિોળ, ઘીકાંટા, હનર શિના આદરણીય શર વિજય ચાર રસ્તા, દિલહી ચકલા, દિલ્હી દરવાજા, રામચંદ્રસૂરીશ્વરજીનાં અંતિમ દર્શનાર્થે શાહપુર, ગાંધીબ્રિજ, ઈનકમટેકસ, ઉસ્માન- ઉમટી પડેલા શ્રાવકે એ જેન જયતિ શાસપુરા શાંતિનગર, વાડજ, ગાંધી આશ્રમ, નમને નાદ ગુંજતે કર્યો હતે. કેશવનગર, પાવર હાઉસ, સાબરમતી,
- દિવંગત જૈનાચાર્યની શનિવારે પાલખી ધર્મનગર, રામનગર ચોક, સત્યનારાયણ ” નીકળવાની હોવાથી અમદાવાદના વેપારી સેસાયટી, શ્રી પુખરાજ રાયચંદ ભવન થઈને
મહાજને પોતાને કામધંધે બંધ રાખશે. તેમની પાલખીને અગ્નિસંસ્કારના સ્થળે લઈ જવામાં આવશે.
રાજ્યપાલ સ્વરૂપસિંહે તેમને અંજલિ વિજય રામચંદ્રસૂરીશ્વરજીના અગ્નિ
આપતાં જણાવ્યું હતું કે જેન સાધુ
સાધ્વીઓ અને શ્રાવકે જ નહિં પણ બહુસંસ્કાર કરવા માટેના સ્થળની જમીન
જન સમાજને વિદ્વાન અને તપસ્વી સંતની તાબડતોબ ખરીદવામાં આવી છે. તેમને પાર્થિવદેહ ભાવિકેનાં દર્શન માટે રાખવામાં
બેટ ખુબ જ સાલશે. તેમનું પ્રેરણાત્મક આવ્યું છે. આ બંગલા પર શનિવારે સવારે
જીવન સમાજ માટે દિશા સૂચક બની રહેશે. આઠ વાગ્યે તેમના અગ્નિસંસ્કાર વિધિની | મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલે જણઉછામણ બેલાશે. કેસર અને તિલકની વ્યું હતું કે સમગ્ર સમાજને બહુશ્રત શુકવારે બેલાયેલી ઉછામણી પાંચ લાખ વિદ્વાનની બેટ સાલશે. સામાજિક શ્રેય રૂપિયાથી વધુની થઈ હોવાનું જાણવા મળે છે. માટે સ્વર્ગસ્થ આચાર્યના જીવનની સુવાસ
અમદાવાદ તેમ જ આસપાસનાં આપણું ઉદર્વગામી જીવન માટે પ્રેરણારૂપ બજારેએ સદગત જૈનાચાર્યના માનમાં બનતી ૨હેશે. શુક્રવારે બંધ પાળ્યું હતું. અમદાવાદનું ભાજપના સિનિયર નેતા અને ગાંધીશેરબજાર પણ તેમના માનમાં બંધ રહ્યું નગરના સંસદસભ્ય લાલ કિશન અડવાનીએ હતું. એલિસબ્રિજ અને પાલડી વિસ્તારમાં કહ્યું હતું કે સમસ્ત જૈન સંઘને મોભ આવેલી ઘણી શાળાઓએ શુક્રવારે વિદ્યાથી તુટી પડયે હતે. વિશ્વભરના લાખે જેને ઓને વહેલી રજા આપી દીધી હતી. અને જૈનેતરોના હૃદયમાં તેમનું વિશેષ
રાજ્યના આરોગ્ય ખાતાના પ્રધાન સ્થાન હતું. આ જૈનાચાર્યના આદર્શ બાબુભાઈ વાસણવાળા, ભાજપના ધારાસભ્ય ભરેલા જીવનમાંથી પ્રેરણા લઈને પિતાના