Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ હાલ હ હ હ હ હ હ હ હ મારા બ્રાન્તિ ટળે તે સાચી શાંતિ મળે !
– દર્શક જ હા હા હા હા હા હા હા હ૦-
આ જગતમાં જેમ સંસાર માગ અના- ક્રિયાઓમાં જલ્દી જોડી શકાય છે કેમકે, દિથી ચાલે છે તેમ મેક્ષમાગ પણ અના- તેમાં બહ ગુમાવવાનું હતું નથી અને દિથી ચાલે છે. જેઓને સંસાર ગમે “ધમીને ઈલકાબ પ્રાપ્ત થાય છે ! એટલે સંસારની પુષ્ટિ થાય સંસાર લીલે
- જ્યારે શ્રી વીતરાગદેવને ધમ કષ્ટ છમ બની રહે તેવી ઈચ્છા રહે તે સાધ્ય અને પરિણામે સુખદાદી છે. તે ધર્મ સ્વાભાવિક છે તેથી જ જગતમાં ધર્મ
સદ્દગુરુના મુખેથી સમજી સમજીને કરવામાં અને અધર્મનું, સત્ય અને અસત્યનું યુદ્ધ આવે તો આત્માને અહીં પણ સાચી કાયમ માટે ચાલું છે.
શાંતિ-સમાધિને અનુભવ થાય છે. ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ જે ધર્મ બાકી ધર્મના મર્મને સમજવામાં ન આવે બતાવ્યું છે તે સર્વથા નિર્દોષ છે તેમાં અને ગતાનુગતિથી ધર્મ કરવામાં આવે એક પણ દોષ કાઢવા કેઈ જ શકિતમાન તે તે ધર્મ જ અધર્મને સગેમ, ઈ બને છે. નથી. કારણ કે, જેઓએ રાગ-દ્વેષ, મોહ શ્રી જૈનશાસન જેવું નિષ્પક્ષ શાસન અને અજ્ઞાનને જીતી લીધા છે તેઓને ખોટું આ જગતમાં એક પણ નથી. આ શાસબોલવાનું કઈ જ કારણ નથી જે ઓ શત્રુ નમાં તે જે આત્મા ભૂલ કરે, તે ગમે અને મિત્ર ઉપર, પણ સમામ દૃષ્ટિને રાખ- તેટલે મોટે હોય તે તેને ય સજા થાય જ. નારા છે. કેઈ ગાળ દે તેથી ગુસ્સે થઈને છે-તે ભૂલને ફળ બેધડક રીતે ભોગવવા જ શાપ આપતા નથી કે કેઈ અવર્ણનીય પડે તેમાં કેઈનય બચાવ ચાલતે જ પૂજા કરે તે પ્રસન્ન થઈને ‘વરદાન આપતા નથી. જેના શાસનમાં આપણે સૌ નથી તેવા શ્રી વીતરાગ દેને, સો કેઈ , આરાધના કરી રહ્યા છીએ તે ભગવાન શ્રી સાચું કલ્યાણ સાધે તે જ ભાવના હોય છે. મહાવીર સ્વામિ પરમામાના આત્માએ,ત્રિપૃષ્ઠ
જેઓ રાગ અને દ્વેષને આધીન બનેલા વાસુદેવનાભાવમાં વાસુદેવપણાના મદથી જે જે છે તેઓ ક્ષણવારમાં તુષ્ટ કે રુષ્ટ બને છે. કાર્યો કર્યો તેના ફળ સ્વરૂપે તેઓને પણ સાતમી અને તેથી જ પિતાના મત ઉપર મમત્વ- નરકમાં જવું પડયું તેમ જગતના જાહેર ભાવ રાખે છે તેથી અજ્ઞાનમૂલક એવી ચોગાનમાં આ જ શાસન કહી શકે છે. તેનું સૌ પ્રરૂપણાઓ કરે છે કે જે દેખાવે સુઆરાધ્ય શાસન પ્રેમીઓ ગૌરવ પણ અનુભવે છે કે આવું હોય છે પણ પરિણામે અતિ કટુ ફલને મહાન શાસન પામીને શાસનની શક્ય આપનારી હોય છે સુખેષી લેકેને તેવી આરાધના કરવી પણ શાસનની મલીનતા.