Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ધર્માભિમાન કેળવે !
ઇચ્છનાર
જગત માત્રનુ” એકાંતે ભલુ અને આ સંસાર જે દુ:ખ સ્વરૂપ છે, જેનું ફળ પણ દુઃખ છે અને જે દુ:ખની પરપરાને વધારનારો છે તે અનંતદુ:ખ સ્વરૂપ સંસારથી છૂટી, સૌ કાઇ ભવ્યાત્માએ અનંત સુખના ધામ સ્વરૂપ મેાક્ષ સુખને પામે તે માટે શ્રી જિનેશ્વરદેવાએ આ ધમતી ની સ્થાપના કરી છે.
જેનાથી આ સૌંસાર સાગર તરાય તેને તીથ કહ્યું છે— तीर्यते संसारसागरोऽनेनेति तीर्थम् -
આવુ' તી શ્રી તીય કર પરમાત્માઆએ પ્રરૂપેલુ' પ્રવચન જ છે. તે કયારે પણ નિરાધાર હાતુ જ નથી માટે ચતુર્વિધ શ્રી સા તથા પ્રથમ ગણધર ભગવ'તને પણ તીથ કહેવાય છે.
તે માટે કહ્યું છે કે—
તીથૅ મન્તે ! તિથૅ તિથૅરે તિથૅ ? ગોયમા, अरिहा ताव ( नियमा) तित्थकरे, तित्थं पुण સ્રાવનો સમનસો વઢમાળો વેતિ ।”
ભગવાનની આજ્ઞા મુજબ જીવનારા શ્રી સંઘ પણ તીરૂપ જ છે. અને બાળાÇ ઘુશ્માં' એજ વચનને માનનારા ભવ્યાત્માએને મન તે શ્રી સદ્ય પ્રત્યે ભાવ હય, ભક્તિભાવ હોય તે કહેવુ ન પડે !
આજ્ઞા મુજબ જીવતા શ્રી સંઘનું કેવું બહુમાન કરે, સધ પ્રત્યે તેના હૈયામાં કેવી ભક્તિ ઉછળી રહે તે કહેવુ જરૂરી છે ખરૂ? જેમ પેાતાના હુંયાથી પણ પ્રિય
કેવા પૂજય કયારે પણ
શ્રી ગુણગ્દશી
વ્યક્તિ હૈાય તે તેના માટે શું શું કરવાના મનારથા જન્મે છે તે સૌના અનુભવસિદ્ધની વાત છે. પેાતાના પ્રાણ પણ સમર્પિત કરવા તે તૈયાર રહે છે. તા જેઆને ભગવાનના શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞાની તારકતા સમજાઈ ગઈ છે, આજ્ઞા વિના આ સસારથી તારનારા કાઈ જ નથી તેવા હાર્દિક નિશ્ચય થયા છે, આજ્ઞા વિના આ જગતમાં કાઈજ સાચેા આધાર નથી તેવા નિ ય થઈ ગયા છે તેવા આત્મા આજ્ઞાથી વિપરીત જરાપણુ થાય તા હુંયાથી કપી ઊઠે છે, પૂરેપૂરી આજ્ઞા નથી પળાતી તેનું દુ:ખ અનુભવે છે અને જેટલી આજ્ઞા પળાય તેના રેશમાંચ અનુભવે છે અને એવા સુદર દિવસ કયારે આવે કે હું સંપૂર્ણ આજ્ઞાના પાલક થાઉં તેવી મનેાહર ભાવના ભાવે છે અને આજ્ઞા વિરુદ્ધ જાણી જોઇને જે જીવા કરતા હાય છે તેમને સમતવવા પણ પ્રયત્ન કરે છે અને સમજાવવા છતાં ય કાળબળના પ્રતાપે તેવા જીવા ન જ માને તે તેમના પ્રત્યે પણ હહૈયામાં કરૂણા ભાવના ભાવે છે. તેવા આત્માએ આજ્ઞા માટે ફના થવા પણ તૈયાર હાય છે, તેવા જ જીવાથી આ શાસન ચાલ્યું છે અને ચાલવાનુ છે. બાકી માત્ર વાર્તાના વડા કરનારા તેા શાસનના દાડા ઉઠાડનારા છે. તેવા તા તકસાધુની જેમ માત્ર પેાતાના સ્વાર્થ ને જ જુએ છે અને પરમાથી આશ્રયે આવનારાનું પણ નિક
દન કાઢનારા છે.
( જુએ અનુ. પાન ૩૦૦ ઉપર)