Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વિર્સ [ઝાઈ
ઘારી.
4 ts A )
I ! /
(7મો ૪૩વસાણ તાયરાi સમાડું. મહાવીર પf7qસાપો
શwwજ અને # # a.
fil| માણ]
સવિ જીવ કર્યું
જેઠrsઈ
શાસન રસી
जयति समस्तव स्तुपर्याय विचारायास्ततीर्थिक, विहितैकैक तीर्थनयवादसमूहवशात्प्रतिष्ठितम् । बहुविधभङ्गि सिद्धसिद्धान्तविधूनितमलमलीमसं ; तीर्थमनादिनिधनगतमनुपममादिनतं जिनेश्वरैः ।। | પરમતારક શ્રી જિનેશ્વરદેવાથી શરૂઆતમાં નમકાર કરાયેલુ', જેની સરખામણી બીજી કોઈ વસ્તુ સાથે થઈ શકે તેમ નથી તેથી અનુપમ, જેની આદિ પણ નથી અને અંત પણ નથી માટે અનાદિ અને અન'તુ, અનેક પ્રકારની અપેક્ષાએથી સિદ્ધ એવા સિદ્ધાતો દ્વારા પાપરૂપમલને નાશ કરનારુ', વિહિત કરાયેલા એક તીર્થના નય વાદના સમુહ ના વશથી પ્રતિષ્ઠાને પામેલ' અર્થાન વિશ્વમાં ફેલાયેલા સધળા સુંદર વિચારોની ઉત્પત્તિભૂમિ અને તેથી જ સમસ્ત વસ્તુઓના સમસ્ત પર્યાયાના વિચારથી સર્વ તીથિ. કેને અપાસ્ત કરનારૂ આ તીથ—આ શાસન જય પામે છે. તે
લવાજમ વાર્ષિક | શ્રી જૈન શાસન ફાર્યાલય દેશમાં રૂા. ૪૦
'શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટા FOREIGN AIR. 300
જામનગર ડEA150
'(સૌરાષ્ટ્ર) 1ND1A- PIN-361005
લવાજમ અાજીવન દેશમાં રૂા.૪૦૦. FOREIGN AIR.3000
» SEA.1500