Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અમદાવાદ બીરાજતા જૈનમુનિ આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની ચિંતાજનક બનેલી તબીયત
અમદાવાદ ખાતે બીરાજતા જેનમૂનિ રાજ સાહેબે ૧૭ વર્ષની યુવાન વયે જૈન પરમશાસન પ્રભાવક યુગ પુરૂષ આચાર્ય દેવ ભાગવતી દીક્ષા અંગીકાર કર્યા બાદ ૭૫ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ વર્ષ સુદીર્ઘ સંયમ પર્યાય પર વર્ષને અતિસાહેબની તબીયત આજ સવારથી વધુ દીઘ આચાર્યપદ પર્યાય પૂર્ણ કરેલ છે. નરમ અને ચિંતાજનક બનતા તેમના હજારે પૂજ્ય મહારાજ સાહેબની તબીયત અનુયાયીઓમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી થોડા સમય પહેલા નરમ બની હતી તે ગઈ છે.
પછી ડેકરની સારવારથી સારું થઈ ગયું ૯૬ વર્ષની જૈફ વયના મહારાજ સાહેબ હતું. બની નાડીના ધબકારા આજ સવારથી પરંતુ છેલ્લા બે દિવસથી ફરી મહારાજ ઓછા થતા અને હૃદયમાં તકલીફ ઉભી સાહેબની તબીયતે ઉથલે માર્યો છે. અને થતા તેમની તબીયત ગંભીર બની રહી છે. આજે સવારે તેમની તબીયત ગંભીર બની
છેલ્લા બે દિવસથી આચાર્યદેવ શ્રીમદ ગઈ હતી. વિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબે પૂજ્ય મહારાજ સાહેબ અત્યારે ખોરાક બની તબીયત ફરી વધુ ગંભીર બનતા તેઓ કે પ્રવાહી પણ લઈ શકતા નથી. સાબરમતી ખાતેના ઉપાશ્રયમાં બીરાજમાન
રાત્રે ૧૧ વાગ્યે હતા ત્યાંથી બે દિવસથી પાલડી ખાતે પરિ.
રાત્રે ૧૧ વાગ્યે અમદાવાદથી મળતા મલ રેલવે ક્રોસીંગ બાજુના “દર્શન” બંગ
એહવાલ મુજબ મહારાજ સાહેબની તબીલામાં વધુ સારી સારવાર માટે લવાયા છે.
યતમા કેઈ સુધારો નથી અને હાલત ડોકટર અને વૈધરાજોની પેનલ ખડેપગે
ચિંતાજનક છે. મહારાજ સાહેબની સારવાર માટે કાર્ય.
મહારાજ સાહેબને બે દિવસ પહેલા ૨ત છે.
સાબરમતી ઉપાશ્રયેથી દર્શન બંગલામાં મહારાજ સાહેબની તબીયત ગંભીર
એકસ-રે માટે લવાયા હતા બાદ આજ બન્યાના સમાચાર જાણ આજે ત્રણ હજા
સવારે ૮-૩૦ વાગ્યે તેમની તબીયત ખૂબ રથી વધુ તેમના અનુયાયીઓ તેમના દર્શન લથડી હતી અને તાકીદની સારવાર થતા માટે અમદાવાદ દેડી આવ્યા હતા. થોડી સુધરી હતી.
વર્ષની દીર્ઘ વયના જેફ આચાર્ય. બાદ મહારાજ સાહેબની તબીયત દેવ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહા- આજે આખો દિવસ અપ-ડાઉન થતી રહી
૬
છે,