Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સો સોનાર્યા મોપે ?
હતો એ પાપભીરુ કરે
છે. પાપના અખાડાને ધંધે પણ તેઓ તેનું નામ હતું સુલસ ! તેને બાપ મજેથી શિખવાડે છે. પાસે બેસાડી તે હતે પાંચસે પાડા મારનાર કસાઈ ! અંગેની ખાસ ટ્રેનીગ પણ આપે છે, સાચું– તેના બાપને લકે કાલસીરિક તરીકે પુકા- ખોટું કઈ રીતે બોલવું. કરવું તે પણ અંદર ૨તા હતા !
રેડયા વગર રહેતા નથી. કાંઈક પૂર્વભવના સંસ્કાર લઈને એકાએક પિતા કાલસૌરિક બિમાર આવેલ સુલસ ખરેખર ધર્માત્મા હતો. પડી ગયા. શરીરના સાડા ત્રણ કરોડ પાપ કતાં. તેનું હૈયું અને હાથ કંપતા
રૂવાડામાં અસહ્ય વેદના શરૂ થઈ ગઈ. નરહતા. કે જાણે પૂર્વ કેઈ પાપે આવા કની કભીમાં સેકતે હોય તેવી લાય પાપભીરૂ આત્માને જન્મ આ કસાઈના આખા શરીરે બળવા લાગી. કૂતરાથીય ઘરમાં થઈ ગયે.
ભૂંડા હાલે રિબાઈ રિબાઈને આયુષ્ય પૂર્ણ કર્મની વિચિત્રતા કેવી છે ? ધર્માત્મા કર્યું. હજી તે પાર્થિવ દેહ ત્યાં ને ત્યાં જ ગણાતા માનવીને કયાંથી કયાંય ઉચકીને પડ્યું હતું ને એને આત્મારામ સાતમી મુદ્ધ દેતાં કર્મ સતા શરમ નથી રાખતી. નારકની કુંભમાં ચીસે નાખતે થઈ ગયા. આવા અનેક દ્રષ્ટાંતે સાંભળવા મળે છે, કાલ સૌરિકના દેહને ઠાકઠીક કરી ધર્માત્મા ગણતો સુલસ વેદિયા તરીકે ઠાઠડીમાં બાવ્યો નારી શેરી લગી વળાવા પંકાવવા લાગ્યું.
આવી. સુલસે અગ્નિ મુકી મરણવિધિ પૂરી સુસ યુવાનીના ઉમરે આવી ઊભું કરી. દસ દિવસ લગી રોઈ રોઈને સવેએ રહ્યો. તેના પિતાશ્રી તેને કસાઈના ધંધામાં વિચાર મુક, પરિવાર ભેગે થઈ, મેટાપ્રવીણ બનાવવા મહેનત કરવા લાગ્યા, ભાઈ સુલસને કહેવા લાગ્યાં “બાપના વંધે પરંતુ યુવાન સુલ વિપરીત માર્ગે વળવા બેસી જાવ.” સુલસે પિતાની ના મરજી લાગ્યા. ઘરના સર્વેને આ વાતનું દુઃખ બતાવી. સહુ ફેરવી-ફેરવીને આ જ વાત હતું. સુલસ પિતાનું કહ્યું માનતે નથી કરવા લાગ્યા, પરંતુ સુલસે સ્પષ્ટ ના પાડી કારણ કે તેને કસાઈને ધંધે કેઈ કાળે દીધી. તે એક જ વાત કરતે હતે “મારે કર ન હતે.
બાપના કૂવે ડુબી મરવું નથી. આ વાત આજને બાપ તે હોંશે હોંશે પોતાના ઉપર તે મકકમ હતે. દિકરાને પોતાના ધંધામાં પાવરધે બનાવે પાપને અખાડે કેણ સંભાળવા