Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કરો અને બાર મહિનામાં ગમે ત્યારે સંવત્સરી પ્રતિક્રમણ કરે, પરંતુ ત્યાં એવું સ્પષ્ટ છે. કે ફરમાવ્યું કે ચૌદશે પાક્ષિક, અષાઢ, કાર્તિક અને ફાગુન સુદની ચૌદશે માસી અને તે છે ભાદરવા સુદ ૪ થા સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું જોઇએ.
આ સંવત્સરી મહાપર્વ પૂર્વે ભાદરવા સુદ પંચમીનું હતું. પરંતુ, ભગવાન શ્રી ! ૨ મહાવીર પ્રભુના નિર્વાણ બાદ કેટલાક વર્ષો–“મારા નિર્વાણ પછી અમુક વર્ષે સાતવાહન 8 રાજાની વિનંતીથી શ્રી કાલિકાચાર્ય પંચમીની સંવત્સરી સુદ ચોથમાં પ્રવર્તાવશે અને » સકળ શ્રી સંઘ તેને માન્ય કરશે” એવા ભગવાનના વચનને યાદ કરીને રાજાની વિનંR તિથી, શ્રી કલ્પસૂત્રના “નો જે q તે રદ ૩વાયાવિત્ત' એ આગમ-વચન 4 સુદ છઠ્ઠ પ્રવર્તાવવામાં બાધક બનતું હોવાથી સુદ છઠ્ઠ ન કરતાં ‘અંતરાવી હૈ કqç'
એ આગમવચન અનુસાર શ્રી કાલિકાચાર્ય ભગવંતે સુદ ચોથ પ્રવર્તાવી. ત્યારથી સકલ છે. 8 શ્રી સંઘ સુદ ચોથની આરાધના કરે છે. હવે એજ “ની સે વપૂર્..” એ શાસ્ત્ર છે વચનના આધારે, શ્રી કાલિકાચાર્ય મહારાજા પછી અદ્યાપિ પર્યત અનેક ધુરંધર સૂરિપુરંદરે થઈ ગયા છતાં, કોઈપણ મહાપુરૂષે તે એથની પાંચમ કરવાને વિચાર છે સુદ્ધાં કર્યો નથી.
આથી એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જેમ રતનવીની આરાધના ભગવાનની આજ્ઞા મુજબ કરવાની છે તેમ અમુક અમુક આરાધના તે તે નિયત દિવ. સોમાં કરવાની શાસ્ત્ર ફરમાવી તે તે રીતે જ, તે દિવસમાં કરવી જોઈએ એમાં જ ભગવાનના વચનને આદર છે, પરંતુ તે માટે-ગમે ત્યારે કરો, આને માટે નકામી
ચર્ચા ન કરે, એમાં શાસ્ત્રની વાત વચ્ચે લાવવી એ હાસ્યાસ્પદ છે આવું અજ્ઞાનતાથી 8 કે જ્ઞાનના મિથ્યા ઘમંડથી જેઓ બેલી રહ્યા છે, તેઓ ખરેખર શાસ્ત્રના વચનને ૨ અનાદર કરી મહાપુરૂની ભારેમાં ભારે આશતના કરી રહ્યા છે. માટે કોઈપણ સુજને છે { આવી ઉન્માર્ગ પ્રપણાના દોષમાં ન પડે એ જ આટલું પ્રાસંગિક જણાવવા પાછળને 8
આશય છે. અસ્તુછે હવે આપણે મૂળ વાત ઉપર આવીએ– 5 શ્રી જૈનશાસનમાં અનેક પર્વો છે, પરંતુ કર્મના મને ભેદનાર શ્રી પર્યુષણ મહાછે પર્વને પર્વાધિરાજ તરીકે સંબોધાય છે. તે પર્વની આઠ દિવસની આરાધનામાં-પાંચ ? છે કdબે, શક્યતા હોય ત્યાં સુધી વાર્ષિક અગિયાર કર્તવ્ય પૈકીના મોટાભાગનાં કર્તવ્ય, છે પૈધવ્રત, શ્રી કલપસૂત્ર તથા શ્રી બારસાસ્ત્રનું વાંચન-શ્રવણ, દેવસિક, રાત્રિક, ૪ પાક્ષિક અને સાંવત્સરિક પ્રતિક્રમણની આરાધના તેમજ દાન, શીલ, તપ અને ભાવ ધર્મની [ આરાધનને પણ સમાવેશ થઈ જાય છે.