Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તા. ૧૦––૯૧ વષ છે અંક ૩-૪ :
: ૨૬૭
કુલ હવામાં ઉછાળવામાં આવ્યા હતા. બાબુભાઈ વાસણવાળા, શહેરી વિકાસ ગરીબેને અન્નદાન આપવામાં આવ્યું હતું. ખાતાના પ્રધાન શ્રી નરહરી અમીન,
રીગવંત જૈનાચાર્યના અંતિમ દર્શનને શહેરના નગરપતિ શ્રી પ્રફુલ બારોટ, લાભ સમગ્ર સમાજને મળી રહે તે માટે સુધરાઈ સ, શ્રી ચીનુભાઈ શાહ, શ્રી અંતિમયાત્રાને માર્ગ લાંબે રાખવામાં હરેન પંડયા તેમજ રાજ્યભરના જૈન આવ્યું હતું.
- સમાજના આગેવાન અને સાધુસાદેવીએ - આચાર્યશ્રીની પાલખી આજે સવારે ૧૦ આવ્યા હતા. વાગ્યે પરીમલ ક્રોસીંગથી નીકળી હતી અને તાજેતરમાં આચાર્ય શ્રી રામચંદ્ર તે મહાલક્ષ્મી, ચાર રસ્તા, પાલડી, વી. એસ. સૂરીશ્વરજી પાસેથી ૧૭મા શિષ્ય તરીકે હોસ્પીટલ, ટાઉન હેલ, એલીસબ્રીજ, દીક્ષા ગ્રહણ કરનારા મુંબઈના શ્રી અતુલ પ્રેમાબાઈ હોલ પાસેથી પસાર થઈ ત્રણ શાહના કુટુંબીજને મહારાજસાહેબને કાળદરવાજા, પાનકોર નાકા, ગાંધી રોડ, ધર્મ થતા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. મહાવીર સ્વામી દેરાસર, કાળુપુર ટંકશાળ, તેમના કુટુંબીજનોએ જણાવ્યું હતું કે. જ્ઞાનમંદિર, રીલીફ રોડ, ધના સુતરની પિળ, આ અમારા કુટુંબને જ નહીં પરંતુ સમગ્ર ઘીકાંટા, ચાર રસ્તા, દિલ્હી ચકલા, દિલ્હી જેને સઘને ઉડી બેટ પડી છે. સમસ્ત દરવાજ શાપુર, ગાંધી બ્રીજ, ઈનકમટેક્ષ, જેને સમાજને મોભ તૂટી પડ્યો હોય એવી ઉસ્માન પુરા, શાંતિનગર, વાડજ, ગાંધી લાગણી અમે અનુભવી રહ્યા છીએ. આશ્રમ કેશવ નગર, પાવર હાઉસ, સોબર
- આચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ મતી, ધનગર, રામનગર ચેક, સત્ય
સાહેબને જૈન સંઘ પર જબરદસ્ત પ્રભાવ નારાયણ સંસાયટી થઈને પાલખી હતું અને જેન સંઘ પરનું તેઓ અસરકારક સાબરમતીને કિનારે અગ્નિસંસ્કાર સ્થળે
બળ હતા. સત્ય ધર્મની રક્ષા માટે વાદપહોંચી હતી. ભાવિકોની ભીડને કારણે વિવાદ અને વિરોધના વંટોળ વચ્ચે તેઓ પાલખીને અંતિમ સંસ્કાર સ્થળ પર પહોંચતા અડગ અને અડીખમ ઉભા રહ્યા હતા. સાત કલાક લાગ્યા હતા. સુખડની ચિતા પર તેઓ સિદ્ધાંતનિષ્ઠ હતા અને નિર્ધાર આચાર્યશ્રીને અગ્નિસંસ્કાર કરાયા હતા. અને અડગ નિશ્ચય ધરાવતા હતા. મહા
આજે સવારે આચાર્ય મહારાજના જશ્રીએ તમામ ફિરકાઓને એક કરવાના અંતિમ દર્શનાથે ભાજપના રાષ્ટ્રીય નેતા પ્રયાસો કર્યા હતા અને તિથિ ચર્ચા પણ શ્રી લાલકૃષ્ણ અડવાણી આવ્યા હતા ગઈકાલે કરી હતી. અત્યંત સુખી અને શ્રીમંત મહારાજશ્રીના અંતિમ દર્શનાર્થે આવેલા ભકતના ટેળાઓ તેમની આસપાસ કાયમ મહાનુભાવમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વીંટળાયેલા રહેતા હોવા છતાં તેઓ કદી શ્રી ચીમનભાઈ પટેલ, આરોગ્ય પ્રધાન શ્રી કેઈની શેહશરમ રાખતા ન હતા. સાચી