Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
૨
શકા–સમાધાન
-શ્રી દ્વિરેફ શ. આચાર્ય પદવી, વખતે, ઉપ- | પ્રદાન વખતે દીક્ષા પ્રદાન વખતે કે ચતુર્થ છે ધ્યાય, પંન્યાસ, ગણિ પદવી વખતે તેમનું વ્રત પ્રદાન વખતે ચતુર્વિધ સંઘ તરફથી આ જ દીક્ષા વખતે ચોખાથી તે તે મહાન–| અક્ષત વડે તે તે મહાનુભાવને વધાવાય 6 ભાવેને જે વધાવવામાં આવે છે તે તેનું છે તે ખરેખર તે તે મહાનુભાવને અર્પણ 2 હજી બરાબર છે. વળી જે ભાઈ-બહેન | કરાયેલ પદ કે ગ્રહણ કરેલ વતની અનુ{ ચતુથ બ્રહ્મચર્ય વ્રત ઉરચારે છે તેમને | મદના તરીકે વધાવાય છે. તે વ્યકિતને આ શ્રાવક-શ્રાવિકાઓ અકાતથી વધારે છે તે | નહિ પણ તે વ્યકિતએ સ્વીકારેલ ધર્મની છે પણ હજી યોગ્ય લાગે છે. પણ સાધુ- | અનુમોદના નિમિત્તે વધાવાય છે. માટે છે સાધ્વીજી ભગવતે ચતુર્થ વ્રત ઉચરનાર | ચતુર્થ વ્રત ગ્રહણ કરનારને સાધુ-સાદવીજી ગૃહસ્થને વધાવે તે ઉચિત છે ? ભગવંતે અક્ષતથી વધાવે તેમાં કશો વાંધે છે
સ. ધ્યાનમાં રહે કે- કોઈપણ પદવી | જણાતો નથી.
સિદ્ધાંતસાર સમુચ્ચાય
– શ્રી પાંત્તિક જે સાધુ ઉસૂત્રની પ્રરૂપણ કરે તેને જીંદગી સુધી જૈનશાસનની અંદર લે નહિ.
વ્યવસૂત્ર છે મહાવીર પ્રભુના પિતા શ્રાવક હતા
આરા.સત્ર મુનિઓએ વ્યાકરણ સહિત બેલવું તેમ નહિ બલવાથી અશુદ્ધ બેલાય તેથી મૃષાવાદ છે લાગે
પ્રશન વ્યાકરણ ૨ જા૫ ૨ દ્વારમાં ભગવાને અનુકંપાથી ગોશાળાને બચાવ્યું છે
ભગવતી ૧૫ શતક આધાકમી આહારને ખાય અને લુબ્ધ થઈને સમ્યફપ્રકારે તેની આલેચના ન લે તે સર્વ જિનેશ્વરની આજ્ઞારહિત એવું તે આરાધક નહિ પણ મહા વિરાધક થાય છે
દશનશુદ્ધિપ્રકરણ છે સંપૂર્ણ કમને થાય અને જ્ઞાન દર્શન ચારિત્રથી પરિપૂર્ણ હોય તેજ જીવ મેક્ષે જાય.
દશનસપ્તતિકા સામાયિકમાં ઘડી રાખી શકાય છે
નિશિથચૂણિ વંદારવૃતિ છે.