Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક). મુજબનું જ હોઈ શકે. હું આ આજ્ઞાને ગ્રહણ કરવા આપ મેળે મારી વાણી–સત્ય વળગી રહું છું અને છેલલી ક્ષણ સુધી તે સંબંધી પરમાત્માનું શાસન ગ્રહણ કરવા મુજબ જ કરીશ. હવે શું સત્યને વળગી પાંચ-દશ જણ તૈયાર થઈ જાય જ છે. રહે તેને જીદ્દી ગણાય?
મારે શિષ્ય બનાવવા શોધખેળ નથી પ્ર : હાલના દશકાઓમાં આપે કરવી પડતી. પરંતુ દીક્ષા લેવા તૈયાર થનાસૌથી વધુ દીક્ષા આપી છે તેનું કારણ? જેને હું બરાબર ચકાસુ છું. તેમને જેના - પૂજ્યશ્રી જવાબ: વાત સાચી છે. દીક્ષાના આચરણના કડકમાં કડક નિયમની ૨૬-૨૬ દીક્ષાઓ મેં એક સાથે આપી છે. જાણ કરું છું. અહિં સંસાર કરતા કેવું કારણ કે સંસાર ભૂંડો છે. સંસાર પાપ
જુદુ જીવન જીવવું પડશે તેને ખ્યાલ આપું
છું. પાદવિહાર, તપ તપશ્ચર્યા અને અભ્યાસ આચરણ માટે મોકળા મેદાન સમુ છે.
કરવાનું સમજાવું છું. આ પછી જ દીક્ષા માનવ ભવ ફરી ફરી મળતો નથી. માન
આપું છું. છતાં પણ દીક્ષા પછી આચરણ વીને તીર્થંકર પદ પ્રાપ્ત કરવું હોય તે
બરાબર ન લાગે તે ફરી ફરી ધ્યાન દોરુ દીક્ષા જ જરૂરી છે.
છું. મારે કડપ બહુ જ છે. જેથી જેવી પ્ર : બાળ દીક્ષા અંગે આપના તેવી વાત કે આચરણમાં ઘાલમેલ છૂટ-છાટ વિચારો જણ.
હું ચલાવી લેતું નથી. શિષ્યને જાતે હું પૂજયશ્રી જવાબ : બાળ દીક્ષામાં હું માનું અભ્યાસ કરાવું છું. ચાંપતી દેખરેખ પણ છું. કુમળું ઝાડ જેમ વાળે તેમ વળે. બાળ હું રાખું છું. એટલું જ નહિ દરેક શિષ્યની માનવ પર ધાર્મિક સંસ્કાર થતા પૂ. હેમચંદ્ર- જરૂરીયાત આદિનું પણ ધ્યાન રાખું છું. સૂરીશ્વરજી જેવા મહાત્મા ઇતિહાસના પાને પ્ર : અહિં આટઆટલું હોવા છતાં અમર થઈ ગયા. બાળ દિક્ષાને જ્યારે પણ કેટલાંક સાધુઓ આપનાથી દીક્ષા બાદ વિરોધ થતો હતો ત્યારે મેં તે પરંપરા જડા થઈ ગયા છે. અથવા અમકે દીકા ચાલુ રાખવે ઝુંબેશ શરુ કરી હતી. એટલું તોડી પણ છે. તેનું કારણ? જ નહિ મારા પર કોર્ટમાં કેસ પણ થયા પૂજયશ્રી જવાબ : જે જુદા થાય છે. હતા. છતાં પણ મારી રજુઆતને મોટા તેમની વાત જુદી છે. પરંતુ લોકોની મઠામેટા ન્યાયાધિશોએ સમર્થન આપ્યું હતું.
મણથી. કેટલાક સાધુ અથવા દીક્ષા તડેપ્રવ: આપ દર વર્ષે કેટલા જણાને લાએ મારી સામે કાનુની કાર્યવાહી કરી વ્યક્તિઓને દીક્ષા ગ્રહણ કરાવે છે ? અને કેસે પણ ન્યાયાલયમાં કર્યા છે. એક રસતે માટે શું ચકાસણું કરે છે ?
પ્રદ કિસ્સે કહું “મહમદ અલી ઝીણું પૂજ્યશ્રી જવાબ? મારે હાલ શિષ્ય. જ્યારે બેરિસ્ટર તરીકે કોર્ટમાં પ્રેકટીસ પ્રશિષ્યને સાધુસાવી થઈ ૭૦૦ ઉપરાંતનો કરતા હતા ત્યારની વાત છે. મારા એક સમુદાય છે. દર વર્ષે મારી પાસે દીક્ષા સાધુને પૈસાની લાલચ આપી મારી પાસેથી