Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તા. ૨૭-૮-૯૧ વર્ષ ૪ અંક ૩-૪ :
દ,
સાધ્ય ન હોઈ શકે કે જેની પ્રાપ્તિ અસં- શંકા-સમાધાન ભવિત હોય અથવા તે જે ઉત્પત્તિ અને વિનાશયુકત હોય; સાધ્ય એવું પણ ન શકા-દીક્ષા વખતે દીક્ષાર્થીને એ હોઈ શકે કે જેનાથી પોતાની જાતીય| આપ્યા પછી સ્નાન કરાવવા લઈ જવામાં એકતા અને સ્વરૂપની એકતા ન હોય. | આવે છે, તે કાચા ઠંડા પાણીથી સ્નાન
સાય વર્તમાનની વાત છે, માટે | કરાવાય છે તે આ ઉચિત ગણાય? ભવિષ્યની તેને માટેની આશા પ્રમાદ છે;
સમા.-એ આપ્યા પછી દિક્ષાથીને કેમ કે જેનાથી જાતીય અને સ્વરૂપની
| સ્નાન અને તે પણ કાચા પાણીથી કરાવાય એકતા છે, તેનાથી નિત્ય સંબંધ અને
છે. તેમાં કશે વાંધે નથી. કેમ કે હજી આત્મિયતા સવાભાવિક છે.
તેને દીક્ષા અપાઈ નથી. જે દીક્ષા અપાઈ , જેનાથી નિત્ય સંબંધ સ્વત: સિદ્ધ | ગઈ હોય તે તેને સ્નાન જ ન કરાવાય. છે, જેની વિસ્મૃતિ ભલે થઈ જાય, પરંતુ પછી કાચા ઠંડા પાણીને વિચાર જ કરાય તેનાથી દૂર થઈ શકાતું નથી, તેમ તેનાથી | નહિ. પણ હજી તેને માત્ર એ જ ભિન્ન પણ થઈ શકાતું નથી. જેનાથી | અપાયેલ છે. આપણે દૂર થઈ શકતા નથી તથા જેનાથી
મહાપુરૂ પાસેથી એવું સાંભળ્યું છે આપણે ભિન્ન થઈ શકતા નથી, તેનાથી
[ કે-“ખસ ટાઢે પાણીએ ગઈ” આ કહેવત નિરાશ થવું, તેની પ્રાપ્તિ માટે પિતાને |
અનુસારે દીક્ષાર્થીની સંસાર રૂ૫ ખસ ટાઢ અનધિકારી માનવે, અને તેની સાથેની |
પાણીએ કાઢવા રૂપે ઠંડા પાણીથી દીક્ષા આમિયતાને સ્વીકાર ન કર, એ સાધ-| કની પિતાની જ અસાવધાની છે. બીજું
વખતે સ્નાન કરાવાય છે. (અને કાળધર્મ
વખતે પણ ઠંડા પાણીથી સ્નાન કરાવાય કંઈ જ નથી.
છે શરીર રૂપ ખસને ટાઢા પાણીથી કાઢવા એટલા માટે સાધ્ય એ જ છે કે જેની |
| માટે કરવાય છે. આમ સાંભળવા મલ્યું છે.) પ્રાપ્તિ માટે સાધક સર્વદા સ્વાધીન અને સમગ્ર |
શકા–પરાને ગળે સૂક ટેપરૂં છે. સાધ્યને પામીને પછી કંઈ મેળવવાનું |
મેવામાં ગણાય કે નહિ? બાકી રહેતું નથી. કેમ કે સાધ્યની પ્રાપ્તિ સમસ્ત અભાવોને અભાવ કરીને સાધકને
સમા-હા. સૂકા મેવામાં ગણાય છે. આ વાસ્તવિક જીવનથી અભિન કરી દે છે. | પરાને ગોળો પણ બદામ જેવો જ સૂકો
મે જાણ. એટલે કે ફાગણ માસી (કુલછાબ)
પછી પણ બદામની જેમ જ આ ટેપરું
ખપે. અને અષાડ ચોમાસામાં આજને | તોડેલ ગાળે બીજા દિવસે ન ખપે.