Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પશ્ચાતાપનું પવિત્ર ઝરણું
8ાજી -- -3 KB - 3
એ હતા સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી ! આ સુરજી ઉપર રાજ ખુશખુશાલ તે રસ ઝરતી ભગવાનની મીઠી વાણી તેઓ થયો પરંતુ મહાત્મા હતા કંચન કામિનીના સૌને સંભળાવતા હતા ! '
મહાત્યાગી. અમૃત સરખી વાણી પીવા અનેક
વિચાર – વિનિમયને અંતે રાજાએ ભમરાઓ તેઓની પૂંઠે પૂઠે ભમતા હતા !
મહાત્મા માટે સુંદર મઝાની પાલખી - યશ નામકર્મ થી લલાટ ઝગારા મારતું એકલી, મંત્રીકવરેએ ના કહેવા છતાં પણ
રાજાએ તેઓને મહાત્મા પાસે - પૂણાઈથી લલાટ તપતું હતું. પાલખી લઈને મોકલાવ્યા. પાલખી દેખી શ્રેષ્ઠિઓ પગની રજ મસ્તકે ચઢાવતા મહાત્માનું મન હરખાણું “કયાં આને
પાછી મોકલવી રાજ નારાજ થશે.” કયાં અરે ! મહારાજા વિક્રમાદિત્યના પણ
આ કંચનકામિની છે. મેભાપૂર્વક રાજ્ય તેઓ માનવંતા ધર્મગુરુ હતા !
સભામાં જવા-આવવા કામ લાગશે. આમ પ્રચંડ પૂણ્યાઈના ભોગતા હવાને
વિચારી પાલખી સ્વીકારી લીધી. મંત્રીશ્વર
આ મેટું સંતાડતા પાછા ફર્યા. કારણે જૈન શાસનના સાચા પ્રભાવક બન્યા
પણ, હવે જોઈએ પાલખી વાહકે. જૈન સમાજ તરફથી મળતા માન– શરૂઆત થઈ ગઈ ઉપાધિનિ ! સમાનને તે તેઓ મથી ઝીરવી શક્યા, “જોઈએ” એ શબ્દ પ્રયોગ મહાત્માના પરંતુ જ્યારે ખૂદ રાજા તરફથી માન- મુખમાંથી કેઈ કાળે નીકળે નહી. સમજુ સન્માન મળવા લાગ્યા ત્યારે તેઓને ય રાજા તરફથી તે પણ આવી પહોંચ્યા ગલગલીયા થવા લાગ્યા,
હશે ! હશે ! તેને પણ સ્વીકાર થઈ રાજ્યના માનપાનમાં વળી પૂછવાનું શુ ? રાજાની રહેમ નજર જેની ઉપર પડે લેકટેરીમાં તણાયેલા સિદ્ધસેન દિવાતેનું તે કામ થઈ જાય.
કરસૂરીએ મટી થાપ ખાધી. પાણીમાં સાત સાત પેઢી મોજમઝા કરે તેટલું અગ્નિ પ્રગટ. પિતાને આચાર ભૂલવા રાજા એક વખતમાં આપી દે. રાજા રીઝે માંડયા. આવા જ્ઞાની ગીતાર્થ આચાર્ય . તે છાપડ ફાડીને વરસે.
ભગવંતને કેણ ચીમકી આપે. સૌ કોઈ
હતા !
ગયે.