Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તા. ૨૭-૮-૯૧ વર્ષ ૪ અંક ૩-૪ :
': ૨૦૭ દીક્ષા તેડાવી સંસારમાં પાછા અમુક અને તેમણે કહ્યું કે મહારાજશ્રી અમે પુશવર્ગના લોકો લઈ ગયા. ત્યાર બાદ વાઓ વગેરે ઉભા કરીને આપને ફસાવી મારા પર ફોજદારી ગુનો દાખલ દેવાના હતા. પરંતુ આપ તો બેરિસ્ટરના કરાવવામાં આવ્યો. જેમાં દીક્ષા તેડનારે પણ બેરિસ્ટર છે. ફરિયાદ કરી હતી કે મને તેઓશ્રી (પૂ.
પ્ર : મહમદઅલી ઝીણા સિવાય આપ રામચંદ્રસૂરીશ્વરજી) ખુબ જ મારતા હતા
કઈ રાજકિય મહાન વ્યકિતના પરિચયમાં એટલે મેં દીક્ષા તેડી છે. દીક્ષા તેડનારના
આવ્યા છે ? પક્ષે વકીલ તરીકે બાહોશ મહમદ અલી ઝીણુ હતા. કેર્ટની અંદ૨ મને બોલાવવામાં
- પૂજ્યશ્રી જવાબ : મને રાજકિય વ્યઆવ્યો. હું મારા આશન પર બેસતા પહેલા
કિતઓને સામે ચાલીને બેલાવવા જેવા કે મારા એ ઘાથી જગ્યા પૂજી (સાફ) કરીને
તેમને પંપાળવા ગમતા નથી. તેઓ મારી આસન પર બેઠે. મુકદમો ચાલ્યો અને
પાસે આવે ત્યારે જ હું તેમને ધાર્મિકતાથી મહમદઅલી ઝીણાએ જોરદાર રજુઆત કરી
રાજકારણ કરવા કહું છું. કારણ કે પરભવ કે તમે મા અસીલને મારતા હતા જેથી ન બગડે તેની ચિંતા હું તેમને કરાવું છું. તેને દીક્ષા છેડી દેવી પડી છે. અને હવે છતાં પણ ગાંધીજી સાથે અનેક વખત હું તેથી ભરણ પોષણના ખર્ચાની પણ તમારે મળે છું. તેમજ મેં બહુ લાંબા પત્ર વ્યજ જોગવાઈ કરવી પડશે. આ ઉપરાંત વ્ય વહાર પણ કર્યા છે. જે કાગળો આજે પણ કિતને મારવા માટે તમારી પર બીજા કાનની મારી પાસે મોજુદ છે. મેં ગાંધીજીને સતત પગલા કેટે લેવા જોઈએ. ન્યાયાધીશે ત્યારે ચેતવ્યા હતા કે લોકશાહીના નામે ટેળાશાહી બાદ મને ખુલાસા માટે પૂછયું. ત્યારે એ જ આઝાદી પછી બની જશે. રાજકીય છળકહ્યું કે આપશ્રીએ આપની આંખ સામે જોયું કપટ દ્વારા ગુંડાશાહી જ રાજકિય લાભ હશે કે મેં બેસતી વખતે પણ એક કીડી ખાટી જશે. માટે કોંગ્રેસ પાર્ટીનું પણ પણ અજાણતા મરી ન જાય તેટલી તકેદારી આઝાદી પછી વિસર્જન કરી નાખે. આ રાખી છે. મારા ઓઘાથી જગ્યા પવિત્ર અને ઉપરાંત રાજેન્દ્ર બાબુ, પંડીત જવાહરલાલ ચેપ્પી કર્યા બાદ જ હું બેઠો છું. હવે જે નëરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહમદ હું એક કીડીના જીવ માટે પણ આટલી અલી ઝીણા પણ અવારનવાર મને મળ્યા કાળજી રાખતે હોઉં તે પંચેન્દ્રવાળા માન- છે. અત્યારના રાજકારણીઓની જ સ્વાર્થ વીને મન દુઃખ થાય તેવું પણ હું ન માટે જ સાધુઓને મળે છે. ત્યારે ત્યારના ઈરછુ તે મારવાની વાત જ કયાં આવે ? રાજકારણીઓ સદ્દભાવનાથી જ સ્વયમ્ મળતા. ન્યાયાધીશ માની ગયા અને મારા પર પ્ર : આજે કેટલાક મહારાજ સાહેબે મુકદમ પાછા ખેંચાઈ ગયો. બહાર નિક- ઘર બેઠા વાસક્ષેપ, રક્ષા પિટલીઓ, તંત્ર ળતા મહમદ અલી ઝીણું મને સામે મળ્યા. મંત્ર શંખ આપે છે તેનું શું?