Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૦૮ :
| શ્રી જૈન શાસન (અઠવાડિક) - પૂજ્યશ્રી જવાબ: આ એકદમ જ બે ટું પૂજ્યશ્રી જવાબ : હા, અકબર બાદશા ચાલી રહ્યું છે. સંસાર વધારનાર માધ્યમે જેવા ઈતરધમી બાદશાહ, છત્રપતી શીવા અપવા તે સાધુઓનું કર્તવ્ય નથી. સંસા- મહારાજ આદિ ઇતીહાસના પાઠે અમર થયેલ રિક માનવી તે બીચારે મુંઝાયેલે હેય. દરેક રાજા મહારાજાઓ સાધુ-સંતને આદર પણ સાધુઓ સંયમધર્મની મર્યાદા ઓળંગી કરતા એટલું જ નહિ રાજકારણમાં પણ જાય ત્યારે સાધુત્વ એઈ નાખે છે. તંત્ર, ધર્મનું મહત્વ સમજતા. ધર્મને સમજનાર મંત્ર, વાસક્ષેપ આદિ કરવાથી સુખ જ મળી બેટું આચરણ કરતા હંમેશા ડરતે રહે જાય તેવી કોઈ જ ખાત્રી નથી. પરંતુ છે. માટે રાજકારણમાં ધર્મનું મહત્વ કયારેય મુંઝાયેલી વ્યકિતને કર્મના સિદ્ધાંતને ઉપ- ઓછુ આંકવું ન જોઈએ. આજે સ્વાથી દેશ આપી સમતાભાવ કેળવવાનું કહેવામાં રાજકારણીઓએ ધર્મને રાજકારણમાં વિસરી આવે તો તે આત્માનું કલ્યાણ થાય છે. જઈને હાથે કરીને અનેક સમસ્યાઓ ઉભી તેને ઉદ્વેગ ટળી જાય છે. એટલું જ નહિ કરી છે. દુખમાં પણ માનવ હસતે તે રહી શકે છે. પ્ર : આજના યુવકે માટે આપને
પ્ર : આપે આટલા વર્ષોમાં શું શું અભિપ્રાય છે ? અભ્યાસ કર્યો છે?
પૂજયશ્રી જવાબ : આજના યુવકે પૂજ્યશ્રી જવાબ : ૪૫ આગમોને જમાનાવાદના નામે ધર્મથી વિમુખ થતા વારંવાર વાંચ્યા છે. પરમાત્માની અદભુત જાય છે તેનું મને દુ:ખ છે જે માટે સાધુવાણીમાં અનંત જ્ઞાન ભર્યું છે. કેટલાક એએ જાગ્રત બનવાની જરૂર છે. જો કે કાગળ તો મેં ફરી ફરી આઠ આઠ વાર મારી વ્યાખ્યાન વાણીમાં યુવકે આવે છે. વાંચ્યા છે. આજે પણ હું શાસ્ત્રોનું પાઠન તેઓ પ્રભાવીત થઈને દીક્ષા પણ ગ્રહણ કરે કરું છું. તેમજ રોજની ઓછામાં ઓછી છે. આ હિતરુચીએ પણ તે જ રીતે (અતુલ નવી બે ગાથાઓ કંઠસ્થ કરૂં છું.
શાહ) દીક્ષા ગ્રહણ કરી છે. પ્ર : આ ઉપરાંત આપ કયું વાંચન
પ્રહ : હિતરુચિવિજયજી મહારાજ
સાહેબમાં આપને વિશેષ શું જણાયું છે? કરો છો ? પૂજ્યશ્રી જવાબ : હું રોજે રોજ
પૂજ્યશ્રી જવાબ : તેનામાં વિવેક ગુણ છાપાઓ વાંચુ છું. જેથી મને માહીતી
ખુબ જ છે. મારી દરેક આજ્ઞાનું તે અક્ષર મળતી રહે છે. ખાસ કરીને જેને અંગેના
સહ પાલન કરે છે. તેની વિદ્યા શકિત અને સમાચાર અને તે અંગેનું મનન હું બરાબર
યાદશક્તિ ખુબ જ સારા છે. કરું છું.
- પ્ર૦ : સાધર્મિક મધ્યમ વર્ગીય માટે પ્ર : તે તે આપ વર્તમાન રાજકિય આપ શું કરો છો ? પરિસ્થિતિથી તે વાકેફ હશે જ
પૂજ્યશ્રી જવાબ : જૈન સમાજ આટલે