Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
) D >>---- - - --- જ્ઞાનની પરમ જિજ્ઞાસા જ મહારાજશ્રીનું જીવન હતું
અમદાવાદ સમરત જૈન સંઘના ઉપક્રમે આજે ગચ્છાધિપતિ શ્રી વિજય રામચંદ્ર સૂરિશ્વરજી મહારાજાના ગુણુંનુવાદ નિમિતે યોજાયેલ સભામાં ઉપસ્થિત રહેલા હજારે શ્રાવકેએ અને આચાર્ય દેવાદિ મુનિ ભગવંતો તેમજ સાધ્વીજી મહારાજેએ ભાવભરી સ્મરણાંજલિ અર્પી હતી. આ
સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાયેલ પ્રશાંત મૂર્તિ મહદય સૂરિ મહારાજે જણાવ્યું આ ગુણાનુવાદ સભામાં આચાર્ય દેવેશ રાજ હતું કે પ૭ વર્ષ સુધી પૂજયપાદની સતત તિલકસૂરિએ જણાવ્યું હતું કે, સંસારની સાથે રહીને તેમની સુશ્રુષાને લાભ મેળવ્યું છે અસારતા અને મોક્ષની મહાનતાને જે બાદ આજે તેમને ગુણાનુવાદ કરતાં મારું ? સંદેશ આચાર્યદેવે આપ્યો છે તેને મમ હૈયું ભરાઈ આવે છે. જાહેરમાં તેમને પામી તે રસ્તે ચાલવું તે જ તેઓશ્રાને ગુણાનુવાદ કરવાને હું શક્તિમાન નથી. સાચે ગુણાનુવાદ છે.
તેમણે આપેલા લેખિત સંદેશાનું વાંચન ભાવવિભોર બનીને આચાયવેશ કરાયું હતું જેમાં જણાવ્યું હતું કે પૂજ્યવધુમાં જણાવ્યું હતું કે પૂજયપાદના શ્વાસમાં પાકના મહાપ્રયાણથી આપણે સૌ અનુયાયીજ સમગ્ર શાસ્ત્ર હતું ને જિજ્ઞાસા એ જ એ અનાથ બન્યા હોઈએ તેવી લાગણી
આચાર્ય શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિશ્વરજીની ગુણનુવાદ-સભામાં
અગ્રણીઓ દ્વારા ભાવાંજલિ
તેમનું જીવન હતું. સંસારના ભાવોથી અનુભવી રહ્યા છીએ. મોક્ષના માર્ગની વિમુકત બનવાને આપણે પ્રયાસ એ જ આરાધના એ જ તેમના પ્રત્યેનો આપણે તેઓશ્રીને સાચી સ્મરણુજલિ બની રહેશે. ગુણાનુવાદ છે.
આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી શ્રી ' આ ગુણનુવાદ સભામાં શ્રી કુમારપાળ શ્રેણીકભાઈ કસ્તુરભાઈએ જણાવ્યું હતું કે, દેસાઈ, શ્રી ચંદ્રકાંત બકુભાઈ શેઠ, શ્રી વસંતજૈન શાસનની રક્ષા અને તીથ નિર્માણ ભાઈ વકીલ, શ્રી જયંતિભાઈ, વૈદરાજ શ્રી માટે આચાર્યદેવે જીવનપર્યત આપેલ ફાળ ભાસ્કરભાઈ હાડીકર, ડે. ભરતભાઈ, ભૂતપૂર્વ છે અનન્ય હતો. આજે જયારે સંસ્કૃતિ સામે ન્યાયાધીશ શ્રી સાકળચંદભાઈ શેઠ વગેરેએ ભય ઊભો થયો છે ત્યારે પૂજ્યપાદના મહા- પૂજ્યપાદને સ્મરણાંજલિઓ આપી હતી. આ પ્રયાણથી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તપાગચ્છાધિરાજના શિષ્ય રતન , શ્રી
(ગુજરાત સમાચાર)