Book Title: Jain Stuti
Author(s): Bhanubhai K Bhansali
Publisher: Bhanubhai K Bhansali
Catalog link: https://jainqq.org/explore/004815/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૫. મહાવીરાય નમ : 11 શ્રી જૈન સ્તુતિ - :: ભાનુભાઈ કેશવલાલ ભણશાળી જલકેશ્વર - મુંબઈ ૪૦૦ ૦૦૬. 9 Page #2 -------------------------------------------------------------------------- ________________ pogogogaopao0Q0 ને શ્રી મહાવીરાય નમઃ | શ્રી જૈન સ્તુતિ oooooooooooooo 000000 sooooooooooo ––પ્રકાશક– ભાનુભાઈ કેશવલાલ ભણશાળી વાલકેશ્વર મુંબઈ-૪૦૦૦૮૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ - પ્રાપ્તિ સ્થાન – ભાનુભાઈ કેશવલાલ ભણસાળી ૭૫-૭૬ વાલકેશ્વર રેડ, મુંબઈ-૪૦૦૦૦૬ વીરવાણી પ્રકાશન કેન્દ્ર C/o નંદલાલ તારાચંદ વોરા ૯૮, નેપીયન્સી રેડ, B, ૪૫/૪૬, શાંતિનગર, એથે માળે, ફેન : ૮૧૨૮૨૨/૮૧૧૫૯૨૦૮૧૧-૬૨૩૬ મુંબઈ-૪૦૦ ૦૦૬ કિંમત આવૃત્તિ દશમી ઉપયોગ દરરોજ પ્રાર્થના કરવી સંવત ૨૦૪૭ ઈ. સં. ૧૯૧ વીર સંવત ૨૫૧૮ તાક. -પુસ્તક મન્યાની પહોંચ તથા અભિપ્રાય ઉપરના સરનામે લખી જણાવવા વિનંતી મુદ્રણ સ્થાન નીતિન જે. અદાણી અરિહંત પ્રિન્ટીંગ પ્રેસ, મગનલાઇમ્બર્સ લીસાવાડ, દરિયાપુર અમદાવાદ-૩૮૦૦૦૧ ફેન : ૩૪૭૮૦૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ સંપાદકનું' નિવેદન જૈન સમાજના કર–કમલમાં મને આ જૈન સ્તુતિની દસમી આવૃત્તિ ફેરફાર સાથે અપણુ કરતાં અત્યંત હૃ થાય છે. આ પુસ્તકનુ નામ જૈન સ્તુતિ રાખવામાં આવેલ છે. પ્રાર્થના સાથે મેધ દાયક વિગત પણ મુકવામાં આવી છે. જીવનમાં પ્રા'નાની ઘણી અગત્યતા રહેલી છે. જેને જીવનમાં ધડતર કરવુ હોય તેને નિયમિત પ્રાથના કરવી જોએ. પ્રત્યેક ધમશાસ્ત્રમાં પ્રાથનાની અગત્યતા સ્વીકારેલ છે. જન શાસ્ત્રા કહે છે પ્રભુના ગુણગ્રામ કરવામાં ઉત્કૃષ્ટ રસ ઉત્પન્ન થાય તેા તીથંકર નામ ગાત્ર ઉપાર્જન કરે છે. વિજ્ઞાન પશુ પ્રાથનાની શક્તિને સ્વીકાર કરે છે. પ્રાના થક્તિ સર્વથી શ્રેષ્ઠ શકિત છે. અને પ્રાર્થનાથી ઘણાના ભયંકર રાગે પણ મઢયા છે. પ્રાથના જીવનની શકિત નિત્ય મુશ્કેલીઓ માંથી ઉગારે છે, તેમજ સાટીના કાળમાં સહાયક બને છે. પ્રાથનાની રીત ગમે તે હોય ભગવાનનું ધ્યાન કરવાની સાથે વાત છે. પ્રાથના હૃદયની હાય સામુહિક પ્રાર્થના ના અદ્ભુત વસ્તુ છે, જેનાથી સવ* શ્રેષ્ઠ માનસક અને આત્મિ શાંતિ મળે છે માટે સવારે ઉઠતા અને સાયંકાળે પ્રાર્થના સાથે મળીને કરવી. આ સંગ્રહમાં આપેલી સ્તુતિઓ છંદે પણ આપણા જૈન ધર્મના વિવિધ સિદ્ધાંતાને રજુ કરતી ચતુવિધ સંધની સ્મરણ મંજુષાએ છે. આ જૈન સ્તુતિમાં મેાટી સાધુ વંદના, છઠ્ઠું સંગ્રહ, શ્રી ભક્તામર આદિ સ્તત્રો દશવૈકાલિક તથા ઉત્તરાયન સૂત્રના ચેડા અધ્યયન શ્રી પુચ્છિસુણું, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, પાપનું પ્રાયશ્ચિત, રત્નાકર પૃચ્ચીશી, જીવાશની સઝાય, અપૂર્વ અવસર, જીવા પાંત્રીસી, આકર્ષક સ્તવન, ભજન, સ્તુતિ વગેરે તેમજ ધાસીલાલજી મહારાજ સાહેબના પ્રભાવિક ભકતામર સ્તાત્ર વિગેરે વિષયેાની સુંદર ગુંથણી કરવામાં આવી છે. મુખ્યત્વે આત્માની ઉન્નતિ માટે જૈન સ્તુતિનું પુસ્તક ધણું ઉપયેગી થઇ પડશે. જૈન સ્તુતિની નવમી આવૃત્તિ બહુ ટુક સમયમાં ખલાસ ગઈ ક્લકત્તા, કેચીન, મદ્રાસ, કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, અમદાવાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ તેમજ મુંબઇમાં વસતા જીજ્ઞાસુ ભાઇ/બહેનેાએ સુ ંદર સહકાર આપ્યા તેમજ પૂજ્ય સંતે સતીજીએએ પ્રેરણા આપી. દરરોજ પ્રાથના કરવાની તેમજ સામાયિક કરીને વાંચન કરવાની પ્રેરણા આપી તે સંબંધી વાંચકો તરફથી ત્રણા પત્રો તથા તેમના અભિપ્રાય સાથે મળ્યા જે વાંચી-આ દસમી આવૃત્તિ તુરત છપાવવાને નિણૅય કર્યાં. જે પ્રકાશન કરતાં આનંદ અનુભવીએ છીએ. મુંબઇ-વાલકેશ્વર રહેતાં સુશ્રાવક, શ્રી જસવંતલાલ મગનલાલ વારાએ આ આવૃત્તિ માટે તેમજ અગાઉની આવૃત્તિ માટે કાગળની ખરીદી તેમજ પ્રકાશનની બધીજ જવાબદારી રવીકારેલ જે બદલ તેમને આભાર માનુ છુ. જજ્ઞાસુ ભા—હેંનેએ આ પુરતકની પ્રભાવના કરી પેતે પણ નિયમીત પ્રાથના શરૂ કરી અમને પ્રેરણા આપી, આ જ્ઞાન પ્રચારના કાર્યમાં સહકાર આપેલ છે તે બધા ભાઈ * વ્હેન ને આભાર માનુ છુ. અમદાવાદ પ્રેસમાંથી દરરાજ આ પુસ્તકના મુદ્દે સુધારવા માટે મુંબઈ માકલવામાં આવત! હતા. તે પ્રુફા શ્રી નદલાલભાઈ વેરા (હાલ વાલકેશ્વર) પેતાના અમૂલ્ય સમયને ભાગ આપીને તપાસીને સુધારી આપવા બદલ તેમને આભાર માનુ છું. આ પુસ્તકના વિતરણું તેમજ તે અ ંગેને પત્ર વહેવાર કરી જ્ઞાન પ્રચારન! કા'માં સહકર આપવા બદલ શ્રી વીરવાણી પ્રકાશન કેન્દ્ર તે। આભાર માનુ છુ. આ પુસ્તઃ સમયસર છાપી આપવા બદલ શ્રી અરિહંત પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી નીતીન અદાણી ના આભાર માનુ છું. આ પુસ્તકમાં કાંઇ ઉસૂત્ર લખાયું હોય તે! મિથ્યામે દુષ્કૃામ અંતમાં અમે આશા રાખીએ છીએ કે ધર્મપ્રેમી ભાઈ મહેતા આ પુસ્તકને સારે લાભ ઉઠાવશે તા આ પુસ્તક પ્રકાશનને અમારે પ્રયાસ સફળ થયે! એમ હું માનીશ ૭૫, વાલકેશ્વર રેડ મુંબઈ-૪૦૦૦૦૬ તા. ૧-૭-૯૧ લી. સંઘ સેવક ભાનુભાઈ કેશવલાલ ભણશાળી Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ --: અનુક્રમણિકા નામ અહુન શ્રી ભક્તામર સ્તાત્ર શ્રી મેાટી સાધુ્રવ દા શ્રી નાની સાવ દા શ્રી ચિંતામણી પાઈનાથ ચોથું અધ્યયન ચોત્રીસ અસઝાય અત્રીસ સિદ્ધાંતાના નામ સ્તાત્ર ૪૧ શ્રી વધમાન ભકતામર સ્તેાત્રમ ૪૭ પુસૃિણુ–વીર સ્તુતિનુ મહાત્મ્ય--માગ દશન-પ્રેરણા પુસૃિણુ –મહાવીર સ્તુતિ ૭૩ પ્રાસ્તાવિક ગાથા ૬૯ e શ્રી દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયન શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનુ (ત્રીજું અધ્યયન) શ્રી ઉત્તરધ્યયન સૂત્રનુ પૃષ્ઠ દા શ્રાવકાનાં નામ ૧૬ સતીઓનાં નામ શ્રી. ગૌતમ પૃચ્છા ધમયાનનો પ્રસંગ 3 ૨૭ ૮ ૧૨૪ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૨૪ તીય કરના નામ વીર વિહરમાન તીથ કા નામ ૧૩૨ અગીયાર ગણધરનાં નામ ૧૩૩ ૧૩૩ ૧૩૩ ૧૩૪ ૧૩૭ ૧૧૮ અનુક્રમ નામ પૃષ્ઠ ૧૪૧ ભાવ પ્રતિક્રમણુ શા માટે ? ૧૪૦ ભાવ પ્રતિક્રમણ શ્રી પુરૂષે.ત્તમ મહારાજ સાહેબનું માટું માંગલીક ૧૪૪ વીરવ દા ૧૪૬ શ્રાવકના ત્રણ મનેારથ ૧૪૭ દરરાજ ધારવાના ૧૪ નિયમેા ૧૪૯ ૧૫૦ તપશ્ચર્યાનું ફળ જ્ઞાન પચમીની આરાધના ૧૫૬ વિાળી જાપની વિધિ ૧૫૮ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૧ સુપાત્ર દાન વિભાગ સુપાત્ર દાનની વસ્તુઓ સુપાત્ર દાનના લાભા તપની આલેાયણા વ્યાખ્યાન વખતે ખેલવામાં આવતી શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ ૧૬૨ શ્રી રત્નાકર પચ્ચીશી ૧૭૧ શ્રી ચાવીસ જિનની આરતી ૧૭૬ પંચ જ્ઞાનની આરતી ૧૭૭ ૧૭૮ પંચ પરમેષ્ઠિની આરતી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૧૭૯ અપૂર્વ અવસરનું અમરકાવ્ય ૧૯૩ જડ ચેતન સ્વભાવ ૧૯૭ ૧૯૯ શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય અમૂલ્ય તત્ત્વ વિચાર ૨૦૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ૨૦૫ ૦ ૨ ૦૩ ૨૦૪ ૦ ૨૭ પંચ પરમેષ્ટિ વંદણા (ખામણના સર્વયા) ૨૦૨ નમસ્કાર પદ શ્રી અરિહંત ભગવંતને મારો નવકાર બેલી છે. ૨૩ શ્રી સિદ્ધ ભગવંતને પંચ પરમેષ્ટિ છે સાર ૨૪૦ કેવળી ભગવંતને છેલ્લી ઘડી ૨૪૧ » આચાર્યજીને ૨૦૩ કરૂણને કઈ પાર નથી ૨૪૨ ઉપાધ્યાયજીને કરમને કેયડ અલબેલો ૨૪૦ » સાધુજીને જુઠી મમતા શા માટે ૨૪૪ » ગુરુદેવને વંદણા ૨૦૪ શ્રી વૈરાગ્ય ઉપદેશક દેહા ૨૫ શ્રાવકજી ૨૫ ચેત ચેત નર ચેત પાપનું પ્રાયશ્ચિત २०६ શ્રી નવકારનો છેદ ૨૪૮ શ્રી જીવરાશીની સઝાય ૨૧૧ બાર વ્રતના છપ્પા ૨૫૦ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું ૨૧૫ શ્રી શાન્તિનાથને છંદ ર૫૫ સિદ્ધ પરમાત્માની સ્તુતિ ૨૧૫ શ્રી શાન્તિનાથ સ્વામીને ઇદ ૨૫૦ શ્રી અરિહંતની સ્તુતિ ર૧૭ | , શાંતીનાથને છંદ ૨૫૮ શ્રી વીસ જિનની સ્તુતિ ૨૧૮ » ચિંતામણુ પાર્શ્વનાથને શ્રી જિનેશ્વર સ્તુતિ ૨૧૯ ઈદ ૨૫ વીર જિનના ચૌદ સમનું , પાર્શ્વનાથ સ્વામીને છંદ ૨૬૧ સ્તવન , પાર્શ્વનાથને ઈદ ૨૬૨ આલેચના ૨૨૩ | ,, મહાવીર સ્વામીને છંદ ૨૬૩ દિવાળીનું સ્તવન ૨૨૫ | | ,, ગૌતમ સ્વામીને છંદ ૨૪ પ્રભુના નામે નિત્ય , તાવને છંદ ર૬૪ દિવાળીની સજઝાય ૨૨૭ | , સોળ સતીનો છંદ ૨૬૬ સંસાર સાગર વિષે લૅકો ૨૨૯ ] , પાંસઠીયા યંત્રને છંદ ૨૬૮ અંત સમયની ભાવના ૨૩૫ | બાર ભાવના આત્મ ગેઝી ૨૬૮ પંચ પરમેષ્ટિ મહા મંગલ ૨૩૬ સંથાર (અનશન)કરવાને વિધિ રળ નવકાર મંત્રને મહિમા ૨૩૭ | પૌષધ પાળવાની વિધિ રહ૩. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આયંબિલ નવ દિવસની વિધિ નીચે મુજબ કરવા ર૭૫ આલોયણું ર૭૯ સંવત્સરીની આયણું જ્ઞાનાતિચાર ૨૮૧ દશનાતિચાર ૨૮૧ ચારિત્ર અતિચાર ૨૮૨ જૈન સ્તુતિ (કાવ્ય) જીવ્યાની યુકિત ન જાણી ૩૦૮ તારી કરૂણને કઈ પાર નથી ૩૦૯ જય કરનારા જિનવરા ૩૧૦ મા-બાપને ભૂલશે નહિ ૧૦ અંતિમ સમયની આરાધના ૩૧૧ ક્ષમાપના ત્રણ મિનિટની તૈયારી ૩૨૮ અરિહંત પરમાત્માને પ્રાર્થના ૩૩૧ પચ્ચક્ખાણ વિધિ ક ૦૭ ૩૩૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ મમતા.સાદ પચ્ચખ્ખાણી સાવ આ સમય મુંબઈના સ્ટાટાઇમ પમાણે છે ન્યુ. ૨ - ૧૭ 94 ફેબ્રુ. ૧ 9.44 A 9-06 બાર્ચ ૧ 9.00 ૧ એપ્રિલ ૧ 9.34 ૧ ૧-૨ ૧ ૧ sh S-03 ૧૬ 5.03 જૂન જુલાઇ ૧ ૧ 6. H. S. ૭-૧૩ ૬૧ ઓગ. ૧ ૬૬ ૧૬ ૬-૧૧ ૧૬ ઓકટો. ૧ 5-49 ૧૪ નવ સપ્ટે. ૧ ૬૧ ડીસે. ૧ १५ મ 9-38 ૧૬ ૬-૩ નવે. ૧ ૬-૪૦ 9-08 9.40 ૧૫ ૩૧૮ 9.16 ૧૦ ૬૦ 9-30 9-34 ૩. ૧૮ 5-89 9-39 ૬૧. 98 કન્વર્ઝ 941 9-૧૩ 9.04 ૧૩ ૬૦ ૬૭ ૧૫ નવ વાર ૭. i. .. બત. ૮૦૧ થૂક ૧૧૨૪ ૮૪ ૧૦૦૧, ૧૧-૨૫ ૮-૦૧ 10-08 ૧૧૨૮ ૧૧:૨૬ 9-49 ૧૧-૦૭. 9.01. ૧ કમ્પન ૬૧ ક પદ 9.04 ૧૯ ૭૧૩ ૧૫ કમ ક ૯ ૧૧-૨ G-BC 631 ૯૪ T EAL ૯૧ ૯૪ C40 ૧ ૯૩ ર C-38 ૨૯ ૧૯ ૧ ૧ ૧૧૮ ૧૧૧૧ દર્શ 6410 ૧૧૦૫ 19:00 ૧૫ A 11.03 ૧૧૬ ૧૧:૧ર ૧૧-૦ ૧૧:૫ હર ૧૦ 40449 ૧૯૫૬ ૧૯ બા ૧-૧૨ १२-४२ ૧૨-૪ રબર ૧૩:૧૩ ૧ ૧૨-૦૮ ક R-36 ૧૨.૩૩ ૧૨-૩મ ૧૬૩૬ ** ૧૨ ૧૧૧ ૧૨:૪૫ ૧૭ ૧૨૩૯ 18-38 ૧૨ સરના મેસ્સ અમ ક નદ 3-85 3:38 3.29 3:04 3:49 3:89 3-89 3-89 3-89 5-04 ૧૮ Ч-че 9-34 ૧૬ ૬૭ 9.49 વ 9-14 9.-09 SOR કઇ ૩.૧૩ 3-99 બીજા ગૌમાં જે સ્ટાન્ડર્ડ ટાઇમ થતી હોય તે પ્રમાણે પચ્ચખ્ખાણ ક૨વું. 3.0 3-43 Che F 00-2 88-09 Je 3p 3:39 3.K 3-40 ૩-૧૩ 3-99 Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુપૂવી જ્યાં ૧ હોય ત્યાં નમે અરિહંતાણું કહેવું. જ્યાં ૨ હોય ત્યાં નમો સિદ્ધાણું કહેવું. જ્યાં ૩ હોય ત્યાં નમે આયરિયાણું કહેવું. જ્યાં ૪ હોય ત્યાં નમે વિન્ઝાયાણું કહેવું. જ્યાં ૫ હોય ત્યાં નમે એસવ્વસાહૂણં કહેવું. ચોપાઈ અનુપૂવી ગણ જોય, છમાસી તપનું ફળ હોય. સંદેહ નવ આણે લગાર, નિર્મળ મને જપે નવકાર. ૧ શુદ્ધ વસ્ત્ર ધરી વિવેક, દિનદિન પ્રત્યે ગણવી એક, એમ અનુ પૂવી જે ગણે તે પાંચસે સાગરના પાપને હણે ૨ દેહરા એક અક્ષર નવકારનો શુદ્ધ ગણે જે સાર; તે બાંધે શુભદેવનું આયુષ્ય અપરંપાર. ૧ ૨ ઓગણીસ લાખ ત્રેસઠ હજાર, બસેં બાસઠ પળ; ત્યાં સુધી તે ભેગવે, નવકાર મંત્રનું ફળ. અશુભ કર્મ કે હરણકે, મંત્ર બડે નવકાર; વાણું દ્વાદશ, અંગમે, દેખ લીયે તત્વસાર. Page #11 -------------------------------------------------------------------------- ________________ [राज४पपाशाजापा રિ૧/૩૪૫ ૨૧ ૪૩૫ [ १२४५१४२५ ३१२४५४१२/पा शि१४ापा ४१ अपा अश१४पा ४१ापा - - १४२पाशापा १४पा आ४१पा १४२पा ४१पा ४१अपारासापा ४१२पा आ४ारासपा |४|१२पा ४ासापा Page #12 -------------------------------------------------------------------------- ________________ SA ૧ ૨ ૩પ૪|૧|રાપી૩ ૪ शिशअपा४ाशसापाआ४। [૧૩] ૨પ૪]૧પ ૨૩૪ ૧૨૫૪] પ|૧૨|૩|૪| ૩૧૫૪૨૫૧૩૪ Iઉ ર૧પ૪][૫] ૨૧૧૩|૪ [૧૩૫૨ ૪] [૨૩૫૧૪] ૩(૧ પિ૨ ૪ ૩૨૫૧|૪| [ ૧૩] ૨૪] (૨પ૩|૧|૪| પ૧ ૩ ૨૪ પિ૨૩૧૪ો अपाताश४अपाशा પિ૩૧ ૨૪] [૫૩ રા૧/૪] Page #13 -------------------------------------------------------------------------- ________________ १० - १२४मा ३४पाराशपाउ १४ायापाश४ाउ |४|१२ पापा 33 रा४सापास २५ 83 ४ापापा ४/3 - - - - ૧૧ ૧૨ १४ापारा४पापा ४१ पाउ४२५१ 11/4/४/२/ २५४ १31 પ|૧|૪| ૨૩] પિ ૨૪૧ |४ापाताशी ४ापारासाजी ५.४ापाराजापाशाजा Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૨ ૩ ૪ ૫ ૨૧ ૩૫૪ ૧ કપ ૨ ૩ ૧૫ ૪|૨| (૧૪) ૫૨૧ ૫૩ ૪] ૨] ४१पापा १४२ ૩ ૪|૧૫ ૨] [૩૫૧ ૪૨ ૪ ૩૧પ ] [૫ ૩૧ ૪ ૨ ૧૫ ૧૬ १४पाअ आ४ापासार ૪|૧૫૩૨] [૪ ૩૫૧૨ [૧પ૪૩૨] ૩િ૫ ૪૧૨, પ૧]૪૩] ૨] પિ૩ ૪ ૧ ૨ ૪૫૧ ૩|૨| [૪ ૫૩ ૧૨ પ૪ [૧૩] ૨] [૫ ૪૧૩ ૧|ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૨|૩|૪૫૧ ૩૨૪૪૫૧ ૨૦૪૩૫૧ ૪૨ ૩૫૧ ૩ ૪૨૫૧ ૪૨૩૨૫૧ ૧૯ ૧૪ ૧૮ ૨૧૩૫૪૧ ૩૨૫૪૧ ૨૫૩ ૪૧ ૫૨૩૪૧ ૩૫૨૪૧ મા૩૨૪૧ ૨૨૪૫૩|૧||૩|૪||૨૧ ૨૦ ૪૨૫૩૧ ૪૦૩૫૨ ૧ ૨૫૪ ૩૧ ૩૫૪૨૧ પા૨૪૩૧ |૫૩|૪|૨૦૧ ૪૫૩૨ ૧ ૪૫૨૩/૧ પા૪૨ ૩૧||૫૪૪૩૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ અહંનું –નત્થણું સમણુસ્સે ભગવઓ મહાવીરરસઅહંન્તો ભગવંત ઇન્દ્ર માહિતાઃ સિદ્ધાર્થસિદ્ધિસ્થિતા આચાર્યાજિન શાસનેંતુકરાર પૂજ્યા ઉપાધ્યાયકારા શ્રી સિદ્ધાંત સુપાકા એ મુનિવરા રત્નત્રયાસધકાર ! પંચે તે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્રતુ ને મંગલમ્ ૧ બ્રાહી ચંદન બાલિકા ભગવતી રામતી દ્રૌપદી કૌશલ્યા ચ મૃગાવતી ચ સુલસા સીતા સુભદ્રા શિવા છે કુન્તી શીલવતી નલસ્ય દપિતા ચૂલા પ્રભાવત્યપિ . પદમાવત્યપિ સુંદરી પ્રતિદિન કુવતુ નો મંગલમ્ વીર પાર્શ્વનમિ સુપાસુવિધિ શ્રેયાંસ મલ્મિકાશિ નેમિ નભિજ વાસુપૂજ્ય વિમલ પદમપ્રભુઃ શીતલ કુન્દુ શાંત્યભિનંદનાહમ્મુનિ ઈમેજિતઃ સંભવ છે ડનંતઃ શ્રી સુમતિથ્ય તીર્થપતયઃ કુવૈતુને મંગલમ્ પર મંગલં ભગવાન વીર મંગલ ગૌતમ પ્રભુ મંગલ રથુલીભદ્રાધા જન ધમૅસ્તુ મંગલ સર્વ મંગલ માંગલ્યમ્ સર્વ કલ્યાણ કારણમ્ પ્રધાનમ્ સર્વ ધમણામુ જન જ્યતિ શાસનમ્ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્લોકના અર્થ ઈન્દ્ર સહિત દેવદાનવ અને માનવ વડે સન્માન— સત્કાર પામેલ વંદનીય અરિહંત દેવ, સકર્મીને ક્ષય કરી સિદ્ધશીલાપર સ્થિત થયેલ સિદ્ધ ભગવાન; પંચાચારનુ પાલન કરી જિનશાસનને ઉન્નત કરનાર શ્રી આચાર્ય દેવ; તથા અંગોપાંગઢિ આગમાનુ પઠન પાઠન કરાવનાર ઉપાધ્યાયજી અને રત્નત્રયીની આરાધના કરવામાં તત્પર એવા પ્રવર મુનિવરેઃ એ પાંચ અમારા માટે પરમ ઈષ્ટ દેવે છે, તે સતત અમારા આત્માનું કલ્યાણ કરેા-૧ વર્તમાન શાસનપતિ ભગવાન મહાવીર દેવ ૨૪, શ્રી પાર્શ્વનાથજી ૨૩; થી નમિનાથજી ૨૧; શ્રી સુકાશ્વ નાથજી ૭; શ્રી સુવિધિનાથજી ૯; શ્રી શ્રેયાન્સનાથજી ૧૧, થી મલ્લીનાથજી ૧૯; શ્રી ચંદ્રપ્રભુજી ૮; શ્રી નેમનાથજી ૨૨, શ્રી આદિનાથજી ૧; શ્રી વાસુપૂજ્યજી ૧૨; શ્રી વિમલનાથજી ૧૩, શ્રી પદ્મપ્રભુજી ૬; શ્રી શીતલનાથજી ૧૦; શ્રી કુંથુનાથજી ૧૭, શ્રી શાંતિનાથજી ૧૬; શ્રી અભિનંદનજી ૪; શ્રી અરનાથજી ૧૮; શ્રી મુનિસુવ્રતનાથજી ૨૦; શ્રી ધર્મનાથજી ૧૫૬ શ્રી અજીતનાથજી ૨; શ્રી સ’ભવનાથજી ૩૬ શ્રી અનતનાથજી ૧૪; અને શ્રી સુમતિનાથજી ૫, એ ચાવીસ તીર્થંકરો અમારૂ કલ્યાણ કરેો-૨. ' Page #18 -------------------------------------------------------------------------- ________________ ભકતામર સ્તોત્ર ભક્તામર–પ્રભુત-મૌલિ-મણિ–પ્રભાણું મુદ્યોતકં દલિત–પાપ–તમે વિતાનમ્ સમ્યફ પ્રણમ્ય જિન-પાદ-યુગ-યુગાદા, વાલઅન ભવ-જલે પતતાં જનાના (૧) ભાવાર્થ :- આપને વંદન કરવાને નીચે નમેલા ભક્તિવાન દેવાના મુગટમાં રહેલી મણીઓની પ્રજાને પ્રકાશિત કરનાર; તેમજ પાપરૂપ અંધકારના સમુહને નાશ કરનાર, જન્મ મરણ રૂપ, સંસાર સાગરમાં અટવાતા માનવીઓને અવલંબન રૂપ, યુગની આદિમાં થયેલા એટલે પ્રથમ જિનેશ્વર એવા શ્રી ઋષભદેવના બન્ને ચરણ કમળને વિનય સહિત વંદન કરીને (આ લેકને બીજા ગ્લૅક સાથે સંબંધ રહેલે છે) ૧ ય સંસ્તુ સકલ વાડ–મય–તત્ત્વ–ોધાદુદભૂત-બુદ્ધિ-પભિ સુર-લોક-નાથઃ | સ્તેજગ-ત્રિતય–ચિત્ત-હરે રૂદારે તેંગે કિલાહમપિર્તા પ્રથમ જિનેન્દ્રમ (૨) | ભાવાર્થ – સર્વશાસ્ત્રોના ત જાણવાથી ઉત્પન્ન થયેલી કુશળ બુદ્ધિ વડે, ત્રણે જગતનાં ચિત્તને હરણ કરનાર વિશાળ સ્તોત્ર વડે દેવોના દેવ શ્રી ઈન્દ્ર મહારાજાએ જેની સ્તતિ કરી છે. એવા પ્રથમ જિનવર શ્રી કષભદેવની હું સ્તુતિ કરીશ. (૨) Page #19 -------------------------------------------------------------------------- ________________ બાલ વિનચ્છતિ જનરલ છે જેના છતાં બુદ્ધયા વિનાપિ વિબુધા-ચિંત-પાદ–પીઠ સ્તતું સમુદ્યત - મતિવિગતત્રપોહમ્ બાલં વિહાય જલ–સંસ્થિત મિÇબિમ્બમન્ય ક ઈચછાતિ જનસહસા ગ્રહિતમ્ (૩) ભાવાર્થ – દેવે વડે પૂજાયા છે જેના ચરણના આસને એવા હે જિનેન્દ્ર ! મારામાં વિશેષ બુદ્ધિ નહિ હોવા છતાં લજજાને ત્યાગ કરીને સ્તુતિ કરવાનો પ્રયત્નશીલ બનું છું. (ખરું જોતાં આ મારૂં સાહસ જ છે, કેમકે) પાણીમાં રહેલ ચંદ્રના પ્રતિબિમ્બને એકાએક ગ્રહણ કરવાને બાળક વિના બીજુ કેણ છે? (કેઈજ નહિ) ૩. વકતું ગુણાનું ગુણ-સમુદ્ર ! શશાંક-કાન્તાન કતે ક્ષમઃ સુર–ગુરુ–પ્રતિમપિ બુક્રયા કલ્પાન્ત-કાલ–પવનક્રૂત નઝ-ચમ્ કાવા તમિલ મખ્ખ-નિધિ ભુજાભ્યામ્ (૪) ભાવાર્થ :- હે ગુણોના સાગર ? ચન્દ્ર સમાન આપના નિર્મળ ગુણોનું વર્ણન કરવાને દેના ગુરૂ બૃહસ્પતિ સમાન બુદ્ધિવાળા અસમર્થ નીવડે તે પછી મારી તો વાત જ શી ?) પ્રલયકાળના પવનથી ઉછળી રહેલા પહાડ જેવા મોજામાં અટવાઈ રહ્યા છે મહાન મગર અને મછો વિગેરે જેમાં છે, એવા ભયંકર મહાસાગરને બે હાથ વડે તરવાને કોણ સમર્થ થાય ? (જ્યાં મેટા વહાણે નકામા નિવડે ત્યાં હાથથી તરી પાર જવાની તે વાત જ કેમ બને ?) ૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ C. પ્રવૃત્તઃ । સોડું તથાપિ તવ ભક્તિ વશાન્મુનીશઃ । કંતુ સ્તવ –વિગત-શક્તિરપિ પ્રીત્યાત્મ-વીય સવિચાય મૃગા મૃગેન્દ્રમ્ નાચેતિ કિં નિજશિશા પરિપાલના મ્ (૫) ભાવાર્થ :– હે મુનિશ્વર ! આવા પ્રકારના હું શક્તિ હીન હેાવા છતાં આપની ભક્તિને વશ થઈ આ સ્તવન કરવાને પ્રયત્ન કરું છું એક હરણ પેાતાની શક્તિના વિચાર ર્ષ્યા વિના પેાતાના બચ્ચાના રક્ષણ માટે કેસરી સિંહની સામે શુ' નથી જતું? (મારા આ પ્રયાસ પણ આપના પ્રત્યેના પ્રેમનુ પ્રતિક છે). પ અપ-શ્રુત શ્રુતવતાં પરિહાસ-ધામ ત્વદ ભક્તિરેવ મુખરી કુરુતે મલાત્મામ્ । યત્કાકિલઃ કિલ મધૌ મધુર વિરાતિ તચ્ચારુ-ચામ્ર-કલિકા નિકરેક હેતુઃ (૬) ભાવાર્થ :- હું અલ્પ સુત્રી એટલે મૂર્ખ જેવા અને જ્ઞાનીઓના હાસ્યનું પાત્ર છું, છતાં તમારા પ્રત્યેના ભક્તિ સાવ જ મને મળાત્કારે ખેલવા પ્રેરે છે. જેમ કોયલ ચૈત્ર માસમાં મીઠા સ્વરે ગાન કરે છે તે કેવળ આમ્રવૃક્ષની સુદર મંજરીના જ પ્રભાવ છે (તેમ મારું આ કાર કેવળશક્તિભાવની પ્રેરણા છે) ૬ Page #21 -------------------------------------------------------------------------- ________________ ત્વત્સસ્તવેન ભવ–સન્તતિ–સન્નિબદ્ધ : પાપ ક્ષણક્ષયમુપૈતિ શરીર–ભાજામ્ | આકાન્ત–લોકમલિ–નીલમશેષમાણુ સૂર્યાશું–ભિન્નમિવ શાવરમન્ધકારમ્ (૭) ભાવાર્થ – આપના શુભ સ્તવન વડે માનવ દેહધારીના જન્મમરણની હારમાળા લગાડી દેનારા પાપે ક્ષણ માત્રમાં નાશ પામે છે. ભ્રમરની પાંખ જે રાત્રિને કાળે અંધકાર કે જે આખા લેકમાં વ્યાપી ગયેલ છે, તે સૂર્યના એક જ તેજસ્વી કિરણ વડે નાશ પામે છે. (આપના સ્તવનમાં સૂર્યથી પણ અધિક પ્રભાવ રહેલે છે.) ૭. મતિ નાથ; તવ સંસ્તવનં મયેદ – મારભ્યતે તન–ધિયાપિ તવ પ્રભાવાતુ ચેતે હરિષ્યતિ સતાં નલિની–દલેષ મુક્તાફલ – ધુતિમુપતિ નનૂદા–બિન્દુ (૮) ભાવાર્થ – એમ વિચારી હે નાથ ! મારામાં ઓછી બુદ્ધિ હોવા છતાં આ સ્તવન રચવાનું શરૂ કરૂં છું. તે આપના જ પ્રભાવથી સજ્જને માટે મનહરણ નીવડશે. જેમ કમળના સુંદર પત્રમાં પડેલું નાનું એવું પાણીનું બિન્દુ સાચા મોતીની શેભાને પ્રાપ્ત કરે છે. તેમ આ સ્તવન સર્વ પાપનો નાશ કરનાર બનશે.) ૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ આસ્તાં તવ સ્તવનમસ્ત–સમસ્ત-દોષમ વસંથાપિજગતાં હરિતાનિ હન્તિ ! દૂરે સહસ્ત્ર કિરણ કુતે પ્રભાવ પદ્મા–કરેછુ જલ-જાનિ વિકાસ–ભાંજિ (૯) ભાવાર્થ :- સર્વ પાપને નાશ કરનાર એવા આપના સ્તવનની વાત તે શું કરું? આપની શુભ કથા પણ જગતના પ્રાણીઓના પાપ સમૂહને નાશ કરે છે. જેમ હજાર કિરણવાળે સૂર્ય દૂર હોય છે છતાં તેની પ્રભા વડે જ પૃથ્વી પર રહેલા સરોવરમાંના કમળ ખીલી ઉઠે છે. (તેમ આ સ્તવન સર્વ પાપોને નાશ કરનાર બનશે.) ના-ત્યભૂત–ભૂવન–ભૂષણ-ભૂતનાથ ભૂર્તગુૌભૂવિ ભવન્તમભિદુવંતઃ | તુલ્યા ભવન્તિ ભવતો નનું તેની કિંવા ? ભૂત્યાશ્રિતં ય ઈહ નાત્મ-સમં કરેતિ (૧૦) ભાવાર્થ :- હે જગતના ભૂષણ ! હે જગતના નાથ ! આપની ભાવપૂર્વક સ્તુતિ કરનાર આ જગતમાં આપના અદૂભૂત ગુણોએ કરી આપના સમાન જ બની જાય છે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી અથવા તે આ જગતમાં બની રહેતા શ્રીમન્તો પણ પિતાના આશ્રીતને શું પોતાના સમાન નથી બનાવતા? (સંસારમાં રહેલા શ્રીમો પણ આશ્રીતને શ્રીમન્ત બનાવી નાખે તે પછી આપની સેવા કરનાર આપની સમાન બને તેમાં આશ્ચર્ય શું?) (૧૦) Page #23 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ફવા ભવન્તમ-નિમેષ-વિલેકનીયમ નાન્યત્ર-તેષમુપયાતિ જનસ્ય ચક્ષુ પીત્યા પય શશિ-કરવુતિ–દુગ્ધ સિંધ ક્ષારં જલં જલનિધે-રાશિતું કે છેતુ? (૧૧) ભાવાર્થ – અનિમેષ દૃષ્ટિએ જેવા યોગ્ય આપનું નિર્મળ સ્વરૂપ નિહાળ્યા પછી માનવીના ચક્ષુઓ અન્ય સ્થળે સંતેષ પામતા નથી, ચંદ્રની ચાંદની સમાન ક્ષીરસમુદ્રના ઉજજવળ દુધનું પાન કર્યા પછી લવણ સમુદ્રનું ખારું પાણી પીવાની ઈચ્છા કેણું કરે ? (આખા જગતમાં આપ અનુપમ દર્શનીય છે.) ૧૧ છે શાન્ત-રાગ-રુચિભિઃ પરમાણુભિસ્વમ નિમપિતસિ – ભુવેનિક – લલામ ભૂત ! તાવન્ત એવ ખલુ તેડગ્રણવઃ પૃથિવ્યામ ચન્ને સમાનમપરં નહિ રૂપમસ્તિ (૧૨) ભાવાર્થ – ત્રણે જગતમાં કાન્તિથી શેભાયમાન એવા હે પ્રભુ ! જે શાન્ત પ્રેમ પ્રજાના પરમાણુ વડે આપનું શરીર બનાવાયું છે કે તે પરમાણુઓ ખરેખર પૃથ્વી પર એટલાજ હતા જેથી આપના સમાન સૌન્દર્ય બીજા કોઈને મળ્યું નથી, (દેના હૃદયને પણ આહૂલાદિત કરે એવું જિનેશ્વરનું રૂપ હોય છે) ૧૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ વત્ર તે સુરનરેશરગ–નેત્ર-હારિ નિઃશેષ-નિર્જિત-જગત્ ત્રિયાપમાનમ્ । બિમ્બ કલંક–મલિત વ નિશાકરસ્ય યદ્ વાસરે ભવત પાણ્ડ-પલાશ-કલ્પમ્ (૧૩) ભાષા :– ત્રણે જગતમાં અપાતી સ`સુંદર ઉપમામાં વિજય પામેલ એવુ દેવ, માનવ કે નાગેન્દ્રના ચક્ષુને હરણ કરનારૂ આપનું મુખ કમળ કયાં ? અને કલકથી મલીન થયેલ વળી દિવસે ખાખરાના પાનની મા પીળુ' પડી જનારૂં ચંદ્રનુ બિમ્બ કયાં ? (મતલબ સુંદર સુખને ચંદ્રની ઉપમાં આપવામાં આવે છે, પણ આપનું મુખ તે ચંદ્ર કરતાં પણ અનેક ગણી કાંતિવાળુ અને નિર્મળ છે.) ૧૩ સ પૂર્ણ-મણ્ડલ શશાંક-કલા કલાપ– શુભ્રા ગુણાન્નિ–ભુવન તવ લયંતિ ચેસશ્રિતાગ્નિ જગદીશ્વર- નાથમેકર્ મુસ્તાન્નિવારયતિ સચરતા ચચેષ્ટમ્ ? (૧૪) ભાવાર્થ :- સંપૂર્ણ મંડળસહુ ચદ્રની કલાના સમુહસમાન આપના ઉજ્જવળ ગુણા ત્રણે જગતમાં વ્યાપી રહેલ છે. ત્રણ જગતના ઈશ્વર એવા હે નાથ ! જે આપના એકના જ આશ્રયમાં આવી રહેલા છે, તેને ઈચ્છા માફક વિચરતાં કાણુ રોકી શકે ! શ્રેષ્ઠ ગુણાના ગાન ત્રણે લાકમાં થાય છે.) ૧૪ (આપના સ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચિત્ર કિમત્ર યદિ તે ત્રિ-દશાંગનાભિ– નૃત' મના ગપિ મના ન વિકાર મામ્ । કલ્પાન્ત-કાલ–મરુતા ચલિતા ચલેન કિ' મન્દરાદ્રિ, શિખર' ચલિતમ્ કદાચિત્ (૧૫) ભાવાર્થ :-- સૌન્દ્ર ના નિધિ જેવી દેવાંગનાઓ અનેક પ્રયત્ના વડે પણ આપના મનને લેશમાત્ર પણ વિકારમય ન મનાવી શકી હોય તે તેમાં આશ્ચય જેવું શું છે ! પ તેને હચમચાવી ઉખેડી ફેડકી દેનાર પ્રલયકાળના પવન પણ મેરૂગિરિના શિખરને શુ કદાપિ ડોલાવી શકે ? (આપે કામદેવ ઉપર અજોડ વિજય મેળવ્યે છે.) ૧૫ - નિધૂમ – વત્તિ પવર્જિ ત – તેલ – પૂરઃ કૃત્સ્વ જગત્રયમિદં પ્રકટી-કરાષિ ગમ્યા ન જાતુ મરુતાં ચલિતા-ચલાનામ્ દીપેાપરસ્ત્વમસિ નાથ જગત્પ્રકાશઃ (૧૬) ભાવાર્થ :-- હે નાથ ! જેમાં ધુમ્ર નથી, વાટ કે તેલ પુરવાની જરૂર નથી એવા, તેમજ આ ત્રણે જગનના તત્ત્વ એકી સાથે પ્રગટ કરનાર મહા પ્રકાશવાન અને મેટા પહાડો ને ઉખેડી નાખનાર પવન પણ જેને બુઝાવી ન શકે એવા પ્રબળ પ્રતાપી અને આખા જગતના પ્રાણીઓને પ્રકાશ આપનાર આપ અનેરા દીપક છે. (એક યાતિમય દ્વીપક બીજા અનેક દીપકને જ્યાતિવાન બનાવે છે તેમ આપ અનેકના જીવનમાં જ્ઞાન જ્યાતિ પ્રગટાવા છે) ૧૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નાસ્ત કદાચિદુપયાસિ ન રાહુ–ગમ્યઃ, સ્પષ્ટીકરષિ સહસા યુગપજ્જગન્તિ નામ્ભા–ધરાદર–નિરુ—મહા-પ્રભાવ સૂર્યાતિશાયિ મહિમાસિ મુનીન્દ્ર ! લાકે (૧૭) ભાવાર્થ :— હે મુનીંદ્ર ! આ જગતમાં આપ સૂર્યથી પણ અધિક મહિમાવાન છે. (કેમકે સૂર્ણાંમાં દુષણ છે તે આપનામાં નથી જેવા કે) કદી અસ્ત થવાના નથી, રાહુ ગ્રહણ કરી શકતા નથી. એકજ સાથે શીપ્તતાયી આખા જગતને પ્રકાશ કરી શકે છે. તેમજ વાદળાં પણુ આપના મહા પ્રભાવને રોકી શકતા નથી. (જ્ઞાન રૂપ સૂર્ય અધને ચક્ષુવાન મનાવે છે. ૧૭ નિત્યેાદય દલિત-માહ-મહાન્ધકારમ્ ગમ્ય ન રાહુ વદનસ્ય ન વારિદાનામ્ વિભ્રાતે તવ મુખા་મનપ—કાન્તિ વિદ્યોતયજ્જગદ–પૂર્વ-શશાક—મિસ્ત્રમ્ (૧૮) ભાવાર્થ ભાષા :- જે નિત્ય ઉદય પામેલ છે અને મેહરૂપી અંધકારના જેણે નાશ કર્યાં છે વળી રાહુ જેનુ ગ્રહણ કરી શકતા નથી કે વાદળા જેના પર આચ્છાદિત થતાં નથી એવુ' ચમકતા અપૂર્વ ચદ્ર બિંબ જેવુ... મહાન કાન્તિવાળું આપનું મુખકમળ શાલી રહ્યુ છે, (મુખ ઉપર કાન્તિ અને પ્રભાવ સાથે સૌમ્યતાપૂર્ણ રૂપે વિરાજી રહી છે.) ૧૮ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કિં શર્વરીષ શશિનાહિવિસ્વત વા યુમન્સુન્દુ-દલિતેષ તમસુ નાથ ! નિષ્પન્ન–શાલિ વન–શાલીની જીવલેકે કાર્ય કિજલધરે જંલ-ભાર ન;િ (૧૯) ભાવાર્થ – હે નાથ ! આપના મુખરૂપ ચંદ્ર વડે અંધકારને નાશ થઈ જાય છે, પછી રાત્રીના વિષે ચંદ્ર અને દિવસે સૂર્યની શી જરૂર છે ? ડાંગરના ક્ષેત્રમાં ડાંગર પાકી ગયા પછી પાણીના ભારથી નીચા નમેલ (મેઘ) વાદળાની આ લેકમાં શી જરૂર છે ? (સૂર્ય દિવસે અને ચંદ્ર રાત્રે પ્રકાશ આપે છે કિન્તુ આપ તે રાત્રિ અને દિવસ બને સમય અને આખા જગતમાં એકી સાથે જ્ઞાન–પ્રકાશ આપી શકે છે) ૧૯ જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશમ્ નવં તથા હરિહરાદિષ નાયકેષ ! તેજઃ સ્કરન્મણિષ યાતિ યથા મહત્વમ્ નવં તુ કાચશકલે કિરણ કુલેડપિ (૨૦) ભાવાર્થ :- આપનામાં અવકાશ કરી રહેલ જ્ઞાન જેવું શેભી રહ્યું છે એવું હરિહરાદિક નેતાઓ વિષે કદી હતું નથી. કેમકે ચમકતા મણીમાં જે તેજ મહત્વને પામે છે તે શું કિરણ વેરતા કાચના કકડામાં જોઈ શકાશે ? (હરિહરા– દિકમાં અને આપનામાં કાચમણી જેટલું જ અંતર છે.) ૨૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મન્ય વર હરિહરાદય એવ દૃષ્ટા– દવુ ચેષ હૃદયં ત્વયિ તેષમેતિ | કિં વીક્ષિતેન ભવતા ભુવિ ચેન નાન્ય: કશ્ચિન્મને હરતિ નાથ ભવાન્તરેડપિ (૨૧) ભાવાર્થ :- હે પ્રભુ ! હરિહરાદિકને મેં જોયા તે સારું થયું એમ હું માનું છું, કેમકે તેમને જોવાથી તે મારું દિલ આપનામાં જ સંતોષ પામે છે. હે નાથ ! આપને એક વખત જોયા પછી આ લેખમાં કે બીજા જન્મમાં પણ અન્ય કે મારા દિલને હરણ કરનાર નથી. (ક્યાં ચંદ્રના મંદ પ્રકાશમાં ચમકાર બતાવતું પતંગીયું અને કયાં જાજ્વલ્યમાન સૂર્ય ? ૨૧ સીણાં શતાનિ શતશે જયન્તિ પુત્રાનું નાન્યા સુતં ત્વદુપમ જનુની પ્રસૂતા ! સર્વાદિશે દધતિ ભાનિ સહસ્ત્ર-રશિયમ પ્રાચ્ચેવ દિગજનયતિ કુરદંદશુ જલમ્ (૨૨) ભાવાર્થ – કરેડે સ્ત્રીઓ કરડે પુત્રને જન્મ આપે છે કિન્તુ આપના રામાન પ્રબળ પ્રતાપી ગુણવાન પુત્રને જન્મ આપવાવાળી માતા બીજી કઈ જ નથી તારા નક્ષત્રાદિક ને દરેક દિશાઓ જન્મ આપી શકે છે પણ હજારે કિરણે ધારણ કરવાવાળા ચમકતા સૂર્યને તે પૂર્વ દિશા જ જન્મ આપે છે. (મહાન ગુણવાળી સંસ્કારી અને પુણ્યવાન માતા જ ઉત્તમોત્તમ પુત્રને જન્મ આપે છે.)૨૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ –ામામનન્તિ મુનયઃ પરમં પુમાંસમાદિત્યવર્ણ અમલં તમસ પુરસ્તાત્ | –ામેવ સમ્યગુપલભ્ય જયંતિ મૃત્યુ નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર પત્થા (૨૩) ભાવાર્થ :- આપને મુનિરાજે પરમ પુરુષ માને છે. કેમકે અંધકારની આગળ આપ ચમકતા સૂર્ય જેવા છે. આપને સંપૂર્ણ પણે ધારણ કરીને (આપની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરીને) મૃત્યુ પર વિજય મેળવાય છે. મુક્તિને કલ્યાણકારી માર્ગ આપના સિવાય બીજે કઈ જ નથી (આત્માની મુક્તિ આપની આજ્ઞાના પાલનમાં જ રહેલી છે) ૨૩ –ામવ્યયં વિભુમચિયમ–સંખ્ય માઘં બ્રહ્માણ મીશ્વર મનન્ત મનંગ કેતુમ ! યોગીશ્વર વિદિત–વેગ મનેક મેકમ્ | જ્ઞાન સ્વરૂપમ–મેલં પ્રવદન્તિ સન્તઃ (૨૪) ભાવાર્થ – સંત મહાત્માએ આપને અવ્યય, વિભુ, અચિત્ય, અસંખ્ય, આદિપુરૂષ, બ્રહ્મા, ઈશ્વર, કામદેવ, ગીશ્વર, ગવિદ્દ, અનેક, એક જ્ઞાન સ્વરૂપ અને નિર્મળ વગેરે નામથી ઓળખે છે (એ દરેક નામના ગુણે આપનામાં પ્રગટપણે રહેલા છે) ૨૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધત્વમેવ-વિબુધાર્ચિત-બુદ્ધિ-ધાતુ – શંકરસિ ભુવનત્રય શંકરસ્વાતું ! ધાતાસિ ધીર : શિવ માગ વિઘે વિધાનાત વ્યક્ત ત્વમેવભગવન ! પુરુષોત્તમસિ (૨૫) ભાવાર્થ :- હે દેવના પૂજનીય ! બુદ્ધિગમ્ય ઉપદેશ દેવા વડે આપ જ બુદ્ધ છે, ત્રણે લેકના પ્રાણીનું કલ્યાણ કરનાર છે માટે આપ જ શંકર છે. મહાકલ્યાણકારી મોક્ષ માર્ગના નિર્માતા હોવાથી આપ જ બ્રહ્મા છે. હે ભગવાન ! સ્પષ્ટ જ છે કે આપ દરેક પુરુષમાં ઉત્તમ છે. ૨૫ તુલ્ય નમસ્ત્રિભુવનાતિ હરાય નાથ ! તુલ્ય નમઃક્ષિતિ તલામલ ભૂષણાય ! તુલ્ય નમસ્ત્રિ જગતઃ પરમેશ્વરાય તુલ્યું નમો જિન ભવાદધિ-શેષણાય (૨૬) ભાવાર્થ :- ત્રણે જગતનાં પ્રાણીઓના દુઃખને હરણ કરવાવાળા એવા હે નાથ ! આપને મારા નમસ્કાર હે, આખી પૃથ્વીના નિર્મળ ભુષણ એવા આપને મારા નમસ્કાર હ, ત્રણે જગતના પરમેશ્વર એવા આપને મારા નમસ્કાર હે જન્મ-મરણરૂપ સંસારનું શોષણ કરવાવાળા એવા હે જિનેશ્વર ! આપને મારા નમસ્કાર હે. (સર્વ ગુણસંપન્ન એવા જિનેશ્વર જ વંદનીય છે. પંચ પરમેષ્ઠીને મેળવ્યા પછી જ્યાં ત્યાં મસ્તક ઝુકાવનાર સમાજહિન બાળક લેખાય છે) ૨૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કે વિસ્મયત્ર ! યદિ નામ ગુર–શૈષે વં સંશ્રિતો નિરવકાશયા મુનીશ ! દોડીરુપાત્ત–વિવિધાશ્રયજાત ગર્વેદ સ્વપ્નાન્તરેડપિ ન કદાચિદ પીક્ષિતસિ (૨૭) ભાવાર્થ :-હે મુનિઓના નાથ ! સંપૂર્ણ ગુણેએ આપનામાં આવીને અવકાશ રહિતપણે વાસ કર્યો છે. તેમાં આશ્ચર્ય શું છે! કેમકે અન્ય દરેક સ્થળે વિવિધરૂપે આશ્રય મળવાથી ગર્વ પિદા થયે છે જેને એવા દેએ સ્વપ્નમાં પણ કદી આપની સામે જોયું નથી (આપ કેવળ ગુણોનાજ સમૂહ છે.) ૨૭ ઉચ્ચેરશાક તરુસંશ્રિત મુન્મમુખ માભાતિ સ્પમ-મલ ભવતે નિતાત્તમ ! સ્પષ્ટલસકિરણ મસ્ત–તમે વિનામુ બિલ્બ રિવ પયોધર પાર્થવતિ | ભાવાર્થ – ઉંચા અશક તરૂની નીચે બિરાજેલા એવા આપના શરીરની કાન્તિ ખરેખર ચમકતા કિરણે વડે અંધકારને નાશ કરી ઉર્ધ્વમુખ કિરણ બની શરીરના નિર્મળરૂપને મેઘના કાળા વાદળાં નજીક રહેલા સૂર્યની માફક પ્રકાશીત કરે છે. ૨૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સિંહાસને મણિ–મયૂખ-શિખા-વિચિરો ! વિભાજતે તવ વપુઃ કનકાવાદાત | બિલ્બ વિયાદ્વિલ સદંશુ-લતા-વિતાનમ્ તુંગોદયાદ્રિ-શિરસીવ સહસ્ર રમેટ (૨૯) ભાવાર્થ – કિરણે વેરતાં વિવિધ મણી જડીત સિંહાસનમાં આપનું શરીર સુવર્ણ જેવું શોભી રહે છે, તે માને ઊંચા ઉદયાચળના શિખર પર નિર્મળ તેજસ્વી કિરણવાળા સૂર્ય સમાન દેખાય છે.) ૨૯ કુન્દાવદાંત-ચલ ચામર–ચાર–શાભમ્ વિભ્રાજતે, તવ વપુઃ કલ–ધૌત-કાન્ત, ઉદ્યછશાક-શુચિ-નિઝર-વારિ ધાર– મુચ્ચ સ્તટે સુર–ગિરિવ શાંત-કૌમ્ભમ્ (૩૦) ભાવાર્થ :- દેવે વડે વિઝાતા સુંદર શેભનીય શ્વેત ચામર વડે આપનું શરીર સુવર્ણ સમાન શેભે છે. તે માને કે ઉગતા ચંદ્રની ચાંદની જેવા નિર્મળ ઝરતાં ઝરણું વડે દેવગિરિ (મેરૂ પર્વત) ના સુવર્ણમય ઉંચા શિખર શેભી રહ્યા હોય તેમ દેખાય છે. ૩૦ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ છત્ર ત્રયં તવ વિભાતિ શશાંક કાન્ત— મુચ્ચેઃ સ્થિત સ્થગિત ભાનુકર-પ્રતાપમ્ મુક્તા-ફલ-પ્રકર -જાલવિરૃદ્ધ–શાભર્ પ્રખ્યાપયત્રિજગતઃ પરમેશ્વરત્વમ્ (૩૧) ભાવાર્થ :- ચંદ્ર સમાન તેજસ્વી છે કાન્તિ જેની વળી સૂર્યના પ્રતાપને જેણે ફાકી રાખ્યા છે. સાચા મેાતીના સમૂહ વડે જેની શેાભામાં વૃદ્ધિ થઈ રહી છે, એવા આપની ઉપર આકાશમાં રહેલા ત્રણ છત્રે માનવીઓના મનને હરણ કરતાં શોભી રહ્યા છે. તે આપના ત્રણ જગતના આધિપત્યને દર્શાવે છે. ૩૧ ગમ્ભીર તાર રવ–પૂરિત દિગ્વિભાગશૈલોકય-લોક-શુભ-સંગમ–ભૂતિ-દક્ષઃ સત્ક્રમ રાજ-જયાષણ – ધેાષક સન્ ખે દુ દુ ભિ વનતિ તે યશસઃ પ્રવાદી (૩૨) ભાવાર્થ :- ગંભીર અને માટી સ્વર વડે જેણે દિશાએ ગજાવી મુકી છે, પણ જગતના લોકોને શુભ સમાગમ આપવામાં કુશળ અને સદ્ધર્મની જયઘોષણા કરતા એવા આમશમાં થતે દુન્દુભીને નાદ આપના વમળ યશને પ્રગટ કરી રહ્યો છે. ૩૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ મંદાર–સુંદર- નમેરુ – સુપારિજાતસંતાનકાદિ–કુસુમત્કર-વૃષ્ટિ રૂદ્ધા છે. ગંઘોદ–બિંદુ-શુભ-મંદ-મરૂતુપ્રપાતા– દિવ્યા દિવઃ પતતિ તે વચમાં તતિર્વા (૩૩) ભાવાર્થ :- મંદાર સુન્દર નમેરૂ, સુપારિજાતક અને સંતાનક વગેરે કલ્પવૃક્ષના કુસુમેની દેવ તરફથી દિવ્ય વૃષ્ટિ જે સુગંધી જળકણુ સહિત શુભ ધીમા પવનથી પ્રેરાયલી આપની સમીપે વષી રહી છે તે આપના મુખ કમળમાંથી નીકળતાં વચનની પંકિત સમાન શેભે છે. ૩૩ શુભ્રત્મભાવલય - ભૂરિ–વિભા વિસ્ત લેકત્રયધુતિમતાં ધૃતિમાક્ષિપન્તિા પ્રેઘ૬ દિવાકર-નિરંતર–ભૂરિ–સંખ્યા દીત્યા જયત્યપિનિશામપિસેમ–સૌમ્યામ (૩૪) ભાવાર્થ – હે વિભે! આપના ઉજ્જવળ પ્રભા-વલયની શ્રેષ્ઠ કાતિ ત્રણ જગતના તેજસ્વી પદાર્થોના તેજને હણી નાખે છે અને રાત્રિને વિષે રહેલ શીતળ ચંદ્ર કે દિવસે ઉદયમાન થયેલ સેંકડો કિરણે ફેલાવતા સૂર્યની મહા તેજસ્વી કાનિત પર પણ વિજ્ય મેળવે છે. (ભામંડળની પ્રભા સૂર્ય કરતાં પણ તેજસ્વી છે.) ૩૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ २० વિમાણેષ્ટઃ । સ્વર્ગાપવ ગમ માર્ગ સદ્ધ તત્વ-કથીક પટુ ત્રિલેાકયામ્ ॥ દિવ્ય ધ્વનિ ભવતિ તે વિશાદા સર્વ ભાષા સ્વભાવ પરિણામગુણૈઃ પ્રયાન્ય । (૩૫) ભાષા :- સ્વગ અને માક્ષના માને બતાવનાર, ત્રણ લાકમાં સધનાં તત્વા કહેવામાં પૂરા કુશળ અને નિમ ળ અર્થ સહિત સર્વે ભાષામાં સહજ પરિણમતા એવા આપના દિવ્ય નાદ ગાજે છે. ૩૫ ઉન્નિઃ હેમનવ–પંકજ પુજ-કાન્તિ 1 પલ્લસન્નખ મયુખ શિખાભિરામૌ પાૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધત્તઃ । પદ્મનિ તંત્ર વિબુધાઃ પરિકલ્પયન્તિ ભાવાર્થ :- હે જિનેન્દ્ર ! તપાવેલા સુવણૅ મય નવા ખીલેલા કમળના સમુહની કાન્તિ જેવા અને વિકસિત કિરણાવાળા નખ વડે ધેાભી રહેલા આપના ચરણ કમળે જ્યાં જ્યાં મૂકાય ત્યાં ત્યાં સુંદર સુવણૅ કમળની દેવા રચના કરે છે. ૩૬ (૩૬) Page #36 -------------------------------------------------------------------------- ________________ ઇત્યં યથા તવ વિભૂતિ રભૂજિજનેન્દ્ર, ધર્મોપદેશ ન-વિદ્યૌ ન તથા પરસ્ય છે યાદફ પ્રભા દિનકૃત પ્રહતાંધકારા. તાદક કુતો પ્રહ–ગણસ્ય વિકાશિનોપિ છે (૩૭) ભાવાર્થ - હે જિનેશ્વર ! ધર્મોપદેશ સમયે અશેક વૃક્ષ; રત્નમય સિંહાસન વગેરે, ઉપર પ્રમાણે આપને માટે જે વિશિષ્ટ સંપત્તિ દેવે દ્વારા થાય છે, તેવી બીજા કેને માટે થતી નથી. રાત્રીના અંધકારને નાશ કરનારા તેજસ્વી સૂર્યની જે પ્રભા હોય છે તેવી વિકાસ પામેલા એવા ગ્રહોના સમૂહની પણ કયાંથી હોય ? (આપના ઉપર મુજબના અતિશયે પણ આપનું પ્રભુત્વ પ્રગટ કરે છે.) ૩૭ ચેતન્મદાવિલ–વિલેલ-કપલ-મૂલમત્ત-ભ્રમર્દૂ-મર–નાદ-વિવૃદ્ધ-કેપ છે એરાવતા ભૂમિ ભમુદ્દત માપતન્મ છે દુષ્ટત્રા ભય ભવતિ નો ભવદાશ્રિતાનામ છે (૩૮) ભાવાર્થ :- ઝરતા મદ વડે જેનું ગંડસ્થળ ભીંજાઈ રહ્યું છે અને એ મદની સુગંધથી આકર્ષાઈ આવેલા મસ્ત મરેના ગુંજારવ વડે જેને કેપ વૃદ્ધિ પામે છે, એવા ભયંકર અપાવત જેવા મદમસ્ત અને સુંઢ ઉછાળીને આવતા હાથીને જોઈને પણ આપના આશ્રિતને જરા પણ ભય લાગતું નથી. (હસ્તી ભય નિવારણ કરવા પ્રભુને આશ્રય અંગીકાર કરો) ૩૮ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ભિન્નેલ કુમ્ભ ગલકુજ્જવલ શાણિતાકત । મુક્તાફલ પ્રકર ભૂષિત ભૂમિ ભાગઃ ।। અદ્ ક્રમઃ ક્રમગત હરિણાધિપાપિ ના ક્રામતિ ક્રમ યુગાચલ સશ્રિત તે ॥ (૩૯) ભાવાર્થ :– પહાડ જેવા હાથીના ગડસ્થળને ભેઢીને ઉજ્જવળ પણ લેાહીથી રોંગાએલા મેાતીના સમુહ વડે જેણે જગલની ભૂમિને શૈાભાવી દીધી છે, એવા છલાંગ મારીને ઉછાળી આવતા વિકાળસિંહ પણ જેણે આપના ચરણરૂપ પર્યંતનું શરણ સ્વીકાર્યુ છે. તેના પર જરા પણ આક્રમણ કરી શકતા નથી. (જિનેશ્વરના શરણા સ્વીકારા, સિંહ પણ શિયાળ બની જશે.) ૩૯ કલ્પાન્ત-કાલ–પવનાદ્વૈત દ્ઘિ કલ્પમ્ । દાવાનલ જ્વલિત મુજ્જવલ મુત્ત્પલિંગમ્ ।। વિશ્વ જિયસુમિવ સંમુખમાપનન્તમ્ । ત્વન્નામ કીન જલ–શમયત્ય શેષમ્ || (૪૦) ભાવાર્થ :– પ્રલય કાળના પવન વડે આકાશમાં ઉછળી રહી છે, અગ્નિની જ્વાળાઓ, જેમાં એવા અને ઉજ્જવલ ઉડતી ચમકતી ચીનગારીઓવાળે આખા જગતને ખાળી નાખવાના તલપતા સામે આવી ઉપસ્થિત પણ આપના કીર્તન રૂપ જળ વડે સંપૂર્ણ જાય છે; (જિનેશ્વર દેવના ગુણગ્રામ અને અગ્નિ બુજાવે છે.) ૪૦ થયેલ દાવાનળ બાહ્ય અને શાન્ત થઈ આભ્ય તર Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૩ રકતેક્ષણ સમદ કાલિક નીલમ્ । ક્રોધેાષ્કૃત ફણિન મુત્ફણ માપતન્તમ્ ॥ આક્રામતિ ક્રમયુગેન નિરસ્ત શંક। સ્વામ નામ દમની હૃદિયશ્ય પુસઃ (૪૧) ભાવા :- જેની આંખ લાલઘુમ બની છે અને વિષ વડે જેનું ગળું નીલવણી બન્યુ છે. એવા ક્રોધથી ઉન્મત્ત મની ફેણ ઊંચી ઉપાડી સામે ધસી આવતા મહાવિષધર નાગને પણ જે માનવીના હૃદયમાં આપના નામરૂપ નાગદમની વિદ્યા છે તે શંકારહિતપણે ક્રમસર ચાલતા ઓળંગી જાય છે. (આપના નામરૂપ પ્રભાવે ભય કર નાગ પણ નિર્જીવ દારડી જેવા થઈ જાય છે.) ગ ઉપાડી ૪૧ વર્તુર ગગજ ગર્જિતુ ભીમ નાદ । મા મલ અલવતામિ ભૂપતીનામ્ ॥ ઉદ્યદ્ દિવાકર · મયૂખ શિખાપવિમ્ । વહી નાત્તમ ઇવાશુભિદાયુપેતી ભાષા :- જેની અંદર હણહણા-પૂર્વક નાદ થઈ યુદ્ધઘેલા મહા ઊગતા સૂના કુદી રહ્યા છે. હાથીઓની ભયકર ગજનાઓના રહ્યા છે. એવા મહાભયંકર રણુ મેદાનમાં બળવાન રાજાના મોટા સૈન્યને પણ જેમ કિરણેા અંધકાર ભેદાય છે, તેમ તમારા કીર્તન વડે બહુ જલદીથી ભેદી શકાય છે (મતલબ કે આપના કરનાર ભક્તને આવા ભયંકર સૈન્યેા પર વિજય મેળ રવા ઘણું! જ સહેલા છે.) ૪૨ કિન (૪૨) ઘેાડાએ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કુન્તાગ્ર-ભિન્ન-ગજશેણિત-વારિવાહ ! વિગાડવતાર તરણાતુર ચોધ ભીમે ! યુદેયં વિજિત દુજયજેય પક્ષા , સ્વત્પાદ પંકજવનાશ્રયિણેલભતે . (૩) ભાવાર્થ – ભાલાઓની તીક્ષણ અણીએ વડે છેદાયેલા હાથીને મહાભારી અંગે માંથી છુટતી લેહીની ધારાઓ પૃથ્વી પર પડી સાથે મળી જવાથી વહેતી રૂધિરની નદીએના પ્રવાહમાં તરવાને આતુર બની રહેલાં કેસરીઆ કરી કુદી પડેલા મહાન યોદ્ધાઓ શેભે છે. જેમાં, એવા ભયંકર યુદ્ધને વિષે પણ આપના ચરણકમળરૂપ વનને આશ્રય કરી રહેનાર અજેય શત્રુઓને પણ જીતી જાય છે. ૪૩ અંભો-નિધૌ ક્ષભિત ભીષણ નક્રેચક્ર પાઠીન પીઠ ભયદોલ્વ વાડવાની છે રંગત્તરંગ-શિખર–સ્થિત-યાન પાત્રા | સ્રાસં વિહાય ભવતઃ સ્મરણાદ્વ્રજતિ (૪૪) ભાવાર્થ – જેમાં ભયંકર મગરે, મ આદિ અથડાઈ રહ્યા છે, વળી વડવાનલ જેમાં પ્રજ્વલી રહ્યો છે એવા ખળભળી ઉઠેલા ભયંકર મહાસાગરના ઉછળતા મેજ ઉપર ડિલી રહેલ છે. જેના વહાણે-એવા માનવીઓ પણ આપના સ્મરણ માત્રથી ઉપરના ત્રાસનાંથી મુકત થઈ પોતાના વહાણ સહિત કિનારે સહી સલામત આવી પહોંચે છે. (જલસાગર અને ભવસાગર બન્નેના કિનારે લઈ જાય છે.) ૪૪ ડાઈ 3 કલા કે વડા મુકત થઈ જલસા Page #40 -------------------------------------------------------------------------- ________________ ૫ ઉદ્દભુત ભીષણ-જલેાદર ભાર ભુગ્ગા શાચ્યાં દશા મુપગતા વ્યુત વિતાશા || ત્વત્પાદ પંકજ રોમૃત દિગ્ધ દેહા માઁ ભવતિ મકરધ્વજ તુલ્ય રૂપાઃ ! (૪૫) ભાષા – ભયંકર જલેાદરની મહાવ્યાધીથી ઘેરાઇ ચુકયુ જેનુ શરીર અને તેથી શોચનીય કરૂદશાએ પહોંચ્યુ અને જીવનની આશા જ જેણે છોડી દીધી છે એવા મહા બિમારીમાં ઘેરાયેલા માનવીઓ પણ આપના ચરણુકળની અમૃત સમાન રજ ધારણ કરે તેાસ બીમારીને દુર કરી કામદેવ સમાન સર્વાંગસુંદર રૂપવાળા નિરોગી અને છે. (કાયાની અને આત્માની અનેની બિમારીને દુર કરનાર અજબ ઔષધ ચરણરજ.) ૪૫ આપાદ કણ્ડ મુરૂ શૃંખલ વેષ્ટિતાંગાઃ । ગાઢ બૃહન્નિગડ કાટિ સિવ્રુષ્ટ જા ।। ત્વન્નામ મન્ત્ર મુનિશ મનુજાઃ સ્મરન્તઃ ॥ સઘઃ સ્વયં વિગત અન્ય ભયા ભવન્તિ (૪૬) ભાવાર્થ :- પગથી માથા સુધી ગાઢ અંધન આંધ્યા છે અને જડેલી ભારે એડીએની અણીએના ઘસારાથી સાથળ અને પી.ડીએ જેની છેલાઈ રહી છે એવા મહાદુ:ખી આજીવન કેદી બનેલ માનવી પણ સ્મરણ કરે તો ઘણી જ જલ્દીથી રહિત થાય છે. (એટલે કે ગાઢ રાય છે.) ૪૬ પાતે આપના નામનું અધનના ભયથી 'ધનાથી પણ મુકત જો Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મત્ત દ્વિપેન્દ્ર મૃગરાજ દવાઽનલાહિ । સંગ્રામ વારિધિ મહાદર અન્ધનાત્યમ | તસ્યા નાશ મુપયાતિ ભયં ભિયેવ । યસ્તાવક સ્તવમિમ મતિમાનધીતે । (૪૩) ભાષા :- મદથી ઉન્મત્ત બનેલ હાથી, ઉછળતે કુદતા કેસરી સિ ંહ; જગત ભક્ષી દાવાનળ. ક્રોધથી ઉન્મત્ત ફણાવાળા નાગ, ભયંકર યુદ્ધક્ષેત્ર, ખળભળી ઉઠેલેા સાગર, દેહનાશક જળાદર જેવા મહા વ્યાધિ. જેલના ભયંકર મધના વગેરેથી ઉત્પન્ન થયેલા ભયને જે બુદ્ધિમાન પુરુષ આપતું આ સ્તવન કરે છે તે શીવ્રતાથી નાશ કરે છે (આ સ્તવન સ` દેાષાને દુર કરવાવાળું છે; સ પ્રકારનાં ઉપસર્ગના કે અશુભ કર્મોદયના ભયને નાશ કરી આત્માને નિડર બનાવે છે.) સ્તોત્ર ત્રુંજ તવ જિનેન્દ્ર ! ગુૌનિ બદ્દામ્ । ભક્ત્યા મયા ફિચર વર્ણ વિચિત્ર પુષ્પામ્ ધો જના ચ હ કદ્ ગતામજન્ ત માનતુ ંગમવા સમુપૈતિ લક્ષ્મીઃ ॥ (૪૮) (ઇતિ ભક્તામર સ્તેાત્ર સમ્પૂર્ણ મ્) ભાવાથ ; હું જિનેન્દ્ર ! અપના ગુણરૂપ દોરામાં વિવિધ વર્ણરૂપ અક્ષર રૂષ વિચિત્ર પુષ્પો મૂકી ભક્તિભાવથી આ સ્તોત્રરૂપ માળા મે બનાવી છે. જે માનવી આ માળાને પોતાના કંઠમાં ધારણ કરશે. (એટલે કે ભક્તિ અને પ્રેમ પૂર્વક એક ચિત્તે તન્મય બની આ સ્તોત્રની નિત્ય પ્રભાતે પ્રાથના કરશે) તેવા માન સન્માનથી ઉન્નત બનેલ નુંભાવને લક્ષ્મી સહજભાવે વિનમ્ર થઈ આવી મળશે. મહા— ૪. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૭ શ્રી મેઢી સાધુ વના નમું અનંત ચેાવિશી, ઋષભાદિક મહાવીર આરજ ક્ષેત્રમાં, વાલી ધર્મની શીર. ૧ મહા અતુલ્ય બળિ નર શૂર વીર ને ધીર, તીરથ પ્રવર્તાવી, પહેાંચ્યા ભવજળ તીર. ૫રા શ્રીમધર પ્રમુખ, જધન્ય તીર્થંકર વીશ ! છે. અઢી દ્વિપમાં, ચવતા જગદીશ. ॥૩॥ એકસા ને સિત્તેર, ઉત્કૃષ્ટ પદે જગીશ ! ધન્ય મહેાટા પ્રભુજી, તેહને નમાવું શીશ. ।।૪।। કેવળી દાય કાડી, ઉત્કૃષ્ટા નવ ક્રોડી મુનિ દાય સહસ્રક્રોડી, ઉત્કૃષ્ટા નવ સહસ્રન્ક્રોડી ઘપા વિચરે વિદે, માટા તપસી ધાર ! ભાવે કરી, વંદું, ટાળે ભવની ખેડ. પ્રદા ચાવીશે જિનના સઘળા એ ગણધાર, ચૌદસ ને બાવન, તે પ્રણમુ સુખકાર જિનશાસન નાયક, ધન્ય શ્રી વીર જિણંદ, ગૌતમાદિક ગણધરે, વર્તાવ્યા આણંદ ૫ા શ્રી ઋષભદેવના, ભરતાદિક સાપુત્ર ! વૈરાગ્ય મન આણી, સંયમ લીયા અદ્ભુત પ્રા "ગા Page #43 -------------------------------------------------------------------------- ________________ કેવળ ઉપરાક્યું, કરી કરણી કરતુત ? જિનમત દીપાવી, સઘળા મેક્ષ પહુર્ત. ૧ના શ્રી ભરતેશ્વરના હુવા પટેધર આઠ ! આદિત્ય જશાદિક પહાચ્ચા શિવપુર વાટ. ૧૧ શ્રી જિન અંતરના હુવા પાટ અસંખ્ય ! મુનિ મુકતે પહોચ્યા, ટાળી કર્મના વંક ૧૨ના ધન્ય કપિલ મુનિવર, નમિ નમું અણગાર ! જેણે તક્ષણ ત્યાગે, સહસ્ત્ર રમણ પરિવાર મારા મુનિવર હરિકેશી ચિત્ત મુનિશ્વર સાર ! શુદ્ધ સંયમ પાળી, પામ્યા ભવને પાર ૧૪ વળી ઇક્ષુકાર રાજા ઘેર કમળાવતી નાર ! ભગુ ને જસા, તેહના દેય કુમાર. મનપા છયે રૂદ્ધિ છાંડિને, લીધે સંયમ ભાર ! ઈણ અલ્પકાળમાં, પામ્યા મેક્ષ કુવાર. ૧દા વળી સંયતિ રાજા હરણ આહિડે જાય, મુનિવર ગર્દભાળી, આ મારગ ડાય. ૧૭ ચારિત્ર લઈને, ભેટયા ગુરૂના પાય ! ક્ષત્રિરાજ 2ષીશ્વર, ચર્ચા કરી ચિત્તલાય. ૧૮ વળી દશે ચક્રવૃર્તિ, રાજ્ય રમણ ઋદ્ધિ છેડ ! દશે મુગતે પહેચા, કુળને શાભા ચડ ૧લા Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ણિ અવસર્પિણીમાં, આઠ રામ ગયા મેાક્ષ ! અળભદ્ર મુનીશ્વર, ગયા પાંચમે દેવલાક ઘરના દશા ભદ્ર રાજા, વીર વાંધા ધરી માન ! પછી ઈંદ્ર હુડાયા, દીયા છકાય અભયદાન. ારા કરકર્ડ પ્રમુખ ચારે પ્રત્યેક બુ ! મુનિ મુકતે પહોંચ્યા, ત્યા કમ મહાએદ્ધ ા૨ા ધન્ય મહેાટા મુનિવર, મૃગાપુત્ર જગીશ ! મુનિવર અનાથી, જીત્યા રાગ ને રીસારા વળી સમુદ્રપાળ, મુનિ, રાજેમતિ રહનેમ ? કેશી ને ગૌતમ, પામ્યા શિવપુર ક્ષેમ. ારકા ધન્ય વિજયધેાષ મુનિ, જયધેાષ વળી જાણું ! શ્રી ગર્ગાચારજ પહેાચ્યા છે નિર્વાણુ, ૫રપા શ્રી ઉત્તરાધ્યનમાં, જિનવરે કર્યા વખાણુ । શુદ્ધ મને ધ્યાવેા, મનમેં ધીરજ આણુ. ઘર૬॥ વળી ખધક સન્યાસી રાખ્યા ગૌતમ સ્નેહ ! મહાવીર સમીપે, પંચ મહાવ્રત લેહ. પરણા તપ કંડણ કરીને ડેસી આપણી દેહુ ! ગયાં અચ્યુત દેવલાકે, _વિલેરો ભવ છેઠું. ાંરા Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વળી ગષભદત્ત મુનિ, શેઠ સુદર્શન સાર ! શિવરાજ ઋષીશ્વર, ધન્ય ગાંગેય અણગાર, શુદ્ધ સંયમ પાળી, પામ્યા કેવળ સાર ! એ ચારે મુનિવર, પહોંચ્યા મોક્ષ મોઝાર.૩ ભગવંતની માતા, ધન્ય ધન્ય સતી દેવાનંદા વળી સતી જયંતિ, છોડ દીયા ઘર ફંદા ૩૧ સતી મુકતે પહોંચ્યા, વળી તે વીરની નંદા ! મહાસતી સુદર્શના ઘણી સતીયોનાં વૃદ. ૩રા વળી કાર્તિક શેઠે, પડિમા વહી શૂરવીર ! જમ્યા મહારા ઉપર, તાપસ બળતી ખીર૩૩ પછી ચારિત્ર લીધું મિત્રએક સહસ્ત્ર આઠ ધિર મરી હુવા શકેંદ્ર, વિ લેશે ભવતીર. ૩૪ વળી રાય ઉદાઇ, દીયે ભાણેજને રાજ ! પછી ચારિત્ર લઈને સાયં આતમ કાજ રૂપા ગંગદત્ત મુનિ આણંદ, તરણ તારણ જહાજ ! કુશળ મુનિ રૂહો, દીયે ઘણાને સાજ. કદા ધન્ય સુનક્ષત્ર મુનિવર, સર્વાનુભૂતિ અણગાર ! આરાધિક હુઈને, ગયા દેવલેક મેઝાર. ૩૭ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧ વ્યવિ મુગતે જારશે, વળી સિંહ મુનિશ્વર સાર ! બીજા પણ મુનિવર, ભગવતિમાં અધિકાર. ॥૩૮॥ શ્રેણિકના બેટા માટે મુનિવર મેઘ ! તજી આ અંતેઉરિ, આણ્યા મન સવેગ.૫૩થા વીરપે વ્રત લઇને, ખાંધી તપની તેગ ! ગયા વિજય વિમાને, વ્યવિ લેશે શિવ વેગ, ૫૪ના ધન્ય થાવાઁ પુત્ર, તજી અત્રીસે નાર ! તેની સાથે નીકળ્યા, પુરૂષ એક હજાર ૫૪૧૫ શુકદેવ સંન્યાસી, એક સહસ્ર શિષ્ય સાર ! પંચસયશું શૈલક, લીધા સંયમ ભાર ાજરા સર્વ સહસ્ર અઢાઈ, ઘણા જીવાને તાર ! પુડરગિરિ ઉપર, કીયા પાદેાપગમન સંથાર, ૫૪ા આરાધિક હુઇને, કીધા ખેવા પાર ! હુવા મેાટા મુનિવર, નામ લીયા નિસ્તાર, ૫૪૪ા ધન્ય જીનપાળ મૂનિવર દાય ધનાવા સાધ ! ગયા પ્રથમ દેવલાક, મેાક્ષ જાશે આરાધ ૫૪પા મલ્લિનાથના છ મિત્ર, મહાબળ પ્રમુખ મૂનિરાય ! સર્વે મુકતે સીધાવ્યા, મ્હોટી પદવી પાય ॥૪૬॥ Page #47 -------------------------------------------------------------------------- ________________ વળી તશત્ર રાજા, સુબુદ્ધિ નામે પ્રધાન ! પોતે ચારિત્ર લઈને, પામ્યા મેક્ષ નિધાન ૪૭. ધન્ય તેટલી મુનિવર દીયે છકાય અભયદાન, ! પિટિલા પ્રતિબેધ્યા, પામ્યા કેવળજ્ઞાન ૪૮ ધન્ય પાંચે પાંડવ, તજી દ્રૌપદી નાર ! Wવીરની પાસે, લીધો સંયમ ભાર ૫૪૯ શ્રી નેમિ વંદનને એહ અભિગ્રહ કીધ ! માસ મા ખમણ તપ, શત્રુંજય જઈ સિદ્ધાપર ધર્મ છેષ તણાં શિષ્ય, ધર્મરૂચિ અણગાર ! કીડીની કરુણ આણી દયા અપાર પલા કડવા તુંબાને, કીધે સઘળે આહાર : સર્વાર્થસિદ્ધ પહોંચ્યા, ચવી લેશે ભવપાર પરા વળી પુંડરિક રાજા, કુંડરિક ગિયો ન ! પતે ચારિત્ર લઈને, ન ઘાલી ધર્મમાં હાણ પર સવાર્થસિદ્ધ પહોંચ્યા. ચવી લેશે નિરવાણ ! શ્રી જ્ઞાતા સૂત્રમાં જિનવરે કર્યા વખાણ પાા ગતમાદિક કુંવર, સગા અઢારે ભ્રાત ! સર્વ અંધકવિણ સુત ધારિણી ન્યારી માતા પપા Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૩ તજી આઠ આઠ અંતેઉરી, કાઠી દીક્ષાની વાત! ચારિત્ર લઈને, કીધો મુક્તિને સાથ પદા શ્રી અનેક સેનાદિ, યે સહાદર ભાય ! વસુદેવના નંદન, દેવકી જ્યારી માય પાપા ભદિલપુર નગરી, નાગ ગાહાવઈ જાણ ! સુલસા ઘેર વધિયા, સાંભળી નેમિની વાણ ૫૮ તજી બત્રીસ અંતેઉરી, નીકળીયા છટ કાય ! નળકુબેર સમાણ, ભેટયા શ્રી નેમિના પાયા પલા કરી છઠ છઠ પારણાં, મનમાં વૈરાગ્ય લાય ! એક માસ સંથારે, મુક્તિ બિરાજ્યા જાય ૬ ના વળી દારુક સારણ, સુમુખ દુમુખ મુનિરાય ! વળી કુમાર અનાદષ્ટિ, ગયા મુક્તિગઢ માંય ૬૧ વસુદેવના નંદન, ધન્ય ધન્ય ગજસુકુમાર ! રૂપે અતિ સુંદર, કલાવંત વય બાલ દરા શ્રી નેમી સમીપે, છે મેહ જ જાળ ! ભિક્ષની પડિમાં, ગયા મસાણ મહાકાળ ૬૩મા દેખી સેમિલ કોર્પો, મસ્તકે બાંધી પાળ ! ખેરતણા ખીરા, શિર ઠવિયા અસરાળ ૬૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મુનિ નજર ન ખંડી, મેટી મનની જાળ ! પરિષહ સહીને, મુક્તિ ગયા તત્કાળ પદપા ધન્ય જાલી મયાળી, ઉવયાલાદિક સાધ ! સાંબ ને પ્રધુમન, સનિરૂદ્ધ સાધુ અગાધ પેદા વળી સચ્ચનેમિ, દઢનેમિ, કરણી કીધી સાથ ! દશે મુક્તિ પહોંચ્યા, જિનવર વચન આરાધ ૬૭ ધન્ય અર્જુનમાળી, કર્યો કદાગ્રહ દૂર ! વીરપું વ્રત લેઈને, સત્યવાદી હુવા શુર ૬૮ કરી છઠ છઠ પારણાં, ક્ષમા કરી ભરપૂર ! છ માસની માંહિ, કમ કીયા ચકચૂર ૬લા કુમાર અઈમુત્તે, દીઠા ગૌતમસ્વામી ! સુણી વીરની વાણી, કીધું ઉત્તમ કામ હવા ચારિત્ર લેઈને, પહોંચ્યા શિવપુર ઠામ ! ધુર આદિ મકાઈ, અંત અલક્ષમુનિ નામ ૭૧ વળી કૃષ્ણરાયની અગમહિષી આઠ ! પુત્ર-વહુ દયે, સંખ્યા પુણયના ઠાઠ ૭રા યાદવકુળ સતીયાં, ટાન્ય દુઃખ ઉચાટ ! પહોંચ્યા શિવપુરમાં, એ છે સૂત્રને પાઠ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શ્રેણિકની રાણી, કાલીઆદિક દશ જાણ ! દશે પુત્ર વિયોગે, સાંભળી વીરની વાણ પ૭૪ ચંદનબાળા, સંયમ લેઈ હવા જાણ! તપ કરી દેહ ઝેશી, પહોંચ્યાં છે નિર્વાણ ઉપા -નંદાદિક તેરે, શ્રેણિક નૃપની નાર ! સઘળી ચંદનબાળાપે, લીધે સંયમભાર. ૭૬ાા એક માસ સંથાર, પહોંચ્યા મુક્તિઝાર ! એ નેવું જણને, અંતગડમાં અધિકાર. ૭૭ શ્રેણિકના બેટા, જાલિયાદિક ત્રેવીશ ! વીરપું વ્રત લઈને, પાળ્યો વિશ્વાવીશ. ૭૮ તપ કઠણ કરીને, પૂરી મન જગીશ, દેવલેકે પહોંચ્યા, મેક્ષ જાશે તજી રીસ. ૭લા કાકદિને ધન્નો, તજી બત્રીસે નાર ! મહાવીર સમીપે લીધે સંયમ ભાર ૮ના કરે છઠ છઠ પારણું, આયંબિલ ઉછિત્ત આહાર શ્રી વીરે વખાણ્યા, ધન્ય ધન્નો અણગાર ય૮૧ એક માસ સુથાર, સર્વાર્થસિદ્ધ પહંત ! મહાવિદેહ ક્ષેત્રમાં કરશે ભવનો અંત કેરા Page #51 -------------------------------------------------------------------------- ________________ ધનાની રીતે, હવા નવે સંત ! શ્રી અનુત્તરવવામાં, ભાખી ગયા ભગવંત ૮૩ સુબાહુ પ્રમુખ, પાંચ પાંચસૅ નાર ! તજી વીરપું લીધાં, પંચ મહાવ્રત સાર ૮૪ ચારિત્ર લેઈને, પાન્યાં નિરતિચાર ! દેવકે પહોંચ્યા, સુખવિપાકે અધિકાર. ૮પા શ્રેણિકના પૌત્રો, પૌમાદિક હવા દસ ! વીરપું વ્રત લેઈને, કાઢયે દેહનો કસ ૮દા. સંયમ આરાધી, દેવલેકમાં જઈ વસ ! મહાવિદેહ ક્ષેત્રમાં, મેક્ષ જાશે લેઈ જશ ટકા બળભદ્રના નંદન, નિષધાદિક હુવા બાર તજી પચાસ અંતેઉરી, ત્યાગ દીયે સંસાર ૮૮ સહુ નેમિ સમીપે, ચાર મહાવ્રત લીધ ! સર્વાર્થ સિદ્ધ પહોંચ્યા, હશે વિદેહે સિદ્ધ લા ધનો ને શાલિભદ્ર, મુનીશ્વરાની જોડ ! નારીનાં બંધન, તક્ષણ નાખ્યાં તાડ ૯૧ ઘર કુટુંબ કબીલે, ધન કંચનની કોડ ! માસે મા ખમણ તપ, ટાળશે ભવની ખેડ પલા Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૭ શ્રી સુધર્માસ્વામીના શિષ્ય ધન્ય ધન્ય જખ્ખસ્વામી તજી આઠ અંતેઉરી, માતપિતા ધનધામ, પારા પ્રભવાદિક તારી, પહોંચ્યા શિવપુર ઠામ ! સૂત્ર પ્રવર્તાવી, જગમાં રાખ્યું નામ પાટલા ધન્ય ઢઢણ મુનિવર, કણરાયના નંદ ! શુદ્ધ અભિગ્રહ પાળી, ટાળી દીયે ભાવફેદ ૯૪ વળી અંધક ઋષિની, દેહ ઉતારી ખાલ ! પરિસહ સહીને, ભાવફેરા દીયા ટાળ છેલ્પા વળી બંધક ત્રાષિના, હવા પાંચસે શિષ્ય ! ઘાણીમાં પીલ્યા, મુક્તિ ગયા તછ રસ ૯૬ સંભૂતિવિજય શિષ્ય, ભદ્રભાહુ મુનિરાય ! ચૌદ પુરવધારી, ચંદ્રગુપ્ત આ ઠાય છે વળી આદ્રકુમાર મુનિ, સ્થૂલિભદ્ર નંદિષેણ ! અરણિક અઈમુત્ત, મુનીશ્વરેની શ્રેણ. ૯૮ વીસે જિન, મુનિવર સંખ્યા અડાવીસ લાખ ! ઉપર સહસ્ત્ર અડતાલીસ સૂત્ર પરંપરા ભાખ ૯ાા કેઈ ઉત્તમ વાચા, કે જયણા રાખ ! ઉઘાડે મુખે બોલ્યા; પાપ લાગે વિપાક. ૧૦૦ ધન્ય મરુદેવી માતા, ધ્યાયું નિર્મલધ્યાન ! ગજ હદ પામ્યા, નિર્મળ કેવળ જ્ઞાન. ૧૦૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ ધન્ય આદિશ્વરની પુત્રી, બ્રાહ્મી સંદરી દોય ! ચારિત્ર લેઈને, મુક્તિ ગયા સિદ્ધ હોય ૧૦૨ ચોવિસે જિનની વડી શિષ્યણી ચોવીસ ! સતી મુકિત પહોંચ્યા, પુરી મન જગીશ ૧૦૩ ચોવીસે જિનનાં સર્વ સાધ્વી સાર ! અડતાલીસ લાખ ને આઠમેં સીત્તેર હજાર ૧૦૪ ચેડાની પુત્રી, રાખી ધર્મ શું પ્રીત : રાજેમતી વિજ્યા, મૃગાવતી સુવિનીત ૧૦પા પદ્માવતી મયણરેહા, દ્રૌપદી દમયંતી સીત ! ઇત્યાદિક સતી, ગઈ જન્મારે જીત ૧૦૬ ચોવીસે જિનના. સાધુ સાધવી સાર ! ગયા મેક્ષ દેવલોક, હૃદયે રાખો ધાર ૧૦૭ ઈણ અહી દ્વીપમાં, ઘરડા તપસી બાળ; શુદ્ધ પંચ મહાવ્રતધારી નમે નમે ત્રણ કાળ ૧૦૮ એ જતિ સતીઓના, લીજે નિત પ્રત્યે નામ ! શુદ્ધ મને ધ્યા, એહ તરણને ઠામ ૧૦લા એ જતિ સતીશું, રાખે ઉજજવળ ભાવ ! એમ કહે ઋષિ જેમલજી, એહ તરણનો દાવ ૧૧૦ના સંવત અઢાર ને, વર્ષ સાત શિરદાર ! શહેર ઝાલોરમાંહિ, એહ કહ્યો અધિકાર ૧૧૧ાા Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાની સાધુ વંદના સાધુજીને વંદણા નિત નિત કીજે, પ્રહ ઉગમતે સુર રે પ્રાણી; નીચ ગતિમાં તે નવિ જાવે, પામે રિદ્ધિ-ભરપૂર રે પ્રાણી...સા. ૧ મેટા તે પંચ મહાવ્રત પાળે, છકાયનાં પ્રતિપાળ રે પ્રાણી; ભ્રમર ભિક્ષા મુનિ સુઝતિ લેવે, દોષ બેંતાલીશ ટાળ રે પ્રાણીસા. ૨ રિદ્ધિ સંપદા મુનિ કારમી જાણી, દીધી સંસારને પુંઠ રે પ્રાણી, એરે પુરૂષોની અંદગી કરતાં, આઠે કરમ જાય તુટ રે પ્રાણીસા ૩. એક એક મુનિવર રસના ત્યાગી, એક એક જ્ઞાનભંડાર રે પ્રાણી, એક એક મુનિવર વૈયાવચ્ચ વૈરાગી. એના ગુણનો નાવે પાર રે પ્રાણી સા. ૪ ગુણ સત્તાવીશ કરીને દીપે, જીત્યા પરિસહ બાવીશ રે પ્રાણી, બાવન તે અનાચારણ ટાળે, તેને નમાવું મારૂં શીશ રે પ્રાણી...સા૫ WWW Page #55 -------------------------------------------------------------------------- ________________ જહાજ સમાન તે સંત મુનીશ્વર, ભવ્ય અને એસે રમાય રે પ્રાણી, પર ઉપકારી મુનિ દામ ન માગે, દેવે તે મુક્તિ પાંચાય રે માણી. એ ચરણે પ્રાણી શાતા રે પાવે, પાવે તે લીલ વિલાસ રે પ્રાણી, જન્મ જરા અને મરણ મિટાવે, નાવે ફરી ગર્ભવાસ રે પ્રાણી....સા૭ એક વચન એ સદગુરુ કરે, જે બેસે દિલમાંય રે પ્રાણી, નરક ગતિમાં તે નહિ જાવે; એમ કહે જિનરાય રે પ્રાણી.. સા. ૮ પ્રભાતે ઉઠીને ઉત્તમ પ્રાણી, સુણો સાધુના વ્યાખ્યાન રે પ્રાણી, એ પુરુષોની સેવા કરતાં પાવે, તે અમર વિમાન રે પ્રાણી સા. ૯ સંવત અઢારને વર્ષ આડત્રીસે, બુસી તે ગામ માસ રે પ્રાણી, મુનિ “આસકરણજી એણું પેરે જપે, હું તે ઉત્તમ સાધુનો દાસ રે પ્રાણી, સાધુજીને વંદના નિત નિત કીજે. સા. ૧૦ Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સ્નેત્ર (શાર્દુલ છંદ) *ક કપૂરમયં સુધારસમય ક ચદ્રાચિય કિ લાવણ્યમય મમણિમય કારકેલિમય વિશ્વાન દમયં મહાદચમય. શાભામય ચિન્મયમ્ । શુકલધ્યાનમય વપુજિનપતે યાદ્દભવાલ અનમ્ ।।૧।। ભાવાર્થ :- શ્રી જિનેદ્ર ભગવાનનું શરીર અહા ! ક`ર જેવું શ્વેત, અમૃત જેવું મીષ્ટ, ચદ્રની કાન્તિ જેવું શીતળ અને પ્રકાશિત. સુંદર મોટા ફાણી જેવું પ્રકાશિત કારૂણ્યતાની ભૂમિકારૂપ, સમગ્ર વિશ્વને આનંદમય, મહા ઉદયવાળુ', 'શેાભાવાળું, સચિત સ્વરૂપ, શુકલ ધ્યાનમાં નિમગ્ન. એવાં શ્રી જિનેન્દ્ર ભગવાન સંસારના આધાર રૂપે હો. ॥ ૧ ॥ પાતાલ કલયન્ ધાંધવલયન્ત્રાકાશ મા પૂયન્ દિક્ર ક્રમયન્ સુરાસુરનર શ્રેણી: ચ વિસ્માપયન્ ।। બ્રહ્માંડ' સુખયન્ જલાનિ જલધે ફેનોલાસલોલયના શ્રી ચિંતામણિ પાર્શ્વ સભવયો હુંસધ્ધિર રાજતે રા ભાવાથ :- પાતાળમાં પણ પ્રવેશ કરી લે, પૃથ્વીને ઉજ્વલ કરતા, આકાશમાં સર્વ સ્થળે વ્યાપ્ત થતા, દિશાઓના ચક્રને પણ ઉલ્લધી જતા, દેવ દાનવાને વિસ્મય જ રાખ્ત આશ્ચત્તા સૂચવે છે, અને અર્થ અહા ! જેવું થાય છે. હું દરેક વિરોધની શરૂઆતમાં વાપરી લેવા. Page #57 -------------------------------------------------------------------------- ________________ પમાડતે, ત્રણે જગતને સુખ આપતે, સમુદ્રમાં શ્વેત ક્ષણથી શેભાયમાન જળને ડહોળી નાંખતે એ શ્રી પાર્શ્વનાથ ચિંતામણીને યશરૂપી હિંસ ચીરકાળ શેભે છે. ઘર પૂણ્યાનાં વિપણિ સ્તદિનમણિ કામેભકુંભે શાણિકા મોક્ષે નિસ્સરણિ સૂરેંદ્રકરિણિ જ્યોતિ પ્રકાશારણિ છે દાને દેવમણિનતોત્તમજનશ્રેણીઃ કપાસારણી ! વિશ્વાનંદ સુધા ઘણિર્ભવભિશ્રીપાર્શ્વચિંતામણિ પર ભાવાર્થ – પુણ્યના હાટ (ભંડાર) રૂપ, પાપરૂપી અંધકારમાં સૂર્યરૂપ, વિષયરૂપી હાથીને વશ કરવામાં અંકુશરૂપ, મેક્ષમાં ગમન કરવા માટે નિસરણીરૂપ, આત્મજ્ઞાનરૂપ જ્યોતિને પ્રકાશ આપવામાં અરણીના વૃક્ષ સમાન, દાન દેવામાં ઈન્દ્ર સમાન, એમની (શ્રી પાર્શ્વનાથની) આગળ નમન કરી રહેલી, સજ્જન પુરુષની પંક્તિને કૃપાની નદી સમાન, વિશ્વમાં આનંદરૂપી અમૃતના તરંગ સમાન શ્રી પાર્શ્વચિંતામણી (ભગવાન) સંસાર સમુદ્રનું ઉચ્છેદન કરનાર . આપ જ છે. B ૩ શ્રી ચિંતામણિ પાશ્વવિશ્વજનતા સંવનત્વ મયાા દુષ્ટ તાત તતઃ શ્રિય સમ ભવન્નાશ ક્રમા ચકિણમાં મુક્તિઃ કડતિ હસ્ત બહુવિધસિદ્ધ મનોવાંચ્છિતું દુર્દેવદુરિત ચ દુર્દિને ભયં કષ્ટ પ્રણષ્ટમમ ઘા Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ભાવાર્થ – હે તાત! હે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ !) આખા વિશ્વના જીવનરૂપ, સચ્ચિદાનંદ શ્રી ચિંતામણું પાર્શ્વનાથ જ્યારથી મને આપનાં દર્શન થયાં છે, ત્યારથી જ ઈન્દ્ર દેવ તથા ચક્રવતી પર્વતની સમૃદ્ધિ અને પ્રાપ્ત થઈ છે. મારા હસ્તમાં જ મુક્તિરૂપી દેવી ક્રીડા કરી રહી છે, મારી વિવિધ પ્રકારની મનની અભિલાષાઓ સિદ્ધ થઈ છે, અને મારું દુર્દવ, મારું દુઃખ તથા મારો દારિદ્રતાને ભય સમૂળ નાશ પામ્યા છે. ૪ યસ્ય પ્રૌઢતમઃ પ્રતાપ તપન દામધામા જગ ! જલાલઃ કલિકાલ કેલિ દહનો મહાન્ધ વિવસક નિત્યોદ્યોતપદે સમસ્ત કમલા કેલિગ્રહ રાજતે ! સ છીપાશ્વજિનાજનંહિતકૃતેઃશ્ચિતામણીપામામ્ પા ભાવાર્થ :- હે અતિશય પ્રતાપવાન સૂર્યરૂપ, અતિ ઉત્કટ જગતુરૂપી ધામને તથા કળીકાળના મહિમાને દહન કરનારા, મોહરૂપી અંધકારને નાશ કરનારા, અને જેનું સમસ્ત પ્રકારની સમૃદ્ધિ ધારણ કરનાર પદ હંમેશ શંભી રહ્યું છે એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન જગતના જીનું હીત કરનાર ચિંતામણું મારું રક્ષણ કરે. ૫ વિશ્વવ્યાપિ તમે હિનસ્તિ તરણિબંલોકપિ કલ્પાંકરા દારિદ્રાણિ ગજાવલી હરિ શિશુઃ કાષ્ટાનિ વહુને કણ ને પીયૂષસ્યલપિ રેગનિવહ યદ્વત્તથા તે વિભે મૂર્તિ સ્કૂતિંમતીસતી ત્રિગતિ કનિહતુ ક્ષમા દા Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પણ ભાવા :- સૂર્ય ખાલ્યાવસ્થામાં હોવા છતાં વિશ્વમાં વ્યાપી રહેલા અધકારને નાશ કરે છે, લ્પવૃક્ષના એક જ અંકુર (ભુગા) કાશ્રિતાને ના મવામાં સમય છે. સિ ંહનું એક નાનું બાળક જ હાથીના પૂર્વના નાશ કરે છે. અગ્નિના એક સૂક્ષ્મ કણ ાદના જથ્થાને ભસ્મવત્ કરી નાંખે છે, અમૃતનુ એ મિંદુ રોગને નિશ્ચ કરે છે, તે જ જ પ્રમાણે હું વિભા! મનુષ્યેની મતિમાં સ્ફુરણા કરનારૂ તમારૂ' શરીર ત્રણે જગતનાં દુ:ખે હણવાને માટે સમથ છે. ॥ ૬ ॥ શ્રી ચિંતામણિ મંત્ર માંકૃતિપુત હૌંકાર સારાશ્રિત । શ્રી મહુનમિઉણ પાશ કાલિત ત્રૈલોકય વરચા વહુ... ।। ઢેધા ભૂત વિષાપહુ વિષહર શ્રેયઃ પ્રભાવાય । સાલ્લાસ વસહાંકિત જિન ફુલ્લિંગા નદન દેહિનાં ।।ા ભાવાર્થ :- શબ્દની આકૃતિવાળા હી કારથી યુક્ત શ્રી મનમિષ્ણુના માંત્રથી અદ્ધ થયેલેા ત્રણે લેાકને વશ વર્તાવનાર વિષયરૂપી ઝેરને નાશ કરનાર, કલ્યાણકારક પ્રભાવવાળા, વ સ હ ઈત્યાદિ અક્ષરોથી યુક્ત એવા મનુષ્ય માત્રને આનંદરૂપી શ્રી ચિતામણી નામના મંત્ર છે. ા છ ૫ ૐ શ્રી કારવર નમાક્ષરપર ધ્યાયન્તિ યે યાગીને 1 પડ્યે વિનિવેશ્ય પાર્શ્વ મધિપચિતામણિ સજ્ઞક નાલે વામણુજે ચ નાભિકરયાભ્ યા જે દક્ષિણે । શ્રાદષ્ટ દલે તે શિવપદ દ્વીત્રભ વેર્યાં ત્યહે ॥૮॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ભાવાર્થ :– હી શ્રી` ઇત્યાદિ આકારથી યુક્ત મત્રનુ' જે યાગીઓ હૃદયકમળમાં અધિષ્ટાતા ભગવાનના ચિંતામણીની સ’જ્ઞાવાળા જેની પૂમાં નમા મૂકેલા છે એવે ડી શ્રી કારાદિ ઉત્તમ વયુક્ત મંત્રને હૃદયકમળમાં ધારણ કરીને કપાળને વિષે, ડાબા હાથને વિષે, નાભિમાં અને ઘણે ભાગે જમણા હાયમાં અને ત્યાર પછી આઠે દલેાની વિષે ધ્યાન ધરે છે તે એ ત્રણ ભવ પછી મેાક્ષ ધામમાં સિધાવે. છે. એ શુ આશ્ચર્યજનક નથી ! ૫ ૮ ॥ ( સ્રગ્ધરા છંદ) નારાગા નેવશેકા ન કલહ કલના નારિ મારિ પ્રચારા ને વ્યાધિનાં સમાધિન ચદર દુરિતે દુષ્ટ દારિદ્રતાના ।। નાશાકિન્યાગ્રહાના ન હરિકરિંગણાવ્યાલ વૈતાલ અલા જાયન્તેપા ચિંતામણિમતિવસતાંપ્રાણિનાંભક્તિભા૯ ભાવાથ : જે ભક્તિવાન પ્રાણીએ શ્રી ચિંતામણી પાર્શ્વનાથમાં પોતાની વૃત્તિ જોડે છે, તેઓને રાગ, શેક, ક્લેશ, અશાન્તિ, ભય, પાપ, દુષ્ટ, દારિદ્રપણું, શત્રુદ્વારા ઉપજતી વ્યાધિ તથા શાકિની, ભૂત, પિશાચ વિગેરે તથા હાથી તથા સિંહના સમૂહા દુઃખરૂપ થઈ શકતાં નથી. ૫૯ ॥ (શાર્દૂલ છંદ, ) ગીર્વાણ કેમધેનુ કુંભમણિ યસ્તસ્યાંગણે રંગાણા દેવા દાનવ માનવાઃ સવિનય તઐહિત ધ્યાયિનઃ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૬. લક્ષ્મી સ્તસ્ય વાવશેવ ગુણિનાં બ્રહ્માંડ સંસ્થાયિની । શ્રીચિંતામણિપાર્શ્વનાથમનિશ સસ્તૌતિયેાધ્યાયતિ ૧૦ ભાવાર્થ :–જે પ્રાણી શ્રી ચિંતામણી પાર્શ્વનાથની હંમેશ સ્તુતિ કરે છે તથા ધ્યાન ધરે છે તેના આંગણામાં રાદિ આનં થયા જ કરે છે. તેને કલ્પવૃક્ષ, કામદુર્ઘા ધેનુ, પારસમણી ઇત્યાદિ અલૌકિક પદાર્થ પ્રાપ્ત થાય છે. દેવ, દાનવ અને મનુષ્યા સુદ્ધાં વિનયથી તેના હિતનું જ ચિંતવન કર્યાં કરે છે. ગુણવાન પુરુષોને આ બ્રહ્માંડમાં પ્રાપ્ત થતી સમસ્ત લક્ષ્મી તેને વશ વર્તે છે. ૫ ૧૦ ॥ (માલીની છંદ,) ઇતિ જિનપતિ પાર્શ્વ પાર્શ્વ: પાર્જંખ્ય યક્ષઃ । પ્રદલિત દુરિતૌયઃ પ્રીણિતપ્રાણિ સા: ૫ ત્રિભુવન જન વાંચ્છા દાન ચિંતામણિક ! શિવપદ તરૂ ખીજ એધિબીજ દદાતુ ॥૧૧॥ ભાવાર્થ :– આ પ્રમાણે જિનપતિ પાર્શ્વનાથ ભગવાનની પાસે રહેનારા પાશ્વ નામના ચક્ષ, જેનાં પાપકર્મો નષ્ટ થઈ ગયાં છે, અને તે ભગવાને જનસમુદાયના સંતુષ્ટ કર્યા છે. અને જે ત્રણે ભુવનની વાંચ્છા પુરવામાં ચિંતામણી સમાન છે, તે મેક્ષપદ રૂપી વૃક્ષનું ખીજરૂપ સમકીત મને અણુ કરો. ॥ ૧૧ U Page #62 -------------------------------------------------------------------------- ________________ C શ્રી વર્ધમાનભક્તામર સ્તોત્રમ્ | ( વસન્તતિલકાવૃત્તમ ) ભક્તામર-પ્રવર-મૌલિ-મણિજે, જ્યોતિ –પ્રભૂત–સલિલેષ સાવરેન્ક 1 ચેતાલિ– મંજુ – વિકસત્કમલાયમાનં, શ્રી-વદ્ધમાન–ચરણે શરણં વ્રજામિ ૫ (૧) ભક્તિના ઉત્કર્ષ ભાવથી નમસ્કાર કરવા લચી પડેલા દેવાના મસ્તકોના મુગટમણિઓ, જોતિરૂપ સરવરે છે, તેમાં તિરૂપ જલ ભરેલું છે. તેમાં પ્રભુના ચરણ પંચવણું કમળવન સમાન શોભે છે અને ભવ્ય જીના મનરૂપી મને આકર્ષે છે. તેવા શ્રી મહાવીર સ્વામીના ચરણનું શરણ હું ગ્રહું છું. આનન્દ-નન્દન–વન સવ–સુખાનાં, સદ્દભાવને શિવ-પંદસ્ય પરં નિદાનમ્ | સંસાર–પારકરણે કરણે ગુણનાં, નાથ ! ત્વદીય ચરણું શરણું પ્રપદ્ય | (૨) હે નાથ ! આપનાં ચરણે આનંદનું નંદન–વન છે. સદ્ભાવ ઉત્પન્ન કરનાર અને મેક્ષ પદ આપનાર છે. સંસારસાગર તારનાર સમ્યક જ્ઞાનાદિ અનેક ગુણને ભંડાર છે એવા હે નાથ ! આપના ચરણનું હું શરણ લઉં છું. (૨) Page #63 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધીષધ સકલસિદ્ધિ-પદં સમૃદ્ધ, શુદ્ધ–વિશુદ્ધ-સુખદં ચ ગુણ: સમિઠ્ઠમ્ જ્ઞાનપ્રદં શરણુદે વિગતા–ધ-વૃન્દ, ધ્યાનાસ્પદ શિવપદ શિવદ પ્રણીમિ છે (૩) હે પ્રભુ ! આપના ચરણે, કર્મરૂપી રેગ માટે સિદ્ધ ઔષધ છે, શુદ્ધ, અવ્યાબાધ સુખાદિ આત્મિક ગુણેથી ઉજ્જવળ છે. આપ જ્ઞાનને પ્રકાશ કરનાર, અભયના દેનાર શાંતિના ધામ છે એવા ધ્યાન નિમગ્ન વીર પ્રભુને હું વારંવાર પ્રણામ કરું છું. બાલે વિવેક-વિકલો નિજ-બાલ-ભાવા દાકાશ-માન-મપિ તુમિવ પ્રવૃત્ત છે જ્ઞાના–ધનન્ત–ગુણ–વર્ણન કર્તા કામ, કામં ભવામિ કરૂણકર ! તે રસ્તાનું છે (૪) જેમ બાળક બાલભાવે કુદતું વિવેક વિના આકાશને માપી લેવા તૈયાર થાય છે, તેમ આપની આગળ આપના જ્ઞાનાદિ અનંત ગુણેનું ગાન કરવા હું તત્પર થયે છું તે મને ક્ષમા કરજે પ્રભુ ! સ્પશે મણિનયતિચેક્નિજ–સંનિધાનાત, લોહં હિરણ્ય-પદવી-મિતિ નાત્ર ચિત્રમ્ | કિન્તુ ત્વદીય-મનચિત્તન-મેવ દૂરાત, સાચું તનેતિ તવ સિદ્ધિ પદે સ્થિતસ્ય છે (૫) Page #64 -------------------------------------------------------------------------- ________________ પારસમણિના સ્પર્શથી ખંડ સેનું બને છે તેમાં આશ્ચર્ય નથી. પણ આપ ઘણે દૂર છે છતાં આપનું ધ્યાન ધસ્વા માત્રથી જીવ આપસમાન બને છે, તે ખરેખર આશ્ચર્ય છે. કુદ્દેન્દુ-હાર–રમણ્ય-ગુણન જિનેન્દ્ર ! વકતું ન પારયતિ કપિ કદાપિ લોકે ! કિસ્તાતુ સમસ્ત–ભુવનસ્થિત-જીવ–રાશેરે કૈક–જીવ–ગણના-કરણે સમર્થ ? | (૬) હે પ્રભુ! જેમ સમસ્ત લેના અનંત જીવ રાશિની એક એક જીવ કરીને સંખ્યાની ગણત્રી કરવા કે ઈશક્તિમાન નથી, તેમ આપના કુન્દ પુષ્પ, ચન્દ્ર અને ખેતી સમાન નિર્મળ ગુણોનું વર્ણન કરવા કેઈ સમર્થ નથી. શકત્યા વિનાપિ મુનિનાથ ! ભવદગુણનાં, ગાને સમુદત–મતિર્નહિ લજિજતાસ્મિ છે માર્ગોણુ યેન ગરુડચ ગતિ પ્રસિદ્ધા, તેનૈવ કિં ન વિહગસ્થ શિશુ પ્રયાતિ? (૭) હે મુનીશ્વર ! આપના ગુણોનું વર્ણન કરવા હું શક્તિહીન છું; છતાં ઉદ્યમવંત થાઉં છું તેની શરમ મને Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ નથી. કારણ જે માગે પક્ષીરાજ ગરૂડ ઉડે છે તે માગે પક્ષીનું અચ્ચું શું નથી જતું ! અર્થાંત તે પણ એ જ માગે ઉડે છે. (૭) ત્વદ્રાક્–સુધા સુરુચિરૈવ વિભા ! અલાન્માં, વસ્તુ પ્રવર્ત્ત યતિ નાથ ! ભવગુણાનામ્ । યદ્વજનિધિ–સ્તરલૈ સ્તર ઝૈન, સ્તત્રાસ્તિ ચન્દ્ર-કિરણા–દય એવ હેતુઃ " (૮) જેમ પૂર્ણિમાને દિવસે ઉગતા ચંદ્રના કિરણેાના પ્રભાવથી સમુદ્રના ચ'ચલ તરગા ઉછળે છે તેમ, હે પ્રભુ ! આપની અમૃતમયી વાણી અને આપના જ્ઞાનાદિ નિમળ ગુણાનુ વર્ણન કરવા ખળથી પ્રેરે છે. (<) અજ્ઞાન-માહ–નિકર ભગવન્ ! હૃદિસ્થ, હતુ... પ્રભુ પ્રવચન ભવદીયમેવ । ગાઢ સ્થિર ચિરતરં તિમિર દરીસ્થ, હતુ. પ્રભુઃ સુરુચિરા રુચિરૈવ નાન્યતૢ ॥ (૯) જેમ લાંબા વખતથી શુકામાં જામેલ અંધકારને દૂર કરવા મણીના પ્રકાશ સિવાય ખીજો ઉપાય નથી; તેમ હું ભગવાન ! અનાદિ કાળથી હૃદયમાં રહેલ અજ્ઞાન મેહુ–સમૂહના આવરણરૂપી અંધકારને દૂર કરવા માત્ર આપના પ્રકાશ એક જ સમર્થ છે. પ્રવચનને (૯) Page #66 -------------------------------------------------------------------------- ________________ પા વાક્ય પ્રમાણ—નય—રીતિ-ગુણૈવિ હીન, નિભૂષણ યદપિ એધિદ ! મામકીનમ્ । સ્વાદેવ દેવ-નર–લોક હિતાય યુમંત્ સંગાન્ યથાભવિત શુક્તિ-મતેાદ-બિન્દુઃ ૫ (૧૦) હે તરણતારણુ નાથ ! મારૂં કથન ગુણના પ્રભાવ આદિથી શૂન્ય છે, છતાં તે કથન દ્વારા આપના અનુપમ નિમળ ગુણા ગવાતા હોવાથી જેમ સ્વાતિ નક્ષત્રમાં પાણીનુ બિન્દુ છીપમાં પડવાથી મેાતી બને છે, તેમ મારૂં કથન આપના પ્રભાવશાળી નામ અને ગુણેાના સુચાગે આ લાક અને પરલેાકમાં દેવ અને મનુષ્યને કલ્યાણનુ' સાધન થશે. (૧૦) આસ્તાં તવ સ્તુતિ-કથા મનસે! પ્યગમ્યા, નામાપ તે વિયે પરં કુરુતેનુરાગમ્ । જીર-મસ્તુ ખલુ દૂરતરે પિ દેવ ! નામાપિ તસ્ય કુરુતે રસનાં રસાલામ્ ॥ (૧૧) હે પ્રભુ ! જેમ દૂર પડેલ લીંબુને યાદ કરવાથી મેઢામાં પાણી આવે છે, અને તેના રસના સ્વાદ કરાવે છે તેમ આપના કલ્યાણકારી નામને જાપ કરનારના હૃદયમ આપના નામનેા ઉચ્ચારણ, આપના અપૂર્વ મહિમાવાન ગુણાન ભક્તિના ભાવરસ ઊત્પન્ન કરે છે. (૧૧) નાના—મણિ-પ્રચુર–કાંચન–રત્ન- રમ્ય, સ્ત્રીય પ્રયતિ પદ જનક સુતાય । ત્વદ-ધ્યાન-મેવ–જિનદેવ ! પદ વદીય, ભાય નિત્ય-સુખદ ́ પ્રકટી-કરાતિ ૫ (૧૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ પર પિતા પોતાના પુત્રને મણિ, રત્ન, સુવણૅ વગેરે મૂલ્યવાન ધન–સ'પત્તિના વારસા આપે છે, તે નાશવ'ત છે. પણ હૈ જિનેન્દ્ર ભગવાન ! ભવ્ય જીવાને આપનું ધ્યાન, નિત્ય સુખદાયી, મેાક્ષ પદ આપે છે એ સત્ય છે. (૧૨) જ્ઞાના—ઘનન્ત–ગુણ-ગૌરવપૂર્ણ –સિન્ધુ, અન્ધુ ભવન્ત–મપહાયપર્ક ઇચ્છેતુ ? ! પ્રાજ્ય પ્રલભ્ય ભુવનત્રિતયસ્ય રાજ્ય, કે : કામયેત કિલ કિંકરતા—મબુદ્ધિ । (૧૩) હે પ્રભુ ! આપ જ્ઞાનાદિ અનંત ગુણાનાં સમુદ્ર છે. સ'સારના અશરણુ જીવાને શરણરૂપ છો, દયાના સાગર છો, માધવહીનના ખંધુ છો. એવા આપનું શરણુ છોડી કાણુ બીજાને ઇચ્છે ? કારણુ કાણુ એવા મૂખ હોય કે જે ત્રિભુવનનુ રાજ્ય પ્રાપ્ત કર્યાં છતાંયે તે ત્યજી દાસત્વની ઇચ્છા કરે અર્થાત્ કાઈ ન કરે. (૧૩) ત્વદ્-ગાત્રતા-પરિણતા : પરમાણુવાપિ, સર્વોત્તમા નિરુપમા સુષમા ભવન્તિ લવા શરણ્ય ! શરણું ચરણ જનાસ્તે, સિદ્ધા ભવૈયુ-રિતિ નાથ ! કિમત્ર ચિત્રમ્ ॥ (૧૪) હું જિનેન્દ્ર ! આપના શરીરપણે પરિણમેલા જડ પરમાણુઓ પણ સુંદર સર્વોત્તમ થઈ સુખશાંતિદાયક ઠર્યા Page #68 -------------------------------------------------------------------------- ________________ 143 છે. તે પછી હે પ્રભુ ! કોઈ પુરુષ આપના ચરણનું શરણુ મેળવી સિદ્ધપદને પ્રાપ્ત કરે તેમાં શું આશ્ચય છે ! (૧૪) કથડકૌશિકસમ ભવ—સિન્ધુ—પાર, નેતા સુદર્શન સમં ચ જગત્રયેષ ! હે નાથ ! તત્ કથય તે ચરણાંબુજસ્ય, “ચેનાપમા ગુલવેન ટેત લોર્ક ૫ (૧૫) ચડકૌશિક જેવા પરમ ઝેરી, દ્રષ્ટિ વિષ સર્પ જેવા અધમને, અને શીલવંતા સુશન શેઠ જેવા ઉત્તમને સમભાવથી ભવસિંધુ પાર કરાવનાર આપ સિવાય અન્ય કોઈ નથી તા પછી હું નાથ ! યા કરી આપ જ કહે કે કઈ વસ્તુથી આપના ચરણુકમલની ઉપમા આપી શકાય ! (૧૫) લેાકેાત્તર સકલમ ગલ-માદ–કન્દ, શ્યન્દ વા–મૃતરસ્ય જગત્યમન્ત્રમ્ સ્વર્ગા-પવ –સુખદ ભવદાસ્ય-ચંદ્ર, દા મુદ` ભતિ ભવ્ય-ચાર-વૃન્દમ્ ॥ (૧૬) હે પ્રભુ ! સવ લાકમાં ઉત્તમ તથા સર્વ રીતે મંગલકારી એવુ આપતું સુખરૂપી ચદ્ર-મડળ, આનંદ મંગળનુ ધામ, સમેાસરણમાં દેશનારૂપી અમૃતરસના ઝરે છે, તેવું મુક્તિધામ આપનારૂ' આપનું મુખચંદ્ર જોઈ ચકાર ભવ્ય જીવસમૂહો સદા હ` પામે છે. (૧૬) Page #69 -------------------------------------------------------------------------- ________________ ભાત્યાપિ ભદ્ર-મુદિત ભવદીય-નામ, સિવિધાયિ ભગવન ! સુકતાનિ સૂતે ! અજ્ઞાનતાપિ પતિત સિતખંડ-ખંડમ્, ધને મુખે મધુરિમાણ મખંડ મેવ છે (૧૭) - જેમ અજ્ઞાનથી પણ મેઢામાં પડેલા સાકરના ગાંગડાની મીઠાશ જીભ ઉપર કાયમ રહી જાય છે. તેમ હે પ્રભુ ! આપનું કલ્યાણકારી નામ ભૂલથી પણ કેઈ લીએ તે તે સુખ, સંપત્તિ ૨૫ને સાચું પુણ્ય મેળવે છે. (૧૭) ચાં મસ્તક નમયતે જિન ! તેંદ્રિપક્રમે, સર્વદ્ધિ-સિદ્ધિ-નિચય: શ્રયતે તમેવ તીર્થકર શુભકર: પ્રવિણ્ય સેવ્યં, સ્થાન પ્રયાતિ પરમં ધ્રુવ-નિત્ય-શુક્રમ છે (૧૮) હે પ્રભુ ! આપના ચરણકમલમાં જે જીવ પોતાનું મસ્તક નમાવી આપને સર્વદા નમસ્કાર કરે છે તેને આ જગતમાં સર્વ પ્રકારની રિદ્ધિ-સિદ્ધિ મળે છે. એટલું જ નહિ પણ નમસ્કાર કરનાર આત્મા તેના ફળરૂપે પુણ્યના ઉદય વડે ક્રમશઃ તીર્થકર થઈ કલ્યાણ કરનાર બને છે અને શાશ્વત મેક્ષપદ પ્રાપ્ત કરે છે. (૧૮) પૃચ્છામિ નાવ–મધુના મુનિનાથ ! નિત્ય, પ્રાતા ત્વયા તરણતારણતા હિ કસ્માતું ? સા નેત્તર વિતતે ત્વમપિ પ્રયાત– સ્તદબ્રહિ કેડસ્તિ પરિતેષકરતૃતીયઃ છે (૧૯) Page #70 -------------------------------------------------------------------------- ________________ પપ હે મુનિઓના નાથ ! હું આ શરીર રૂપી નૌકાને નિત્ય પૂછું છું કે આ તરવા તારવાની કળા તું કયાંથી શીખી? પરંતુ નૌકા મને કાંઈ ઉત્તર આપતી નથી, આપ પણ નિર્વાણ. પામ્યા અને સિદ્ધિ ગતિમાં બિરાજ્યા છો, માટે પ્રભુ! આપ જ મને કહે કે આ પ્રશ્નને સંતોષકારક ઉત્તર આપે એ ત્રીજે કયું છે ? (સદ્ગુરૂ સિવાય કેઈ ઉત્તર આપી શકશે નહિ) (૧૯) પીયૂષ-મત્ર નિજ-જીવન-સાર-હેતું, પીત્યાનુવન્તિ મનુસ્તમાત્રરક્ષાનું ! સ્યાદ્વાદ-સુન્દર–ચં ભવસ્તુ વાચં, પીવા પ્રયાનિ સુતરા-અજરા-મરત્વમ્ . (૨૦) હે નાથ ! આ લેકમાં મનુષ્ય અમૃતરસ પીધા થવું લાએ કાળ તંદુરસ્ત જીવન ગાળે છે પણ તેથી કાંઈ અમર બનતા નથી; પણ આપની અમૃતમય સ્યાદ્વાદ વાણનું જે ભવ્ય જીવ પાન કરી મનના ફળ રૂપે તેના અલૌકિક રસને સ્વાદ કરે છે તે અજર અમર એક્ષપદને પ્રાપ્ત કરે છે. (૨૦) ચકી યથા વિપુલ–ચક–અલાદખંડે, ભૂમંડલં પ્રભુતયા સમલંકરતિ છે રત્ન–ત્રણેય મુનિનાથ ! તથા પૃથિવ્યાં, જેનેન્દ્ર-શાસન-પાન ભાવિને વિધસે છે (૨૧) Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૬ હે પ્રભુ ! જેમ ચક્રવતી છ ખંડના ધણી પોતાના ચક્રથી વિજ્ય કરીને પિતાનું આધિપત્ય છ ખંડમાં જમા છે, તેમ આપ પણ આપના સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક ચારિત્ર રૂપી ત્રણ રત્ન ચક્રોના બળથી મિથ્યાત્વને હરી, શાસન પ્રણેતા બની આપ ભવ્ય જીવને જૈનશાસનના પથ પર ચડાવ છો. કાલસ્ય માન-અખિલં શશિ-ભાસકરાવ્યાં. પક્ષ–યેન ગગને ગમને ખગાનામ્ | તક ભવાનપિ ભવાદ ભગવાન ! જનાનાં જ્ઞાન-ક્રિય-ભય-વશા-દિહ મુક્તિમાહ (૨૨) જેમ સમયની એટલે દિવસ-રાત્રીની જાણ જગતમાં સૂર્ય ચંદ્રના ઉદય અને અસ્તથી થાય છે, અને જેમ પક્ષીઓ આકાશમાં બે પાંખ વડે ઉડી શકે છે તેમ હે ભગવન ! ભવ્ય જીને સંસારથી ભિન્ન, અવિનાશી મેષપદ પામવાને માટે જ્ઞાન અને કિયા-દ્વારા આપે મેક્ષમાર્ગ બતાવ્યું છે. (૨૨) જ્ઞાનાદિર્ક હદિગત વિષમં વિષાક્ત, સંસાર–કાનન-પરિભ્રમણક–હેતુમ ! મિથ્યાત્વ-દોષ મખિલં મલિન સ્વરૂપે, ક્ષિપ્ત પ્રણાશયતિ તે વિમલ પ્રભાવ છે (૨૩) હે પરમાત્મા ! અનાદિ કાળથી સંસારી જીવ મિથ્યાત્વરૂપી અંધકારથી ભવભ્રમણ કરે છે, અને મિથ્યાત્વરૂપી Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ઝેરના કથી જન્મ મરણના દુઃખા ભાગવે છે. આવા મિલનસ્વરૂપી મિથ્યાત્વના દોષને આપને નિમળ પ્રભાવ સત્વર નાશ કરે છે. (૨૩) પ્રામાદિકા વિષય-માહુ-વશગતા ચે, કત્ત વ્ય--માર્ગ વિમુખા કુમતિ-પ્રસક્તાઃ ।। અજ્ઞાનિના વિષય ધૃણિત-માનસાશ્ર્ચ, સન્માર્ગ-માનયતિ તાન્ભવતઃ પ્રભાવ (૨૪) હે નાથ ! આ સંસારમાં જે જીવેા પ્રમાદી, વિષયી, એહવા. કે વિમુખ જીવન ગુજારે છે; પાપીઓની સેાબતમાં ઉમાગ જીવન જીવી રહ્યા છે; અજ્ઞાનને આધીન જેવુ મન ઇંદ્રિયોના વિષયાનુ ઉત્પત્તિસ્થાન બની રહ્યું છે, એવાઓને આપના પ્રભાવ સન્માર્ગમાં લાવે છે. (૨૪) કલ્પ–કુમા—–નિવ ગુણાસ્તવ ચન્દ્ર-શુભ્રાન્ ચિન્તા—મણી—નિવ સમાહિત-કામ-પૂર્ણાન્ જ્ઞાનાદિકાન્જન–મનઃ-પરિતાષ–હેતૂન, સંસ્મૃત્યા ન પરિતાષ-મુપૈતિ ભવ્યઃ ॥ (૨૫) હે પ્રભુ ! ચંદ્રસમાન નિČળ શીતલ, કલ્પવૃક્ષ અને ચિંતામણિસમાન મનવાંછિત કામના પૂર્ણ કરનાર આપના ગુણાની સ્તુતિ કરીને કાણુ ભવ્ય જીવ સંતોષ મેળવતા નથી ? અર્થાત્ સર્વ જીવ શાંતિ અનુભવે છે (૨૫) Page #73 -------------------------------------------------------------------------- ________________ ચિન્તામણિ સુરત-નિધય સ્તથૈવ, તેભ્યઃ સુખં ક્ષણિક નશ્વર માનુવન્તિ ત્યસેવિનો ભવિ જનાધુવ નિત્ય સૌખ્યું, તસ્માદિતધિતાં સમુપૈષિ નાથ ! છે () સંસારી જીવ ચિન્તામણિ કલ્પવૃક્ષ અને નવનિધાનના યેગ વડે ક્ષણિક અને નાશવંત સુખ મેળવે છે. પણ આપની આરાધના કરનાર ભવ્ય જ નિત્ય અને અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે તેથી આપ તે સર્વથી અધિક છો. (૨૬) દવાન્ત ન યાતિ નિકટે રવિ મંડલસ્ય, ચિન્તામણેશ્ચ સવિધે ખલુ દુઃખલેશ રાગાદિ દોષ નિચયા ભગવં સ્તવૈવ, ને યાંતિ કિંચિદપિ ! દેવ ભવન્સમીપે ૫ (૨૭) જેમ સૂર્ય મંડળ પાસે અંધકાર આવી શકતું નથી. ચિન્તામણિ રત્ન પાસે દુઃખ આવી શકતું નથી. તેમ છે દોષહર દેવ! આપની અનુપમ પ્રભા આગળ રાગ આદિ અઢાર પાપ સ્થાનમાંથી કઈ પાપ કર્મ નજીક આવી શક્યું નથી. (૨૭) શીતાંશુ મંડલ જલા મૃત ફેનપુંજ, પ્રેન્કલ્લિતસિત સુપુષ્પ વિશાલ કુંજમ્ ધર્મ નિરૂપ્ય પરમં ખલુ દુઃખભંજ, નિત્યં વિકાસયસિ ભવ્યદ ! ભવ્ય કંજમ્ (૨૮) Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૦ હે પ્રભુ ! આપે જે ધર્મને ઉપદેશ ઉરેલ છે તે ખરેખર દુઃખને નાશ કરનાર છે. તે ચંદ્રમંડલ, જલ, અમૃત અને ફીણના પંજ સમાન નિર્મળ અને શાંતિપ્રદ છે. મનેરથરૂપ અને લેને વિશાળ લતામંડપ છે. અને આપ ભવ્યરૂપી કમલેને વિકાસ કરે છે. (૨૮) દરસ્થિપિ શીતરમિ-રલ સ્વકીયે, -વિકાસિ–કિરણે સુવિકાસભાવમાં અન્તર્ગત વિતનુતે કિલ કરવાનું, ત–વજિનેન્દ્ર ! ગુણ-રાશિરયં જનાનામ્ (૨૯) જેમ ચંદ્રમાં પિતાના કિરણેના પ્રભાવથી સરેવરમાં ઉગેલા કમળના અંતરને વિકાસ કરે છે તેમ હે જિનેન્દ્ર ! આપના ઉજ્જવળ ગુણોના સમૂહને પ્રભાવ ભવ્ય જનના હૃદય પર પડવાથી સર્વથા આનંદ આપી ખિલવે છે. (૨૯) શીતાંશુ-પરિમ–નિકર–પ્રસરા–નુસંગા, ચશ્ચન્દ્રકાન્ત મણિયઃ પરિત પ્રવત્તિ ! તદ્દ–વત્ત્વદયિ–મહિમ-શ્રવણેન ભવ્યા, શાન્તાઃ પ્રવૃદ્ધ-કરુણ દ્રવિતા ભવન્તિ છે (૩૦) હે પ્રભુ! જેમ ચંદ્રનાં શીતળ કિરણેની નિર્મળ પ્રભા, પૃથ્વી ઉપરના શ્રેષ્ઠ ચંદ્રકાન્ત મણિને પીગળાવે છે. તેમ આપના અનુપમ મહિમાનું શ્રવણ કરતાં ભવ્ય જીવોના હવામાંથી દયા અને અહિંસાનાં ઝરણું ઝરે છે. (૩૦) Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬o દુઃખ-પ્રધાન–શિવ-વજિત-હીયમાને, -કાલે સદા વિષય–જાલ–મહા-કરાલે ! ભવ્યા ભવત્રવચનં શિવદ જિનેન્દ્ર ! પીત્વાઇત્મશાન્તિમુપયાન્તિ નિતાન્ત–શુદ્ધા (૩૧) હે પ્રભુ ! ઉતરત આ વિષમ પંચમકાળમાં સંસારી જી મેક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. દુઃખને ભાવ વૃદ્ધિ પામે છે, આયુષ્ય આદિ બળ ઘટતું રહે છે. એવા આ પાંચમા આરામાં ભવ્યજનો આપના અમૃત રસથી ભરપૂર વચનનું પાન કરી આપના ધ્યાનથી આત્મશાંતિ પ્રાપ્ત કરે છે. (૩૧) ષટકાયનાથ : મુનિનાથ ! ગુણાધનાથ ! દેવાધિનાથ ! ભવિનાથ ! શુભકનાથ ! અસ્માન પ્રધય જિનાધિપ ! દૂરોપિ. કિ નો સ્મિતાનિ કુરુતે કુમુદાનિ ચન્દ્રઃ છે (૩૨) હે જિન ભગવાન ! છ કાયના નાથ ! મુનિઓના સ્વામી ! જ્ઞાન દર્શન આદિ અનંત ગુણના ધારક ! દેવના નાયક ! કલ્યાણકારક ! ભવિછરના સહાયક ! આપ ઘણે ઘર બિરાજે છે તે પણ કૃપા કરી અમને જ્ઞાનરસના પૂરથી જગાડે, કારણ ચંદ્રમા આકાશમાં ઘણે દૂર છે છતાં શું કુમુદને પ્રફુલ્લિત નથી કરતો? અર્થાત્ કરે છે. (૩ર) Page #76 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષાપિ શેકરહિત ભવદાયણ, જતસ્તતઃ સ યદશેક ઈતિ પ્રસિદ્ધ ! ભવ્યા પુનજિન ! ભવચરણાશ્રણ, કિં નામ કમરહિતા ન ભવત્યશેકાર ! ! (૩૩) હે પ્રભુ ! ક કેલી નામનું વૃક્ષ આપના આશ્રયથી શેક રહિત બની જગતમાં અશેક નામથી પ્રસિદ્ધિ પામ્યું. તે પછી હે નાથ ! ભવ્ય જીવ આપના ચરણેને આશ્રય લઈ કર્મરહિત થઈ અશોક (શેકરહિત) અવરથા પ્રાપ્ત કરે, તેમાં આશ્ચર્ય નથી. (૩૩), સિંહાસને મણિમયે પરિભાસમાનં, નાથં નિરીક્ષ્ય કિલ સંહિતે વિધિજ્ઞા છે ઇન્દુ કિમેષ? નહિ થતું સકલંકર કુર કિં વા રવિન સ તુ ચંડતરપ્રકાશ ! (૩૪) સસરણમાં મણિરત્ન જડિત સિંહાસને બિરાજમાન, તેમજ તેજના પંજરૂપ આપને જોઈ હે નાથ ! તત્વજ્ઞાન બુદ્ધિમાનજને આપના સ્વરૂપ વિષે શંકાશીલ બને છે અને વિચાર કરે છે કે આ ચંદ્રમા હશે ? પણ ના. કારણકે તે કલંકયુક્ત છે, અથવા શું સૂર્ય હશે? તે પણ હોય નહિ કારણ તેને તાપ પ્રચંડ હોય છે. (૩૪) પંજ-રિત્વષા–મિતિ પુરા નિરણાયિ પશ્ચાદ, વ્યાક્તાકૃતિ-સ્તનુધરેડ્ય-મિતિ પ્રબુદ્ધ ભવ્ય: પ્રમાનિતિ પુનઃ પ્રશમ-સ્વભાવ, કારુણ્ય-રાશિ-રિતિ વીરજિનઃ ક્રમેણ . (૩૫) Page #77 -------------------------------------------------------------------------- ________________ હે પ્રભુ ! ઉપર પ્રમાણે વિચાર કરવા છતાં બુદ્ધિમાન "ભવ્ય જનેએ આપના સ્વરૂપ વિષે, તે તેજ પુંજ છે. એમ નિર્ણય કર્યો. આકાર જોઈ દેહધારી પુરુષ છે એમ જાણવામાં આવ્યું, વિશેષ નજીક જતાં જાણ્યું કે આ શાન્ત સ્વભાવવાળા કેક મહાન વ્યક્તિ છે. વળી નજીક જતાં નિર્ણય કર્યો કે આ તે કરુણાના સાગર વીર જીનેશ્વર ભગવાન છે. (૩૫) દેવૈ–રચિત્ત-કુસુમ–પ્રકરસ્ય વૃષ્ટયા, દિભંડલં સુરભિત ભવતોડતિશેષાત્ ! સ્યાદ્વાદ-ચારુ-રચના-વચના–વલીનાં, વૃષ્ટયા ભવન્તિ ભવિનઃ પ્રશમે નિમઝાર છે (૩૬) સમેસરણમાં હે પ્રભુ! આપના અતિશય મહિમાથી, દેવે અચિત્ત પુપોની વૃષ્ટિ કરે છે તેથી દશે દિશાએ (દિમંડળ) સુગંધિત થઈ શુદ્ધ વાતાવરણમય થઈ જાય છે, અને આપની અનેકાંન્તવાદની સુંદર દિવ્યવાણી વરસે છે, તેનાથી ભવ્યજીવ શાંતિના સાગરમાં નિમગ્ન થઈ અપૂર્વ આનંદ અનુભવે છે. લેટેત્તર સકલ–જીવ-વચા–વિલાસ, પીયૂષવત્ પરિણતા ભવદીય–ભાષા ! સિદ્ધિ-સિદ્ધિ-ગુણવૃદ્ધિ-વિધાન-દક્ષા, - સાક્ષાત્તનો કુશલે સકલ સુલક્ષા છે (૩૭) Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૩ (૩૭) હે ભગવાન! આપની દેશના ધર્મોપદેશ) સર્વ જીની ભાષામાં સમજી શકાય તેવી છે. અમૃત સમાન મધુર મેહર છે, કલ્યાણકારી, સિદ્ધિ આપનાર, તેમજ શાન્તિ આદિ અનુપમ ગુણરત્ન દેનાર છે. ગાક્ષીર નીર–શશિ-કુન્દ–તુષાર-હાર, થક વિયદ–વિલસિતૈઃ શુભ–ચામા, ધ્યાન સિત તવ વિભો ! વિનિવેધતે યતું, સર્વજ્ઞાતા તદનું કર્મ–સમૂલ-નાશ ને (૩૮) હે પ્રભુ! ગાયનું દૂધ, નિર્મળ પાણું, ચંદ્ર, કુન્દ કમળ પુષ્પ હિમ અને ખેતીના હાર સમાન ઉજજવળ જે સફેદ ચામરે આપના ઉપર ચમકતાં ઢળાઈ રહ્યાં છે તે આપનું શુકલધ્યાન, સર્વજ્ઞતા અને સર્વ કર્મને નાશ કરનાર આપ જ છો તેમ સુચવે છે (૩૮) આંખડલૈ–રવનિ-મંડલ-માગતૈ– મંડલં તવ નુાં મુનિમંડલેશ્ચ . માહાકાર-પરિહાર–કરં જિનેન્દ્ર ! તુલ્ય કરે ભવતિ તદ્દ રવિમંડમંડલેન છે (૩૯) હે નાથ ! પૃથ્વી પર ઉતરી આવેલા ઈન્દ્રો તથા પૃથ્વી પર રહેનારા મુનિઓ આપના ભામંડળની સ્તુતિ કરે છે અને કહે છે-આપનું ભામંડળ મેહરૂપી અંધકારને નાશ કરે છે તે તેને સૂર્યમંડળની ઉપમા કેમ આપી શકાય ? અર્થાત્ ન આપી શકાય. કારણ ભામંડળ તે દ્રવ્ય અને ભાવ બને અંધકારને નાશ કરે છે. (૩૯) Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪ યત્ન –વૃન્દ–સુભટ વિકટ વિજેતા, લકત્રય–પ્રભુ–રસા–તિશેષ–ધારી । તસ્મા જિનેન્દ્રસરણિ શરણીકુરુ, ભવ્યા ઇતિ ધ્વનતિ ખે કિલ કૅન્દુભિસ્તે ! (૪૦) હે નાથ ! આપના પ્રભાવથી આકાશમાં દુંદુભિનાદ થાય છે. તે ચાસ કહે છેઃ “હે ભવ્ય જીવા! આ વિકટ ક સમૂહુરૂપી વેરીના જીતનાર, ત્રણુ લેાકના નાથ, ચેાત્રીસ અતિશયાના ધારક, જિનેન્દ્ર ભગવાન જે માર્ગ બતાવે છે તેનુ શરણ ગ્રહણ કરો.” (૪૦) અત્યુવલ વિજિત-શારદ-ચન્દ્ર-મમ્મ સમાદક સકલ–મંગલ-મંજુ-કન્દમ્ છત્રત્રય તવ નિવેદયતે જિનેન્દ્ર !, રત્નત્રય પ્રભુપદ` શિવદ દદાતિ । (૪૧) હું જિનેન્દ્ર ! સમવસરણમાં આપના ઉપર જે ત્રણ ઉજ્જવળ છત્રા ધરાય છે તેની શીતળતા શરદ ઋતુના ચન્દ્રની પ્રભાથી અત્યંત ઉજ્જવળ છે, તે એમ સૂચવે છે કે આપના સમ્યક્ જ્ઞાન સમ્યક્ દન, સમ્યક્ ચારિત્ર રૂપ રત્નત્રય પ્રભુપદ અને મેક્ષપદને આપે છે. (૪૧) યત્ર વદીય-પદ-પંકજ-સન્નિધાન. સન્માનભૂમિ-રસમાપિ સમા–સમન્તાત્ । સત્તવશ્ર્વ સુખદા વિલસન્તિ લેાકા, મન્યે નુ કલ્પતરુદેવ ભવ-પદાઞ્જમ્ ॥ (૪૨) Page #80 -------------------------------------------------------------------------- ________________ હે પ્રભુ! આપના ચરણકમળ પૃથ્વી પર જ્યાં પગલાં ભરે છે તે ભૂમિ વિષમ હોય તે પણ સપાટ થઈ સુખદાયક થાય છે. સર્વ ઋતુઓ એકીસાથે આનંદદાયક નિવડે છે. તેથી આપના ચરણકમળ એજ કલ્પતરૂ છે. (૪૨) દિવ્યો વનિર્ગુણગણa યશેપિ દિવ્યં, દિવ્યાપિ ભાવસમતા પ્રભુતાપિ દિવ્યા ! તસ્માદ્દ વિભો ! કુવ તુલના ભુવનત્રયેપિ, ન્યાતિગણ કિમિહ ભાનસમાં વિભાન્તિ ? (૪૩) હે પરમાત્મા ! આપની વાણી, ગુણે, યશ, સમતા અને પ્રભુતા અનુપમ અને દિવ્ય છે, તેથી હે વિભુ ! આપના તુલ્ય જગતમાં બીજુ કઈ છે નહિ. કારણ તારાના સમૂહ ચમકે છે, પણ તે કદી સૂર્ય જે પ્રકાશ આપી શક્તા (૪૩) દિવ્યં પ્રભાવ–મવલોક્ય સુરાદયસ્ત, પીયૂષ–સાર–વચનાનિ નિશખ્ય સમ્યક આનન્દ–વારિધિ તરંગ–નિમગ્ન-ચિત્તાસ્વફવર્ણના-ક્ષમતયા પ્રણમતિ ભાવાતુ છે (૪૪) હે પ્રભુ ! આપને દિવ્ય પ્રભાવ જોઈ ભવનપતિ, વ્યન્તર, તિષી અને વૈમાનિક દેવે વગેરે આપની અમૃત– મય વાણું સાંભળતાં આનંદસાગરના તરંગમાં પ્રેમથી નિમગ્ન થઈ ભકિતભાવથી આશ્ચર્યના આવેશમાં આપને નમસ્કાર કરે છે. (૪૪) નથી. Page #81 -------------------------------------------------------------------------- ________________ (૪૫) સુબ્ય નમઃ સકલ-મંગલકારાય, લુચ્ચે નમઃ સકલ નિતિ-દાયકાય (ભ્ય નમઃ સકલ-કર્મ-વિનાશકાય, તુળ્યું નમઃ સકલ-તત્ત્વ નિરૂપકાય છે (૫) એવા હે પ્રભુ! સર્વ મંગળ કરનાર આપને હું નમરકાર કરું છું, સર્વ પ્રકારે સુખશાંતિ દેનાર આપને હું નમસ્કાર કરું છું, જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને ક્ષય કરનાર આપને હું નમસ્કાર કરું છું સકલ તત્વના પ્રરૂપક હે નાથ ! આપને હું નમસ્કાર કરું છું. તુભ્ય નમઃ સકલ-જીવદયા-પરાય, તુલ્યું નમઃ શિવદ–શાસન-ભાસ્કરાય, તુલ્યું નમઃ સકલ-લોક–શુભ કરાય, તુભ્ય નમઃ સતતમસ્તુ જિનેશ્વરાય છે (૪૬) હે પ્રભે ! સમગ્ર લેકના જીવોને અભયદાન દેનાર આપને હું નમસ્કાર કરું છું. મેક્ષપદ પ્રાપ્ત કરાવનાર શાસનના સૂર્યસમાન આપને હું નમસ્કાર કરું છું. હે દયાનિધિ જિનેશ્વર ! આપને હું સર્વદા નમસ્કાર કરું છું. (૪૬) રક્ષા–પિશાચ-નિક–ર–પરુષ્ટ, દુર-દુષ્ટ–ખલ–સૃષ્ટ–વિસૃષ્ટ–મુખમ્ | દારિદ્રય-દુઃખ-દ-જાલ–વિશાલ-કષ્ટ, નષ્ટ ભવન્યખિલ-માશુ—ભવ ભાવાત્ છે (૪૭) Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૭ આ જિનેશ્વર ભગવાનના પ્રભાવથી પ્રભુની સ્તુતિ કરનાર ભવ્ય જીવાને રાક્ષસ--પિશાચના ઉપસર્ગા, દુષ્ટ જનાની મૂઠું, દારિદ્રયના દુ:ખમાંથી ઉત્પન્ન થતાં મહાન કષ્ટો હું નાથ ! આપના તેજથી સઘળાં નાશ પામે છે. (૪૭) ચૌરારિ-સિંહ-ગજ-પન્નગદુષ્ટદાવ-, ડિપ્રચાર-ખલબન્ધન-દુર્ગ ભૂૌ । સભય ભયંકર પ્રણિદ્ધત્તિ નાથ ! ધ્યાનમાત્ર–મખિલ–ભુવનત્રયૈસ્મિન્ (૪૮) હે નાથ ! ચાર, દુશ્મન, સિહ હાથી, સર્પ, દાવાનળ આદિ સહારક તત્ત્વાથી, તેમજ દુષ્ટ બંધનથી ઉત્પન્ન થતા ભય, એવા સર્વ પ્રકારના ભયંકર ભયના કારણાને દૂર કરવા આપનું ધ્યાનમાત્ર ભવ્ય જીવેાને ત્રણ ભુવનમાં ખરાખર ઉપાય છે. (૪૮) સિંહા–રગ–પ્રખર સૂકર-હિંન્નાલે, યંસા–રવી–વિકટ-ટક-કટનાલે સ તું -પુષ્પ ફુલ-પલ્લવોાભમાના, સા નન્દન ભવતિ તે સ્મરણાજિનેન્દ્ર !! (૪૯) હે જિનેન્દ્ર ! સિંહ, સાપ, સુવર, આદિ હિંસક પ્રાણીના વાસથી, વિકરાળ ચાર લુંટારાના ત્રાસથી ભયાનક તીક્ષ્ણ કાંટાની જાળથી દુČમ છે. તેવી ઘેર અટવી આપના સ્મરણમાત્રથી સ` ઋતુના પત્ર, પુષ્પ ફલથી શાભાયમાન થઈ નદનવનસમાન આનંદદાયક અને દ. (૪૯) Page #83 -------------------------------------------------------------------------- ________________ ઘેરાતિર વિકટે સુભટેતિકષ્ટ, ભ્રષ્ટ બલે વિવિધ ખ–શત ર્વિશિષ્ટ, શસ્ત્રા–હતિ–પ્રવિચલ કુધિર પ્રવૃદ્ધ યુ તોતિ તવ નામ વિશુદ્ધશાન્તિમ્ (૫૦) હે પ્રભુ! બન્ને પક્ષને મહાકષ્ટકારી દારૂણ જ્યાં યુદ્ધ ત્યાં ચાલતું હોય, શત્રુના અનેક ત્રાસથી ભૂખ, તૃષા આદિથી વ્યાકુળ સેનાબળ ઓસરતું હોય, રણમેદાને શસ્ત્રથી ઘવાયેલ વૈદ્ધાના શરીરમાંથી રૂધિરપ્રવાહ જેસભેર વહેતું હોય એવા ઘર સંગ્રામમાં પણ આપનું નામસ્મરણ ભવ્ય ને શાંતિ આપે છે. (૫૦) સર્વદ્ધિ-સિદ્ધિદ–મિદં પરમં–પવિત્ર, સ્તોત્રં ચ યઃ પઠતિ વીર-જિનેશ્વરસ્ય | ચિન્તામણિ સુરતઃ સકલાર્થી–સિદ્ધિ, સંસેવિતું તમનુકુલયિતુ સમેતિ | (૫૧) શ્રી વીર જિનેશ્વર ભગવાનનું પરમ પવિત્ર, સર્વદા રિદ્ધિસિદ્ધિ આપનાર સ્તંત્રને જે જીવ સદા ભાવથી ભણે છે. તેને ચિન્તામણિ રત્ન, કલ્પવૃક્ષ અને અનેક પ્રકારની સિદ્ધિઓ અનુકૂળ થઈ આવી મળે છે. (૫૧) શ્રી–વદ્ધમાન-શુભનામ-ગુણનુબદ્ધા, શુદ્ધાં વિશુદ્ધ-ગુણ–પુષ્પ–સુકીર્તાિ–ગન્જામ્ | ચો ઘાસિલાલ-રચિત સ્તુતિ–મંજુ-માલાં, કઠે બિભર્તિખલુ સમુપૈતિ લક્ષમી છે (પર) Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૯ શ્રી વર્ધમાન પ્રભુના શુભ–નામ-રૂપી દેરામાં પ્રભુના શુદ્ધ, નિર્મળ ગુણસ્પી ફૂલેને ગુંથી, કીર્તિરૂપ સુગધથી ભરપૂર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબે બનાવેલ આ સ્તુતિરૂપ સુંદર માળા જે જીવ કંઠમાં ધારણ કરે છે તેને અથવા આ સ્તોત્રના કર્તા શ્રી ઘાસીલાલજી આચાર્યને ત્રણ લેકનીદ્રવ્ય અને ભાવલક્ષમી આપમેળે આવીને વરે છે. (૧૨) ઈતિશ્રી જૈનાચાર્યજૈનધર્મ દિવાકરપૂજ્યશ્રીવાસીલાલ વ્રતિ વિરચિત શ્રીવર્ધમાન ભક્તામર સ્તોત્ર સપૂર્ણમ પૂછિસુણ–વીરસ્તુતિનું મહાભ્ય-માર્ગદર્શન-પ્રેરણા ૧ મહત્ત્વ – “પુચ્છિસુણું” જેનું બીજું નામ “વીરસ્તુતિ છે અને જેમાં નામ પ્રમાણે જ ભગવાન મહાવીર વામીની સ્તુતિ છે, તેનું ઘણું જ મહત્ત્વ છે, કેમકે (૧) તે ગણધર રચિત છે, (૨) તેને અંગસૂત્રમાં સમાવેશ છે, ૩) તે મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ શાશ્વત છે અને (૪) મરતક્ષેત્રમાં પણ પાંચમા આરામાં બીજી કઈ સ્તુતિ કરતાં ર્ઘિકાળ સુધી ટકનારી છે, અને દેવ અધિષ્ઠિત પણ છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ go ૨ પ્રભાવ :- ‘પુચ્છિસુણ” ની રચના ખૂબ જ ઉત્કૃષ્ટ કોટિની છે. એના શબ્દો, ભાવે, એની શૈલી, એની ઉપમાઓ, અધુ' જ અનન્ય છે. આ સ્તુતિ તીર્થંકર પ્રભુ પ્રત્યે પરમશ્રા, ભાવને ઉત્પન્ન કરનારી અને શાંતિ આપનારી છે. આ સ્તુતિની પોતાના આત્મા ઉપર અને ઈતર સકળ જીવ–અજીવ વિશ્વ ઉપર અચિત્ય ચમત્કારિક અસર થાય છે. આ સ્તુતિમાં ભવનપતિ દેવા, વનના દેવતાઓ, જ્યાતિષી દેવા અને વૈમાનિક દેવો અને ઈન્દ્રોની સ્તુતિ પણ એ રીતે વણી લેવામાં આવી છે કે જેથી તીર્થંકરોની શ્રેષ્ઠતા પણ સાબિત થાય અને અન્ય કોઈ સ્તુતિ તંત્ર, મત્ર, યંત્રની જરૂર પણ ન રહે. ૩ સમાન્ય :- જેમ . નમસ્કારમંત્ર સજૈન માત્રને માન્ય છે, તેમ આ વીસ્તુતિ બધાં જ શ્વેતાંબ રાને, દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપથીઓને સમાન ભાવે આદરણીય છે, પૂજ્ય છે. જેમ નમસ્કાર–મંત્રથી દ્વાર ઊઘડયાં, નાગની, ફૂલમાળા અની, અગ્નિ જળ બન્યું, શુળી સિહાસન બન્યું; તેમ આ વીરસ્તુતિ પણ લૌકિક અને લોકોત્તર અને ફળ આપનારી છે, તે પણ મહત્તમ, શીઘ્રતમ અને શ્રેષ્ઠતમ ફળ આપનારી છે. ૪ દાખલા :- ઋષિસંપ્રદાયના પૂજ્ય શ્રી વેલજી ઋષિજી આદર્શ સચમી અને મહાન તપસ્વી થઈ ગયા છે. તેઓએ માત્ર છાશના આધારે ૧૭ વર્ષની લાંબી તપસ્યા કરી હતી. તેઓ પુચ્છિસુણના સદાય સ્વાધ્યાય કરતાં અને તે થકી તેઓ વિવિધ લબ્ધિસપન્ન ખની ગયા હતા. અને માટે જનસમૂહ જૈનધમ પ્રત્યે માર્ગાનુસારી બન્યા હતા. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૨. ૫ ભાષા :- જેમ ભક્તામરની ભાષા સંસ્કૃત છે. તેમ આની ભાષા અર્ધમાગધી, પ્રાકૃત ભાષા છે, અને પ્રાકૃત ભાષા સંસ્કૃત્ત ભાષા કરતાં ઉચ્ચારમાં ઘણુ સહેલી અને સુગમ છે. ઉપરાંત આ મુદ્રણમાં જયાં વધુ અક્ષરે હોય ત્યાં કયાં કઈ રીતે છુટા પાડીને બેલવું?' તે બરાબર સમજી શકાય તે રીતે મુદ્રણ કરેલ છે; એટલે ઉચ્ચારમાં કેઈ મુશ્કેલી આવવાની નથી. ૬ અર્થકાવ્ય :- ઉપરાંત પુછિસુર્ણને અર્થ સમજાય તેના ભાવેને આનંદ માણી શકાય એવો સરસ, સરળ,ઉત્તમ, ગુજ રાતી કાવ્ય.અનુવાદ પણ એની સાથે જ છે અને તે રીતે મુદ્રિત કરવામાં આવેલ છે કે મૂળ અને કાવ્ય અને સ્વતંત્રપણે વાંચી શકાય અને મૂળ સાથે અર્થ પણ જાણી શકાય બેસાડી શકાય. ૭ સ્વાધ્યાયકાળ :– આ સ્તુતિ રાત્રે ૩ થી સવારે હા સુધી સુર્યોદય પહેલાંની અને પછીની ૪૮ મિનિટ બાદ કરીને તેમજ બપોરે ૩ થી રાત્રે લા સુધી સુર્યાસ્ત પહેલાની અને પછીની ૪૮ મિનિટ બાદ કરીને દરરોજ બેલી શકાય છે, માત્ર ત્રણ ચૌમાસી પૂર્ણિમાં અને બે એળી પૂર્ણિમા અને ત્યાર પછીની પાંચ એકમ એ ૧૦ જ દિવસ જ બાધ છે. અને એના કાવ્યાનુવાદમાં તે કઈ પણ કાળને બાધ જ નથી. માટે અસ્વાધ્યાયને ખેટો પ્રશ્ન કે ભય રાખ્યા વિના દરેજ આ સ્તુતિ કરવી જોઈએ. ૮ અસ્વાધ્યાય – ચાતુર્માસ કાળ દરમ્યાન જયારે સંઘમાં વધુ પ્રમાણમાં ધર્મ આરાધના અને તે માં સ્તુતિ Page #87 -------------------------------------------------------------------------- ________________ કર સ્વાધ્યાયાદિ કરવામાં આવે છે, તે ચાતુર્માસ કાળ દરમ્યાન દર વર્ષે ૨૧ જુન થી ૨૨ ઓકટોમ્બર સુધી ગાજવીજની કેઈ અસ્વાધ્યાય નડતી નથી. અને માત્ર વાદળાં હોય તેની અસ્વાધ્યાય તે બારે માસ કયારેય નડતી નથી. પોતાના રૂમમાં અશુચિ પદાર્થો ન હોય તે બહારની કોઈ અશુચિને સ્વાધ્યાય બાધ ગણવો જોઈએ નહી.. ૯ અનિવાર્યતા - છ આવશ્યકમાં તીર્થકરોની સ્તુતિને બીજું આવશ્યક ગણવામાં આવેલ છે. સ્તુતિથી આસ્તિક્તા દઢ બને છે. તીર્થકરે પ્રત્યે અહોભાવ ઊંડે બને છે અને વિનયભાવ પુષ્ટ બને છે. વિનય ધર્મનું મૂળ છે અને ધર્મથી જ સ્વર્ગ અપવર્ગની સુખસંપદા મળે છે માટે સ્તુતિ ચેકસ અનિવાર્યપણે દરેક આસ્તિકના જીવનમાં પાયા તરીકે હોવી જ જોઈએ. અને સર્વ સ્તુતિઓમાં વરસ્તુતિ સર્વ શ્રેષ્ઠ અને પ્રધાન હે આ સ્તુતિ કર્યા વિના સ્નાન-મંજન પણ ન કરવું તે નિયમ રાખવા જોઈએ. ૧૦ પરંપરા : “પુષ્ટિસુણું–વરસ્તુતિ દરરોજ બલવાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે. કેટલાક આ પુ૭િસુણું વરસ્તુતિ દર પૂનમ-અમાસે ત્રણવાર પાંચવાર અને સત્તાવીસ વાર કરનારા પણ હોય છે અને દિવાળીના ત્રણ દિવસમાં તે ૧૦૮ વાર “પુચ્છિસુણું” હાલ પણ ઘણાં ક્ષેત્રોમાં ઘણાં કરનારા છે. અને તે અવિચ્છિન્ન પરંપરામાં આપણે પણ જોડાવું જ જોઈએ. આપણે પણ આ કરનારા છેઉછરુણું પ્રય Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પર પુચ્છિન્નુણું–મહાવીરસ્તુતિ પુચ્છિમુ-શું સમણું માહણુ ય આગારિણે યા પર-તિથિયા ય સે કેઇ રેગત-હિય ધમ્મ-આહુ અર્ણેલિસ સાહુ સમિફખ-યાએ. ૧ (ગુજરાતી અનુવાદ) ૧–શ્રી સુધર્માસ્વામી પ્રત્યે જંબુસ્વામીએ પૂછ્યું કે હે ભગવન્! શ્રમણ, બ્રાહ્મણો, ગૃહસ્થ અને પરતીથીઓ મને પૂછે છે કે, એકાંત હિતકારી અને એના જે બીજે કઈ છે નહિ એ ધર્મ યથાસ્થિત તેણે કહ્યો છે? કહ ચ ણાણું કહં ચ દસણું સે સીલ કહે નાય-સુયલ્સ આસિ? જાણુસિ શું ભિખુ જહા-તહેણું અહા-સુય ભૂહિ જહા સિંત. ૨ ૨-તે જ્ઞાતપુત્ર શ્રી મહાવીર દેવનું જ્ઞાન કેવું હતું ? વળી દર્શન કેવું હતું ? તેને શીલાચાર કે હતે? તે હે ભિક્ષુ તમે જાણો છો? તે જેમ તમે સાંભળ્યું હોય અને ધાર્યું હોય તેમ કહે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ખેયત્નએ સે કસલે મહેસી અણુત-નાણું ય અણુત-દાસી જસસિ ચખુ–પહે યિર્સ જાણહિ ધમ્મ ચધિઈ ચ પિહિ. ૩ ૩–તે (ભગવાન) સંસારી જીના દુ:ખના જાણુ, કર્મ કાપવામાં કુશળ, અનંતજ્ઞાની અનંતદશી, મેટા યશસ્વી અને લેકના ચક્ષુભૂત એવા શ્રી મહાવીરદેવના પ્રરૂપેલા ધર્મને તથા તેમની ધીરજને જાણ અને દેખ. ઉડૂઢ અહે–ચ તિરિય દિસાસુ તસા ય જે થાવર જે ય પાણુ સે ણિચ્ચણિગ્નેહિ સમિખ–પણે દીવેવ ધમ્મ સમિય ઉદાહ ૪ ૪—ઊંચી, નીચી અને તીરછી ત્રણે દિશાઓને વિષે જે ત્રસ અને સ્થાવર જીવે છે તેને, પ્રજ્ઞાવંત મહાવીર દેવે, નિત્યાનિત્ય ભેદે સમ્યક પ્રકારે જાણીને સંસાર સમુદ્રમાં બુડતા જીને તારવા સારૂ દીપ્યમાન અને સમભાવી એ ધર્મ કહ્યો છે. સે સવદસી અભિ-ભૂય–ણુણું નિ-રામ ગધે ધિઈમ ઠિયપ્પા અત્તરે સવ્વ જગસિ વિજજ ગથા અતીતે અભએ અણુઉ. ૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ {e ૫–તે ભગવાન કાલેકને દેખનારા, બાવીશ પરિષહ જીતીને કેવળજ્ઞાન પામ્યા છે એવા મૂળ તથા ઉત્તર ગુણે સંયમના પાળનારા, દૌર્યવાન, સર્વ કર્મ નાશ થવાથી બાહા અને અત્યંતર પરિગ્રહ રહિત, સાત ભયરહિત અને ચાર ગતિના આયુષ્ય રહિત શ્રી મહાવીર દેવ હતા. એ ભૂ–પણે અ- ણિએ અ-ચારી આહ-તરે ધીરે અણુત-ચક્ષુ આણુત્તરે તપઈ સૂરિએ વા વઈ–ાયણિદે વ તમ પાસે. ૬ –એ ભગવંત અનંત જ્ઞાનવાળા, અપ્રતિબંધ વિહારી, સંસાર- સમુદ્રને તારનાર, ધીરજવાન, અનંત જ્ઞાનરૂપ ચક્ષુવાળા તથા સૂર્ય જેમ સર્વથી અધિક તપે છે તેમ જ્ઞાને કરી સર્વોત્તમ છે. વિરેચન અગ્નિ જેમ સળગવાથી (ઈન્દ્રની પેઠે) અંધકારને દૂર કરી પ્રકાશ કરે છે તેમ શ્રી મહાવીરદેવ પણ અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી પ્રકાશ કરે છે. આણુત્તર ધમ્મ-મિણે જિણાવ્યું Pયા મુણું કાસવ આસુ-પણે ઇદેવ દેવાણ મહા-શુભાવે સહસ્સ–ણેયા દિવિ–ણું વિસિ. ૭ ૭–દેવકને વિષે ઇંદ્ર જેમ દેવામાં મહાપ્રભાવિક, હજારે દેના નાયક અને સર્વોત્તમ છે તેમ સર્વ તીર્થકરેએ પ્રરૂપેલો આ જે સર્વોત્તમ ધર્મ તેને પ્રકાશ કરનાર કાશ્યપગેત્રી અને કેવળજ્ઞાની શ્રી મહાવીરદેવ સર્વથી ઉત્તમ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭; સે પયા અખ઼ય સાગરે વા મહા-દહી વાવ અણુ ત–પારે અણુાઇલે વા અસાઇ ભિખ્ખુ સવ દેવા-હિવઇ જુઇસ ૯ ૮—તે ભગવાન પ્રજ્ઞાએ કરી અક્ષય, જેમ સ્વય’ભૂરમણુ નામે મેટો સમુદ્ર અનંત, અપાર અને નિમળ જળવાળા છે તેમ ભગવાનનું જ્ઞાન નિર્મળ છે. વળી તે ભગવંત કાય રહિત તથા ભિક્ષાએ આજીવિકા કરનાર, દેવતાના અધિપતિ શકેન્દ્રની પેઠે તેજસ્વી છે. સે વીરિએણુ પડિ-પુણ્-વીરએ સુ-દસણે વા ગુગ–સવ્વસેš સુરાન્તએ વા સિમુદા-ગરે સે વિ-રાયએ ણેગ-ગુણાવયેએ. ૯ ૯—તે ભગવાન બળે કરી પ્રતિપૂર્ણ બળવાન છે. સ પતામાં મેરૂ પર્યંત જેમ શ્રેષ્ડ છે, તેમ ભગવાન પણ વીર્યાદિક ગુણે કરી સર્વોત્તમ છે. મેરૂ પર્વત જેમ સ્ત્રવાસી દેવાને હ ઉત્પન્ન કરે છે તથા અનેક ગુણ્ણાએ કરી શાલે છે તેમ ભગવંત પણ અનેક ગુણાએ કરી શેાભે છે. સય' સહસ્સાણુ ઉ જોયાણુ તિ-કડગે પડગ-વેજય તે સે જોયણે વણવઈ–સહસ્ત્રે ઉદ્ગğ–સ્તિતા હેઃ સહસ્સ -મેગ, ૧૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ وو ૧૦–તે મેરૂ પર્વત એક લાખ જેજનને છે. તેના એક ભૂમિમય, બીજે સુવર્ણમય અને ત્રીજે વૈદુર્ય રત્નમય એવા ત્રણ કાન્ડ છે. તથા તે મેરૂ પર્વતની ટોચ ઉપર પંડગવન ધ્વજની માફક શોભી રહ્યું છે. તે મેરૂ પર્વત નવાણું હજાર જન ઉંચો અને એક હજાર જેન નીચે જમીનમાં છે. પડે નભે ચિઈ ભૂમિ-વત્રિએ જ: સુરિયા અણુ–પરિ-વટ્ટયંતિ એ હેમ-વણે અહ-નદણે ય જસિ ર૪ વેદયતી મહિંદા. ૧૧ ૧૧–તે મેરૂ પર્વત આકાશને સ્પશી રહ્યો છે; ભૂમિને અવગાહી રહ્યો છે. એટલે ઊંચા, નીચા અને તરછા લેકને સ્પશી રહ્યો છે. જે મેરૂ પર્વતની આસપાસ સૂર્ય પ્રમુખ જોતિષી દે પ્રદક્ષિણ કરી રહ્યા છે. તે મેરૂ પર્વત સુવર્ણ ના જેવી કાંતિવાળો છે. તેના ઉપર ઘણું એટલે ચાર નંદનવન છે, જેને વિષે મેટા ઈન્દ્રો પણ આવીને રતિસુખ લેગવે છે. સે પશ્વએ સદુદ મહ-૫ગાશે વિ–રાઈ કંચણ મદ્દ વણે અણુત્તરે ગિરિમુય પવ દુર્ગે ગિરિ–વરે સે જલિવ મે. ૧૨ ૧૨–વળી તે મેરૂપર્વ —૧ મંદિર, ૨ મેરૂ, ૩ મનેરમ ૪ સુદર્શન, ૫ સ્વયંપ્રભ, ૬ ગિરિરાજ, ૭ રનેય, ૮ તિલકેપમ; ૯ લેકમધ્ય, ૧૦ લેનાભિ, ૧૧ રતન, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭. ૧૨ સૂર્યાવત, ૧૩ સૂર્યાવરણ, ૧૪ ઉત્તમ,૧પ ક્રિશાદિ અને ૧૬ અવત સ-એ સેસળ નામે કરી મહાપ્રકાશવાન શેલે છે તથા સવની પેઠે શુદ્ધ વર્લ્ડ વાળા, સવ પર્વતામાં પ્રધાન, મેખલાએ કરી વિષમ છે અને વળી તે ગિરિરાજ મણિ અને ઔષધિઓએ કરી દૈદીપ્યમાન છે, તેથી જમીનની પેઠે ઝળઝળામાન થઈ છે. મહિએ સyમિએિ ગિદે પણ્ણાયને સૂરિએ સુદ્ધ-લેસે એવ સિરિએ ઉસ -ભૂરિ-વણે મા-રમે જોયઈ અગ્નિ-માલી, ૧૩ ૧૩—પૃથ્વીના મધ્ય ભાગમાં રહેલે સ પ તેના ઈંદ્ર મેરૂપર્યંત સૂર્યની પેઠે શુદ્ધ લેશાવત પ્રકર્ષે કરીને જણાય છે. ઉપર કહી એવી શાભાએ કરી તથા અનેક પ્રકારનાં રત્નાના વર્ણીએ કરી મનને આનંદ આપે છે અને સૂર્યની પેઠે સવ દિશાઓને દીપાવે છે. સુ-દસણ-સેવ જસા ગિરિસ્સ પશુચઇ મહતા એતે વસે પદ્મન્સ સમણે નાયપુત્તે જાઈ જસા દસણુ નાણુ–સીલે. ૧૪ ૧૪—આ યશ મૈરૂ ગિરિરાજ પર્યંતના કહેવાય છે એ પૂર્વોક્ત ઉપમાએ શ્રમણુ ભગવાન જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવ જાતિએ, યશે, દને, જ્ઞાને એવ` આ ચારે પ્રકારે સર્વોત્તમ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ગિરિ-વરે વા નિસહા-ચયાણું રુયએ વ સેઠે-વલયા-ચતાણું તઓ-વએ એ જગ-ભૂઈ પણે મુણુ મઝે તમુ–દાહ પણે. ૧૫ ૧૫–લાંબા પર્વતેમાં નિષધ પર્વત મટે છે. ગળાકાર પર્વતેમાં રુચક પર્વત શ્રેષ્ઠ છે, તે ઉપમાએ શ્રી મહાવીર દેવ જગતમાં પ્રજ્ઞાએ કરી શ્રેષ્ઠ કહ્યા છે તથા સર્વ મુનિઓને વિષે પ્રજ્ઞાવંત કહ્યા છે. અણુ-ત્તર ધમ્મ-સુઈ રઇત્તા અણુ-ત્તરં ઝાણું–વર ઝિયા સુ-સુ% સુક્ર અપ-ગડ-સુk સંબિંદુ એગત–વદાત–સુક્ર. ૧૬ ૧૬–તે ભગવાન પ્રધાન ધર્મ પ્રકાશિત, પ્રધાન ઉજજવળમાં ઉજજવળ, દેષરહિત, ઉજજવળ શંખ અને ચંદ્રમાની પેઠે એકાંત ઉજ્જવળ, સર્વ ધ્યાનમાં સર્વોત્તમ એવું શુકલ ધ્યાન ધ્યાય છે. અણુ-સરગે પરમ મહેસી અ-સેસ કમ્મસ વિ–સેહતા સિદ્ધિ ગએ સાઈ–મણુત-પત્ત ||સીલેણું ય દસ||. ૧૭ Tona! Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ૧૭—તે મોટા ઋષીશ્વર (મહાવીરદેવ) સમસ્ત ક ખપાવીને જ્ઞાને કરી, ચાંરિત્રે કરી, દેશને કરી, સર્વાંત્તમ, લેકને અગ્રભાગે ઉત્કૃષ્ટ સાદિ-અનંત ભાગે સિદ્ધગતિને પામ્યા રુક્ષ્મસુ ણાએ જહુ સામલિ વા સિ ર૭ વયતિ સુવણ્ણા વણેસુ વાદણ-માહુ સેટ્સ ાણેણ સીલે ય ભૂઈ પણે, ૧૮ ૧૮-જેમ વૃક્ષેાને વિષે શાલ્મલી વૃક્ષ પ્રસિદ્ધ છે, જે વૃક્ષને વિષે સુવર્ણ કુમાર દેવતાએ રિતસુખ વેદે છે. વનને વિષે જેમ નનવન શ્રેષ્ઠ કહ્યું છે તેમ શ્રી મહાવીરદેવ જ્ઞાને અને ચારિત્રે કરી પ્રજ્ઞાવંત છે. થયિ વ સદ્દાણુ અણુ-ત્તરે ઉ ચા વ તારાણુ મહા-ભાવે ગધેસુ વા ચંદણ-માહુ સેટ્સ એવ... સુણીણું અપરિણ-માઠું. ૧૯ ૧૯—શબ્દોમાં જેમ મેઘની ગર્જનાના શબ્દ, તારાઓને વિષે જેમ ચંદ્રમા અને સુગધીઓમાં જેમ ચંદન શ્રેષ્ઠ ત, તેમ મુનિએમાં આકાંક્ષારહિત ઍટલે લેપરલોકની વાંછના રહિત શ્રી મહાવીર દેવ શ્રેષ્ઠ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૧ જહા સંયભુ ઉદહીણ સે નાગે સુવા ધરાણુ દ–માહુ સે ખાઆદએ વા રસ-વેજય તે તવા-વહાણે મુણિ-વેજયતે. ૨૦ ૨૦—જેમ સ સમુદ્રોમાં સ્વય’ભૂરમણ સમુદ્ર,નાગકુમાર વતાઓમાં ધરણેદ્ર અને રસમાં શેરડીના રસ શ્રેષ્ઠ છે મ ઉપધાન તપે કરી મુનિએમાં શ્રી મહાવીર દેવ શ્રેષ્ઠ છે. હત્હીસુ એરાવણુ–માહુ ાએ સીડે મિયાણ સલિલાણુ ગંગા ખિસુ વા ગલે વેણુ દેવે ણિાણ-વાદી-ણિહ ણાય-પુરો. ૨૧ ૨૧-હાથીઓને વિષે જેમ અરાવત હાથી, મૃગિ નાવરામાં સિંહ, પાણીમાં ગંગાનદીનું પાણી, પક્ષીઓને ષે ગરૂડ પક્ષી (વેણુદેવ) પ્રધાન છે, તેમ નિર્વાણુવાદીઓમાં તપુત્ર શ્રી મહાવીરદેવને કહ્યા છે. જોહેસુ ણાએ જહ વીસ-તેણે પુલ્ફેતુ વા જહ અરવિંદ-માહુ ખત્તીણુ સે જહ દંતવક્કે ઇસીણુ સે તહ વમાણે, રર Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨૨–દ્ધાઓમાં જેસ્મ વિશ્વસેન (ચક્રવતી), કુલેમાં જેમ અરવિંદ કશ્મળ, ક્ષત્રિઓમાં શ્મ દંતવાક્ય (વચન) પાળનારે એ ચકાતી તે શ્રેષ્ઠ છે તેમ ત્રાષિએને વિષે શ્રી વર્ધમાન સ્વામી શ્રેષ્ઠ કહા છે. દાણાણું સેઠ અભય-૫યાણું સએશ્ચસુવા અણુ-વજજ વયતિ તવેસુ વા ઉત્તમ અભ–ચ્ચે લેમુ-તમે સમણે સુય-પુ. ૨૩ ૨૩–દાનમાં અભયદાન, સત્ય વચનમાં અનવદ્ય વચન અને તપને વિષે બ્રહ્મચર્ય શ્રેષ્ઠ કહ્યું છે, તેમ લેકમાં ઉત્તમ શ્રમણ, જ્ઞાતપુત્ર શ્રી મહાવીર શ્રેષ્ઠ છે. કિઈણ શેઠા લવ-સત્તમાં વા સભા સુહમ્મા વ સભાણ સેદ્દા gિવાણુ સેઠા જહ સશ્વ–ધમ્મા ણણય-પુરા પરમ-થિ ણણી. ૨૪ ૨૪–સ્થિતિવાળા દેવલેકમાં જેમ લવ સપ્તમ દે (પાંચ અનુત્તર વિમાનવાસી દેવતા); સભાઓમાં સૌધર્મ સભા અને સર્વ ધર્મોમાં જેમ મેક્ષમાર્ગ શ્રેષ્ઠ છે, તેમ જ્ઞાતપુત્ર શ્રી મહાવીર દેવથી કઈ ઉત્કૃષ્ટ જ્ઞાની નથી એટલે શ્રી મહાવીર દેવ સર્વથી શ્રેષ્ઠ જ્ઞાની છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વમે ધુણઇ વિગય–ગેહિ ન સણિહિ કુશ્વઈ આસુ-પણે તરિઉં સમૃદુ ચ મહાભવાઘ અભયં-કરે વીરે અણુત-ચફખુ. ૨૫ ૨૫–જેમ પૃથ્વી સર્વ વસ્તુને આધારભૂત છે તેમ શ્રી મહાવીરદેવ પણ પૃથ્વી સમાન છે, તથા આઠ પ્રકારનાં કમ ખપાવીને અભિલાષા રહિત દ્રવ્યસન્નિધિ તે ધન, ધાન્ય, દુપદ અને ચતુષ્પદાદિ અને ભાવસન્નિધિ તે ક્રોધ, માન, માયા અને લોભ એ બે પ્રકારની સન્નિધિ ન કરનાર, એવા પ્રજ્ઞાવાન, ચાર ગતિરૂપ મેટા સમુદ્રને તરીને મેક્ષ પામ્યા છે. અભય કરનાર શૂરવીર તથા અનંત ચક્ષુવાળા છે. કેહં ચ માણં ચ તહેવ માય લભં ચઉલ્થ અક્ઝથ-દેસા એયાણી વંતા અરહા મહેસી ણ કુશ્વઈ પાવ ણ કારઈ. ૨૬ ૨૬-કોધ, માન, માયા તેમજ થે લેભ એ ચાર અધ્યાત્મ દેને ત્યાગીને અરિહંત અને મેટા રષિ થયા તેથી પાપકર્મ કરે નહીં અને કરાવે પણ નહીં. કિરિયા-કિરિયે વેણયા-ભુવાય અણુણિ–ચાણું પડિ–ચશ્ચ-ઠાણું એ સવં વાય ઈ વેઈત્તા ઉવ-કિએ સંજમ-દીહ–રાય. ૨૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨૭–ક્રિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીના ૮૪, વિનયવાદિના ૩૨ તથા અજ્ઞાનવાદીના ૬૭ એ સર્વ ૩૬૩ પાખંડીઓના ભેદ જાણવા. શ્રી મહાવીર દેવ તે સર્વ ભેદને (દુર્ગતિ જવાના કારણ, જાણીને તેને ત્યાગ કરી ચારિત્રરૂપ ધર્મને વિષે જાવજીવ સુધી સાવધાનપણે રહ્યા. સે વારિયા ઇન્થિ સ–રાઈ–ભત્ત ઉવ-હાણવ દુખ ખયદ્રયાએ લેગ વિદિત્તા આર પાર ચ સવં પ્રભુ વારિચ સવ્વ-વાર, ૨૮ ૨૮–તે ભગવાન રાત્રિભોજન રહિત સ્ત્રીનું નિવારણ કરીને, અષ્ટ કર્મરૂપ દુખને ક્ષય કરવાને અર્થે ઉપધ્યાનવાન (તપસ્યા વડે દેહ સુકાવી નાંખે એવા) થયા. વળી તે પ્રભુએ આલેક અને પરલોકનાં સ્વરૂપ જાણીને સર્વ પ્રકારનાં પાપના સ્થાનકેને ઘણીવાર નિવારણ કર્યા. સચ્ચા ય ધમ્મ અરિહંત-ભાસિય સમાહિયં અ–પદે–વસુદ્ધ ત સહાણા ય જણા અણાઉ દેવ દેવાહિ વ આગમસૂતિ નિમિ. ૨૯ ૨૯–હે જંબુ ! સમ્યક્ પ્રકારે અર્થ અને પદવડે શુદ્ધ એવા અરિહંતભા ત ધર્મને સાંભળીને તથા શ્રધ્ધીને લેકે અનાયુષ સિદ્ધ થયા અને જે લેકને કર્મ બાકી રહ્યા હતાં તે લોકે દેવાના અધિપતિ તથા ઇંદ્રાદિક થઈ આગમિક કાળે સિદ્ધ થશે. એ રીતે હું (સુધર્મા સ્વામી) જેવું મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું હતું તેવું (ત્તિબેમિ) કહું છું. Page #100 -------------------------------------------------------------------------- ________________ વીર-સ્તુતિ પવિત્ર જે પઠન કરે, કે સાંભળે વિશુદ્ધ પદને અર્થવાળી ભાવથી જે આદરે આ ભવમાં કષ્ટ જશે, ને ઇષ્ટ સહુ પુરાં થશે સિદ્ધ અગર દેવ થઈ, શાશ્વત સુખી સિદ્ધ થશે. (૧) તીર્થ કરે તારા ગુણે અતિશય ગમે અતિશય ગમે બીજા કેઈ પણ દેવામાં નહી ચિત્ત જરા પણ રમે સ્તુતિ કરું છું જેમ તેમ રાગ તારામાં વધે શ્રદ્ધા વધે ભક્તિ વધે તેવા થવા નિશ્ચય વધે. (૨) હૈનાથ ગુણસમુદ્ર છે ગુણગાન કરવા અસમર્થ હું ઉદ્ધારનારે પાપીને ઉપકારી તું ઉપકારી તું અહે ભક્ત તારે મેક્ષમાં કે દેવલોક ઊપજે ફરી રત્નત્રય, આરાધીને સિદ્ધત્વ તેનું નીપજે (૩) કેવલગુરુ” પારસમુનિ સૂત્રકૃતાંગ સૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધમાં, છઠ્ઠા અહે અધ્યયનમાં પુચ્છિસુણું વીરસ્તુતિ આ ગણુધરે રચિત છે સર્વ સ્તુતિમાં સર્વશ્રેષ્ઠ મહિમા વિશ્રત છે. (૪) ગણધર-કૃત વીર સ્તુતિ મૂકી કરે અન્ય સ્તુતિ ચિંતામણિ મૂકી ગૃહે, તે કાંકરે મૂઢમતિ જીવનમરણ સુખદુઃખ હાનિલાભમાં નિત ઉચ્ચ સાચા દઢ જૈની બને, અનંદ મંગળમાં રહે. (૫) Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તવિક ગાથાઓ (૧) પી મહેશ્વય સુંવય મૂલ, સમણ માઈલ સાહુ સુચવ્યું છે વેર વિરમણ પજજવસાણું, સવ સમુદ મહાદહિ તિર્થી ને અર્થ -પાંચ મહાવ્રત રૂપી સુવતે સહેલા છે. તેનું મૂલ આઘર છોચર્થ વ્રત છે. નિર્મલ રીતે આદરેલું બ્રહાચર્ય વ્રત સાધુને સમાધિ ઉત્પન્ન કરનાર છે. વેર-શિધને અટકાવી ને પરમ પ્રેમને પ્રકટાવનાર છે અને સર્વ સમુદ્ર સમાન મહાસાગરને તરવામાં તીર્થરૂપ છે. (૨) ર્તિ કરતું સુસિય મર્ગ, નરગ તિરિય વિવર્જિય મગ્ન સવ–પવિત્ત, સુનિશ્મિય રે, સિદ્ધિ વિમાણ અવગુય દારે છે અર્થ -તિર્થકરોએ સમ્યક્ પ્રકારે ઉપદેશેલ માર્ગ છે તે માર્ગ નારકી તેમજ તિર્યંચની ગતિને રોકનાર છે અને પવિત્ર કરનાર, રૂડા વ્રત, નિયમમાં સારભૂત સિદ્ધગતિ અથવા વૈમાનિક દેવની ગતિના દ્વાર ઉઘાડનારૂ છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ (૩) ૮૭ દેવનરિંદ, નમ સિય પૂય', સભ્ય જગુપ્તમ મંગલ મગ દુરિસ`ગુણનાયગ મેગ, મા' પહસ્સ વિંસગ સૂચ’L અર્થ : દેવ-નરેદ્રને પણ્ નમન કરવા ચાગ્ય, પૂજનીય, સજગતમાં ઉત્તમ, મંગલ મા છે. અપરાજીતસ સદ્ગુણેામાં નાયક શિરામણી, એક અદ્વિતીય એશ માના મુગટમણી સમાન છે. (૪) ધમ્મારામે ચરે લિ, ઈિમ ધમ્મ સારહી ! ધમ્મારામે રયા તે અક્ચર સમાહિએ। અય :- ધરૂપ બાગમાં રમણ કરનાર. ધરચના સામી, ધૈયવાન, ઈન્દ્રિયાને મનાર અને બ્રહાચ સમાષિના ધારક સાધુ હુંમેશા ધમ બગીચામાં વિહાર કરે. (૫) દેવ દાનવ ગધવા, જકખકખસ્સે કિન્નરા અભયારી નમસતિ, દુર જે કરન્તિ ત Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૮ અર્થ :-દુષ્કર વ્રતનું પાલન કરનાર બ્રહ્મચારીને દેવા, દાનવા, ગધા, યજ્ઞા, રાક્ષસા, કિન્નરો નમસ્કાર કરે છે. (૬) એસ ધર્મો ધ્રુવે નિચ્ચે, સાસએ જિદેસિઐ । સિદ્ધા સિઝન્તિ ચાણ્ણ, સિઝિમ્સ તિ તહાવરે ! અર્થ :- આ ધર્મ ધ્રુવ, નિત્ય, શાશ્વત, જિનેશ્વરાએ ઉપદેશેલા છે. એનું પાલન કરનાર અનેક જીવા સિદ્ધ થયા છે અને થશે. (૭) અરિહંત સિદ્ધ પયણ, ગુરૂ ચેર મહુસુએ તવસ્સીસુ । વચ્છલયા ય તેસિં, અભિકખ નાણોવગએ ॥ અર્થ :- (૧) અરિહંત, (૨) સિદ્ધ (૩) પ્રવચન (૪) શુરૂ (પ) સ્થવિર (૬) બહુશ્રુત (૭) તપસ્વી એ સાતે પર થાત્સલ્ય ભાવ રાખવાથી (ગુણ કીર્તન કરવાથી) (૮) જ્ઞાનમાં વારવાર ઉપયાગ મુકવાથી, (૮) દ'સણ વિષ્ણુય સીલવએ ખણલવ નવ વેયાવચ્ચે આવસ્તેય, નિરઈયારે ! ચ્ચિયાએ, સમાહીએ ! Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૯ અર્થ :- (૯) નિર્મલ સમકિતની આરાધનાથી (૧૦) ગુરૂના—જ્ઞાનને વિનય કરવાથી (૧૧) કાળાકાળ પ્રતિક્રમણપ્રતિલેખન કરવાથી (૧૨) શીલવ્રતનુ નિરતિચાર પાલન કરવાથી (૧૩) પ્રત્યેક ક્ષણે સંવેગ ભાવ રાખવાથી (૧૪) ૧૨ પ્રકારના તપ કરવાથી (૧૫) ચ્ચિયાએ-ત્યાગથી, સુપાત્રે દાન દેવાથી (૧૬) ગુરુ, રાગી, તપસ્વી, નવદીક્ષિત વિ.ની તૈયાવચ્ચે કરવાથી (૧૭) સમાધિભાવ-ક્ષમાભાવ રાખવાથી (૯) અપુત્વ નાણુગહણે, સુયભત્તી પવયણે પભાવયા । કારણેહિ, તિર્ત્યયરત્ત લૉઇ એએહિ વે ! અર્થ :-(૧૮) પૂવે નહી એવો નવા જ્ઞાનાભ્યાસથી (૧૯) શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનની ભક્તિ કરવાથી (૨૦) પ્રવચનની પ્રભાવના કરવાથી. આટલા કારણા (એક કે વધારે) થી જીવ તીથ કર નામ ગેાત્ર કમ ઊપાર્જન કરે છે. (૧૦) જિણવયણે અણુરત્તા, જિવયણ જે કરે`તિ ભાવેણ । અમલા અસ`કિલિા, તે હુંત્તિ પરિત્ત સંસારી ॥ અર્થ :-રેજિનવચનમાં અનુરક્ત છે. જે જિન વચનનું ભાવપૂર્ણાંક સેવન કરે છે તે ક`મલથી રહિત થઈ, રાગ-દ્વેષ ગ્માદિ સ’કલેશથી રહિત થઈ ને, તે પરિમિત (મર્યાદિત) સસારવાળા થાય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૦ (૧૧) એવ ખુ નાણિણ સાર, જ ન હિસઈ કિચણું ! અહિંસા સમય ચેવ, એતાવત્ત વિયાણિયા છે અથ :- જ્ઞાનીના જ્ઞાનને સાર એ જ છે કે કઈ પણ જીવની હિંસા ન કરે અને અહિંસા વડે જ સમતા આવે એમ જાણી જ્ઞાની કેઈને પીડા ન ઉપજાવે. (૧૨) જાઈ ચ રૂચિ ઈહજજ પાસે, તેહિં જાણે પડિલેહ સાયં ! તન્હા તિ-વિજજે પત્મતિના, સન્માદી ન કરેઈ પાવું છે અર્થ :- જન્મ તથા વૃદ્ધાવસ્થા અથવા એકે કિયા જાતિરૂપ સંસારની વૃદ્ધિને રાગ-રૂપી બંધન જાણુ, પ્રાણ માત્ર સાથે શાતા સમન્વય કર માટે તત્વજ્ઞ-વિદ્વાન તેને કલ્યાણકારી જાણ, સમ્યક્દષ્ટિ જીવ તેવા પાપ કરતું નથી. (૧૩) ઉમ્મુચ્ચ પાસંઈહ મચ્ચિએહિં, આરંભળવી ઉભયાણુપસ્સી કામેસુ ગિદ્ધા નિચર્યા કરંતિ, સંસિંચમાણ પુરેતિ ગર્ભ છે Page #106 -------------------------------------------------------------------------- ________________ અર્થ :- આ સંસારમાં જન્મીને સ્વજનાદિ મનુષ્પો સાથેના નેહબંધનને તેડે. આરંભ સમારંભ કરીને જીવ નાર, ઉભય (શારીરિક અને માનસિક) સુખને ઈછુક હેય તે, કામમાં આસક્ત થઈને કર્મને સંગ્રહ કરે છે અને તે કર્મોનું સિંચન થવાથી ફરી ફરીને ગર્ભમાં આવે છે. (૧૪) સવણે નાણે ય વિનાણે, પચ્ચકખાણય સંજએ અણસવે તવે ચેવ, વિદાણે અકિરિયા સિદ્ધિ છે અર્થ :-(૧) વીતરાગ ધર્મ સાંભળવાથી શ્રુતજ્ઞાન, શ્રત જ્ઞાનથી વિજ્ઞાન (હેય-ઉપાદેય રૂ૫), વિજ્ઞાનથી ૧૮ પાપના પચ્ચખાણુરૂપ ફલ થાય, પચ્ચકખાણથી શ્રાવક રૂપ સંયમ અથવા સાધુ થવા રૂપ સંયમનું ફલ, સંયમથી અનાશ્રલ-નવા કર્મ બંધ ન થાય, અનાશ્રવથી તપ કરવાની ભાવના રૂપ ફલ, તપથી કમ બેદા થાય અને કર્મ બેદા થવાથી મન, વચન-કાયાના યેગને નિરોધ રૂપ અક્રિય થાય. અને અક્રિય થવાથી સિદ્ધિ ગતિ રૂપ ફલની પ્રાપ્તિ થાય. (૧૫) સારે દેસણુ નાણું, સારં તવ નિયમ સંજમ–શીલ ! સારે જિણવર ધર્મો સારે સંલેહ પંડિયામણું છે Page #107 -------------------------------------------------------------------------- ________________ રે અર્થ :- સમ્યક્ દન અને સમ્યજ્ઞાન સાર છે; તપ, નિયમ, સજમ શીલ એ જ સાર છે. જિનેશ્વર કથિત ધમ એ જ સાર છે, સ`લેખના પડિંત મરણુ એ જ લેાકમાં સાર છે. (૧૬) કલ્લાકેાડિ–કારિણી, દુર્ગાઇ ઉહુ નિવણી । સૌંસાર જલ તારણી, એગત હાઈ જીવદયા ! અર્થ :- કરોડો કલ્યાણુની કરવાવાળી, દુતિ તથા દુખને દૂર કરનારી સસાર સમુદ્રથી તારનારી એકમાત્ર (એકાંત) જીવદયા જ છે. (૧૭) આરંભે નદ્ધિ દયા, શકાએ મહિલા સંગેણ નાસઈ ભ। સત્ત નાસă, પવન્ન અત્થગહુણ્ણ ચ ॥ અર્થ :- આરંભ (હિંસા) છે ત્યાં દયા નથી, સ્ત્રીના પરિચયથી બ્રહ્મચર્યના નાશ થાય છે. કરવાથી સમકિતને નાશ થાય છે, અર્થ કરવાથી સંયમ નાશ પામે છે. જિનવચનમાં શકા (પરિગ્રહ) ગ્રહણ Page #108 -------------------------------------------------------------------------- ________________ (૧૮) મદ્દ વિષય કષાયા, નિદા વિકહાય પંચમી ભણીયા ! એ એ પંચ પમાયા, જીવા પાડતિ સંસારે છે અર્થ :- મદ, વિષય, ભેગ, કષાય, નિંદા અથવા નિન્દ્રા. વિકથા એ પાંચેયને પ્રમાદ કહી છે અને તે પ્રમાદ જીવને સંસારમાં રખડાવે છે. (૧૯) લખનંતિ વિમલા એ, લભંતિ સુરસંપયા લભંતિ પુમિત્ત ચ, એગે ધમ્મો ન લખભઈ છે અર્થ :-મનોરમ્ય કામગેની પ્રાપ્તિ થાય છે, દેવેની સંપદા પ્રાપ્ત થાય છે. પુત્ર-મિત્રની પ્રાપ્તિ થાય છે પણ જિનેશ્વરને કહેલું એકમાત્ર ધર્મ સહેલાઈથી મેળવી શકાતું નથી. (૨૦) એગાહ નલ્થિ મે કઈ નાહ મનસ્સ કસ્સઈ ! એવં અદીણ મણસા, અપાણ–મણુસાસ છે Page #109 -------------------------------------------------------------------------- ________________ અર્થ :- હું એકલે હું મારૂ કેઈ નથી. અને હું પણ બીજાને નથી. એમ દીનતા રહિત સ્વસ્થ ચિત્તે આત્માને હિતકારી શિખામણ આપેઆત્મા પર અનુશાસન કરે. (ર૧) એગ મે સસઓ અપ્પા, નાણદંસણ સંજુઓ સેસા મે બાહિરા ભાવા, સલ્વે સંજોગ લખણું છે અર્થ :– મારે આત્મા એકલે છે. શાશ્વત છે, જ્ઞાનદર્શનથી યુક્ત છે, તેના સિવાય બધા બાહ્ય ભાવ છે; સવે સંચાગ રૂપ લક્ષણવાળા છે. (૨૨) નવિ સુહી દેવતા દેવલેએ. નવિ સુહી પુઢવી પઈ-રાયા છે નવિ સુહી સેઠિ–સણાવીય, એગંત સુહી મુણી વીયરાગી છે અર્થ :- દેવલેમાં રહેલ દેવતા સુખી નથી, પૃથ્વી પતિ રાજા સુખી નથી. શેઠ–સેનાપતિ સુખી નથી. એક ફક્ત વીતરાગી મુનિ સુખી છે. (૨૩) એવં લેએ પલિરશ્મિ, જરાએ મરણ અખાણું તારઈસ્લામિ, તુભેહિ અણુમન્નિઓ છે Page #110 -------------------------------------------------------------------------- ________________ અર્થ :- એ પ્રમાણે સારાય લેાક જન્મ-જરા-મરણથી ખળી જળી રહ્યો છે. તેમાંથી હું માતા-પિતા ! આપની આજ્ઞા મળતા વીતરાગ માગે ચાલીને સળગતા સંસારમાંથી મારા આત્માને તારીશ. (૨૪) એગે જિઐ જિયા પંચ, પંચ જિએ જિયા . દસ ! દસહા તુ જિણિત્તાણુ, સવ્વ સત્તુ જિામહ ॥ અર્થ :- એક બાહિર-આત્માને જીતવાથી ચાર કષાયે અને પાંચમા મનને જીતી લેવાય છે. એ પાંચને જીતવાથી પાંચ ઇન્દ્રિયા મળી દસને જીતાય છે. અને દેશને જીતી લેવાથી હું સર્વાં શત્રુઓને જીતી લઉ છું. (૨૫) નગરી સોહ ંતી જલ વૃક્ષ માગા, રાજા સાહતા ચતુરંગી સેના ! નારી સોહ ંતી પર પુરુષ ત્યાગી સાધુ સોહ તા નિરવદ્ય વાણી અર્થ :- નગરી, જલ, વૃક્ષ, બગીચાથી શાલે છે, રાજા ચતુરંગી સેનાથી શોભે છે. નારી પરપુરુષના ત્યાગથી શાલે છે, તેમ સાધુ નિરવદ્ય (નિર્દોષ) વાણીથી શાલે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ચૌદ પૂરવ ધાર કહીએ. જ્ઞાન ચાર વખાણીએ ! જિન નહીં પણ જિન સરીખા, સુધર્મા સ્વામી જાણીએ છે અર્થ :- શ્રી સુધમ સ્વામી ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના ધારક હતા. તેમજ જિન નહી પણ જિન સરીખા હતા. (૨૩) માતા-પિતા કુલ જાત નિર્મલ, રૂપ અનુપ વખાણીએ ! દેવતાને વલ્લભ લાગે. એવા શ્રી જંબુસ્વામી જણુએ છે અર્થ :- શ્રી જંબુસ્વામીના માતા-પિતા તેમજ કુલજાત નિર્મલ હતા તેમજ અનુપમ રૂપથી શોભતા-દેવતાને પણ વલલભ લાગે તેવા હતા. (૨૮) રુપ અનુપમ નહી કોઈ તોલે, વાણી સુણેતાં શિવસુખ હોય દેહ સુગંધી રહે પુષ્કવાસા, ચેસડ ઈદ્ર કરે અરદાસ છે અર્થ :-એમનું રૂપ અનુપમ હતું. કેઈની સાથે તુલના થઈ શકે નહીં એવું અનુપમ હતું. તેમની વાણી સાંભળતા મેક્ષસુખની પ્રાપ્તિ થાય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૭ (૨૯) અાક વૃક્ષઃ સુર પુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિચામરમાસન ચ । ભામંડલ દુંદુભિશતપત્ર, સત્પ્રાતિહાર્યાણિ જિનેશ્વરાણાં અર્થ :-(૧) અશાકવૃક્ષ (૨) દિવ્ય પુષ્પોની વૃષ્ટિ (૩) દિવ્ય ધ્વનિ (૪) ચામર (૫) સુવર્ણ સિંહાસન (૬) મામડલ (૭) દેવ દુંદુભી (૮) પ્રભુના શીરે ત્રણ છત્ર આ પ્રમાણે તીથંકર ભગવંતેાના આઠ પ્રતિહાય હાય છે. 맑 Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી શ્રી દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયન અધ્યયન પહેલું ધર્મો મંગલ મુઠિ, અહિંસા સંજમો તવે, દેવાવિ તં નમંસંતિ, જસ્સ ધમે સયામણો ગાલા ભાવાર્થ - જીવદયા રૂપ અહિંસા, ૧૭ પ્રકારને સંયમ, ૧૨ પ્રકારને તપ, આવે, ધર્મ તે ઉત્કૃષ્ટ મંગલ છે. જેનું મન હંમેશા ધર્મમાં છે તેને દેવે પણ વંદન કરે છે જહા દુમન્સ "ફેસુ, ભમરે આવિયાઈ રસં; ન ચ પુરૂં કિલામેંઇ, સોય પીણોઈ અપકૅ મારા ભાવાથ - જેવી રીતે વૃક્ષના પુષ્પ ઉપર ભ્રમર પુષ્પને દુભવ્યા વિના મર્યાદામાં પુષ્પને રસ લઈ તૃપ્ત થાય છે, તેવી રીતે મુનિભ્રમર સંયમ અને તપની મર્યાદામાં રહીને વિશ્વદ્યાનના રૂપમાંથી નિર્દોષ આહાર, વસ્ત્ર, પાણી લઈને સંતેષ માને છે. સાધુનું જીવન કેઇને કિલામના કરનાર હેતું નથી. મારા એમ એ સમણ મુત્તા, જે એક્તિ સાહુણો: વિહંગમા વ પુફેસુ, દાણ ભત્તેણે યા મેરા ભાવાર્થ:- આમ લેકને વિષે શ્રમણ સમતાયુક્ત સાધુઓ મુક્ત-અપરિગ્રહી અને અપ્રતિબદ્ધ હોય છે. તેઓનું નિર્દોષ Page #114 -------------------------------------------------------------------------- ________________ જીવન, નિર્દોષ આહાર, વસ્ત્ર, પાણી અને ઉપધિરૂપ પુષ્પને વિષે જમર જેવું છે. ઘણા વયં ચ વિત્તિ લબ્બામ, ન ય કઈ ઉવહમ્મઈ; અહાગડેસુ રીયન્ત, પુશ્કેસુ ભમરા જહા મોજા ભાવાર્થ :- અમે પણ અમારી વૃત્તિ નિર્દોષ આહારપાણીથી અર્થાત્ કેઈને દુભવ્યા વિના ગૃહસ્થ પિતાના માટે કરેલા આહારમાંથી નિર્દોષ રીતે લઈને, પુપે વિષે ભ્રમરની જેમ વિચારીશું. જા મહુકાર સમા બુદ્ધા, જે ભવન્તિ અણિસિયા; નાણાપિંડ યા દંતા, તેણુ વુઍતિ સાહુણો પા | ત્તિ બેમિ છે ભાવાર્થ : રાની સાધુ પુરુષે મધુકર જેવા છે અને તેઓ અનાસકત છેતેઓ વિવિધ પ્રકારના આહાર, વસ્ત્ર, પાણીને વિષે રકત અને ઇન્દ્રિયને દમનારા છે અને તેથી જ તેઓ સાધુ કહેવાય છે. પા છે ઈ તિ દુમપુફિયા છે સાર : આ અધ્યયનમાં સાધુ ગૃહસ્થના ઘેરથી મર્યાદા પ્રમાણે આહારદિક લઈને પોતાના આત્માને સંતોષે, પણ ગૃહસ્થને તેથી દુઃખ ન ઉપજે તે લક્ષ્યમાં રાખે. આહાર ગવેષક મુનિ અનાસક્ત, ઈદ્રિને દમન કરનાર અને લભ્ય વસ્તુમાં સંતોષી છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ co (બીજુ અધ્યયન) કહું ન કુબજા સામણ, જે કામે ન નિવારએ પએ પએ વિસયંતે, સંકપલ્સ વસંગ ના ભાવાર્થ – સંકલ્પ-વિકલ્પને વશ થએલ શ્રમણ કામભેગેની આસક્તિથી છૂટતા નથી અને તે પગલે પગલે ખેદ પામે છે. આ સાધુ સમતારૂપ શ્રમણપણું કેવી રીતે પાળે? અથવા તે પાળી શક્તિ નથી. ૧ વસ્થગંધ-અલંકાર, ઇત્થીઓ સયાણિ ય ! અછંદા જે ન ભુંજતિ, ન સે ચાઈ ત્તિ લુચ્ચઈ પરા ભાવાર્થ – તે ત્યાગી નથી કહેવાતે જે વસ્ત્ર, ગંધ, અલંકારે, સ્ત્રી અને શયને હોવા છતાં પણ પરવશપણને લીધે ભેગવી શકતું નથી. ૨ જે ય કંતે પિએ ભાએ, લદે વિપિફિ કુવઈ ! સાહીણે ચયઈ ભેએ, સે હુ ચાઈ ત્તિ લુચ્ચાઈ છેડા ભાવાર્થ :-- તે જ ત્યાગી કહેવાય છે જે મનગમતા, કાન્ત અને પ્રિય ભેગે પ્રાપ્ત અને સ્વાધીન હોવા છતાં તેને ત્યાગે છે અને તેના પ્રતિ પુંઠ કરે છે. ૩ સમાઈ પહાઈ પરિશ્વયં, સિયા મણે નિસ્સરઈ બહિદ્દા ! Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ન સા મહું નોવિ અહર્ષિ તીસે, ઈચવ તાએ વિષ્ણુએજ રાગ ૪ ભાવાર્થ-સમદષ્ટિએ વિહરતા મુનિનું મન કદાપિ(સંયમમાંથી) બહાર નીકળે, મુનિ એમ વિચારે કે પ્રકૃતિ એ હું નથી અને પ્રકૃતિને હું નથી, એમ વિચારી પ્રકૃતિના રાગને વિશેષ પ્રકારે સંયમ કરે. ૪ આયા વયાહી ચય સોગમાઁ, કામે કમાહિ કમિયં ખુ દુકખે છે ઝિંદા હી દસ વિણએજ રાગે, એવં સુહી હાહિસિ સંપરાએ પાપા ભાવાર્થ-હે આત્મા ! તું સુકુમારપણું છે.. અને તપ (બાહ્યાવ્યંતર) સેવ. વાસનાને ઓળંગી જા, (પાર થાય તે તેને દુઃખ સ્પર્શશે નહિ, ષને છેદ અને રાગને દૂર કર તે તું સંસારમાં સુખી થઈશ. ૫ પખંદે જલિયં જોઈ, ધુમકેલું દુરાય ? નેચ્છતિ વંતયં ભેજું, કુલે જાયા અગંધણે માદા ભાવાથ—અગધન કુલમાં જન્મેલે સર્પ દુસહ અને ધુમાડાવાળા-તાપવાળા બળતા અગ્નિમાં પડવું પસંદ કરશે પરંતુ તે વમેલ વિષને પાછું ચુસી લેશે નહિ, તેમ સંયમી સાધુ સંસારને Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ફરી ભેગવ પસંદ કરશે નહિ. (રાજેમતીર્રહનેમીને પ્રસંગ છે તેમાં ચલિત રહનેમીને રાજમેતી સબંધ આપે છે.) ૬ ધિરઘુ તેજસોકામી, જે તે વિય કારણ વંતં ઇચ્છસિ આવેલું, સેય તે મરણું ભવે છે ભાવાર્થ-તું અપયશરૂપી વાસનાને કામ થયું છે. તને ધિકાર છે. તું અસંયમથી જીવવા માટે વમેલ સંસારને ફરીથી ગ્રહણ કરવા ઈચ્છે છે, એનાથી મરણ શ્રેષ્ઠ છે. ૭ અહં ચ ભેગરાયમ્સ, તં ચડસિ અંધગવાણિહણા મા કુલે ગંધણ હમે, સંજમં નિહુઓ ચર ૮. ભાવાર્થ-હું ભેગરાજાના કુલમાં ઉત્પન્ન થયેલી છું. તું અંધક વિષ્ણુના કુલમાં જન્મેલ છું. ગંધન કુલના સર્ષ જે અનિશ્ચિત તું ન થા. પરંતુ સંયમમાં દઢ નિશ્ચયવાળે થઈને વિચર. ૮ જઈ તે કાહિસિ ભાવ, જા જા દિચ્છસિ નારીઓ વાયા વિદ્ધોવા હડા, અદ્દિઅખા ભવિસ્યસિ ભાવાથ–જે તું સ્ત્રીઓને જોઈશ અને ત્યાં તારે મનેભાવ બગાડીશ તે તારે આત્મા હડ નામની વનસ્પતિના પુપ જે અસ્થિર થશે. ૯ તીસે સો વયણે સોચ્યા, સંજયાએ સુભાસિયા અંકુશેણ જહા નાગે, ધમ્મ સં પડિવાઈઓ ૧૦માં Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ભાવાર્થ–રહને મીજી રાજેમતીજીના સુભાષિત વચને સાંભળીને સંયમથી ભ્રષ્ટ થતા એવા પિતાના મનને, અંકુશ વડે જેમ હાથીને વશ રખાય છે તેમ(સંયમ) ધર્મમાં સ્થિર કર્યું. ૧૦ એવં કરેંતિ સંબુદ્ધા, પંડિયા પવિયફખરું ! વિણિયદૃતિ ભેગેસુ, જહ સે પુરિસોત્તમો ૧૧ ત્તિ બેમિ ભાવાર્થઆમ રહનેમીએ રાજમતીના પ્રતિબંધથી પિતાના આત્માને બુઝ તેમ સ્વયં બુદ્ધ, જ્ઞાની પંડિત અને પ્રવિચક્ષણ પુરૂષ; કુશાગ્ર બુદ્ધિ, સંપન્ન પુરૂ કામભોગોથી પાછા હઠે છે અને પરમ પુરુષાર્થ વડે મેક્ષને સાધે છે ૧૧ એમ હું કહું છું. (અધ્યયન ત્રીજ) સંજમે સુટ્રિઅપાણે, વિપમુક્રાણુ તાઈશું તેસિ–મેય–મણાઇનં, નિર્ગેથાણ મહેસિણું ના સત્તર પ્રકારના સંયમને વિષે જેમણે પિતાના આત્માને સારી રીતે સ્થિર કર્યા છે, જેઓ બાહ્યાભ્યતર પરિગ્રહથી મુક્ત છે, જેમાં સ્વ-પર રક્ષક છે, તે નિગ્રંથ મહર્ષિઓને ન આચરવા ગ્ય આચાર કહું છું. ૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉદેસિયં કયગર્ડ, નિયાગ અભિહડાણિ ય રાઈભતે સિણાણે ય, ગંધમલે ય વયણે મારા ૧ શિક-પિતાને ઉદ્દેશિને તૈયાર કરેલ આહાર સાધુને ન કપે. ૨ વેચાતે લાવેલ આહાર સાધુને ન કહ્યું. ૩ આમંત્રણ આપી જાય તેમના ઘેર આહાર લેવા જવું - સાધુને ન કપે. છે ઘેરથી ઉપાશ્રયમાં આહાર લાવીને આપે તે આહાર ** સાધુને ન કપે. પ રાત્રિ ભેજન સાધુને ન કરે. ૬ સાધુને સ્નાન ન કલ્પ ૭ ચંદન વગેરે ગંધને ઉપગ સાધુને ન કપે. ૮ પુષ્પમાળા પહેરવી સાધુને ન કલ્પ. ૯ વિંજણાથી પવન નાંખવે સાધુને ન કલ્પ. સંન્નિહી ગિહિમત્તે ય, રાયપિંડે કિમિ છએ ! સંવાહણ દેતપહાયણે ય. સંપુછણ દેહ પલેયણ ય મેરા ૧૦ સંનિધિ–પિતાને માટે કે બીજાને માટે ખાદ્ય વસ્તુ વગેરે રાત્રે રાખવાં સાધુને ન કપે. ૧૧ ગિહિમર-ગૃહસ્થના પાત્રમાં આહાર લેવે સાધુને ન કશે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ૧૨ રાયપિડે-રાજાઓનો આહાર–અતિ પૌષ્ટિક આહાર સાધુને ન કપે. ૩િ કિમિચ્છ–તમારે શું ક૯પે એમ પૂછીને બનાવેલ આહાર સાધુને સેવે ન કલ્પે. ૧૪ સમ્બાહણ–તૈલ વગેરેની માલિસ કરવું સાધુને ન કપે. ૧૫ દંત પહાયણય-દાતણ કરવું સાધુને ન કલ્પ. ૧૬ સંપુછણ-ગૃહસ્થોના ગક્ષેમની વાર્તામાં રસ લે સાધુને ન કપે. ૧૭ દેહપલેયણ–શરીરના રૂપને જોવા અરિસે વાપરે સાધુને ન કપે. અઠ્ઠાવએ ય નાલિએ, છત્તસ્સ ય ધારણા એ છે તેગિ પાહણાપાએ સમારંભ ચ ઈ મારા ૧૮ અઠ્ઠાવએ-આઠ પાસા જુગાર રમવા કે નિમિત્તાદિ કહેવું સાધુને ન કપે. ૧૯ નાલય-નાલિકા, શેતરંજ વગેરે બીજી રમત રમવી સાધુને ન કપે. ૨૦ છસ્સ ધારણઠ્ઠાએ-છત્રીનો ઉપયોગ કરે સાધુને ન કલ્પે. ૨૧ તેગિષ્ઠ–શરીરના રોગની સાવદ્ય ચિકિત્સા, દવા કરાવવી તે સાધુને ન કહે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ૨૨ પાહુણાપાએ—પગમાં પગરખાં વાપરવા સાધુને ન પે. ૨૩ સમાર’ભ ચ જોઈ ગા-અગ્નિના આરંભ-સમારભ સાધુને ન કલ્પે. સેજજાયર પિડ ચ, આસદી પલિય’કએ ગિર્હુતર નિસેજાય, ગાયત્સુદ્રાણિ ય પ્રા ૨૪ સિજ્જાયરપિંડ—જે ગૃહસ્થે રહેવા માટે ગૃહ આપ્યુ હાય તેને આહાર લેવા સાધુને ન કહ્યું. ૨૫ આસી પલિય‘એ-માટલા કે પલોંગ ઉપર બેસવુ સાધુને ન ક૨ે. ૨૬ ગિઢ'તરનિસિજ્જા—ગૃહસ્થાના ઘેર બેસી રહેવુ. સાધુને ન પે. ૨૭ ગાયસ્મુદ્રણાણિય—શરીરને પીડી વગેરે લગડી એવા ઉતારવા સાધુને ન ક૨ે. ગિહિા વૈયાવડિય, જા ય આજીવવત્તિયા ! તત્તા–નિવુર ભાઈત્ત, આઉરસ્સરણાણિય ॥૬॥ ૨૮ ગિહિણા વૈયાવડિય’—ગૃહસ્થની સેવા લેવીદેવી સાધુને ન કલ્પે. ૨૯ આજીવવત્તિયા પોતાનું કુળ કે જાતિની ઓળખાણ આપી ભિક્ષા લેવી સાધુને ન પે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ܘ ૩૦ તત્તાનિવુડભાઈત્ત ઉકાળ્યા વિનાનું કે ઓછું ઉકાળેલુ પાણી લેવું સાધુને ન પે ૩૧ આઉરસ્સરણાણિય–મુશ્કેમ્બ્રીમાં કઈ નું શરણુ ઈચ્છી દીનતા કરવી સાધુને ન પે. સૂલએ સિંગબેરે ય, ઉચ્ચુખડે અનિવુડે ! કદે મૂલે ય સચ્ચિો, ફલે ખીએ ય આમએ ૫બ્રા ૩૨ મૂલએ-મૂળે સાધુને ન કલ્પે, ૩૩ સિગમે?—આદ સાધુને ન પે, ૩૪ ઉષ્ણુખંડ અનિવુર્ડ–સચેત શેલડી કકડા કર્યા સિવાયની આખી શેલડી સાધુને ન પે, ૩૫ કંદ–સુરણ વગેરે કદ સાધુને ન ક૨ે. મૂલે-૩૬ જડીબુટ્ટી સાધુને ન પે, ૩૭ ક્લે-સજીવ ફળ--જેમકે આમ્ર આખી કેરી સાધુને ન ક૨ે. ૩૮ બીએ-સચિત્ત ખીજ–ધાન્યવગેરે લેવાં સાધુને ન ક૨ે. સાવચ્ચલે સિંધવેલાણે, રામાલોણે ય આમએ સામુદે પસુખારે ય, કાલાલોણે ય આમએ ૫૮૫ ૩૯ સેાવચ્ચલે–ખાણનુ સંચળ સાધુને ન પે, ૪૦ સિધવે સિ ́ધાલુણુ સાધુને ન ક૨ે; ૪૧ લાગે— કાચું મીઠું. સાધુને ન ક૨ે ૪૨ રેશમાલેાણે આમએ— રામક ખાર સાધુને કલ્પે. ૪૩ સામુદ્દે—સમુદ્રનું મીઠું, ૪૪ ૫'સુખારેન પાંશુલૂણ; ૪૫ કાલાલેાણે કાચું મીઠું સાધુને ન પે- લેવાય નહિં. Page #123 -------------------------------------------------------------------------- ________________ ધુવણે ત્તિ વમણે ય વર્થિકમ્મ વિરેયણે અંજણે દેતવણે ય, ગાયબભંગ વિભૂસણે પેલા ૪૬ ધૂવણે—ધૂપથી વસ્ત્રાદિ સુગંધિત કરવા સાધુને ન કલ્પે. ૪૭ વમણે–વમન-ઔષધદ્વારા ઉલટી કરવી સાધુને ન કલ્પે. ૪૮ વત્થી કમ્મ–વિવેચન કરવા બસ્તી લેવી સાધુને ન કલ્પે. ૪૯ વિરેયણે–વિરેચનની દવા લેવી સાધુને ન કહપે. ૫૦ અંજણે–આંખમાં સુરમે મેંશ વગેરે આંજવું સાધુને ન કલ્પે. ૫૧ દેતવણે–દાંત રંગવા સાધુને ન કલ્પ. પર ગાયભંગ વિભૂસણે—શરીરને શોભાવવા વિભૂષા કરવી - સાધુને ન કપે. સલ્વ–મેય-મણાઈન્ન, નિર્ગાથાણુ મહેસિયું સંજમંમિ ય જુત્તાણું, લખુભય વિહારિણે નવા નિર્ગથ મહર્ષિઓએ, સત્તર પ્રકારના સંયમ અને બાર પ્રકારના તપમાં જોડાયેલા અને પરિગ્રહના ભારથી વિમુક્ત થઈને અપ્રતિબદ્ધ થઈને વિચારનારા સાધુ પુરુષને ઉપરના બાવન પ્રકારના અનાચાર આચરવા ચોગ્ય નથી. ૧૦ પંચાસર પરિન્નાયા, તિગુત્તા ઈસુ સંજયા ! પંચ નિગ્રહણ ધીરા, નિર્ગાથા ઉજજુદસિ ૧૧ હિંસાદિક પાંચ આશ્રને સારી રીતે જાણી, મન વચન કાયાને ગોપવી, છકાચના છની રક્ષા કરનાર નિગ્રંથ સુનિઓ સરળ દષ્ટિવાળા અને ધીરજવાળા હોય છે. ૧૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આયાવયંતિ મહેસુ, હેમંતે મુ અવાઉડા ! વાસા લીણા, સંજયા સુમાહિયા માલેરા પૂણે સમાધિવાળા સંયમી પુરૂષે ઉનાળામાં આવતા પના લે છે, શિયાળામાં ખુલ્લા શરીરે ઠંડી સહન કરે છે અને વર્ષાઋતુમાં અંગોપાંગ ગેપની શાંતિથી તપ સેવે છે. ૧૨ પરીસહ રિઉ દંતા, ધુયોહા જિઈ દિયા ! સવ દુખ પહણઃઠા. પક્કમંતિ મહેમિણે ૧૩ સંસારના સર્વ દુબેને વિશેષ પ્રકારે ક્ષય કરવા માટે મહર્ષિએ બાવિસ પરિસરૂપી શત્રુને દમન કરનાર, મહને દૂર કરનારા અને ઈદ્રિના વિષયને જીતનારા હોય છે. ૧૩ દકરાઈ કરિનાણું, દુસ્સહાઈ સહિતુ ય કેઇડ દેવલેએસ, કેઇ સિઝનિ નીરયા ૧૪ દુખે કરીને સિદ્ધ થઈ શકે તેવા તપ કરીને તેમજ દુઃખે કરીને સહન થઈ શકે તેવા દુઃખ સહન કરીને કેટલાક ભવ્યાત્માએ દેવલોકમાં જન્મે છે અને કેટલાક આત્મા એ કર્મ રજથી વિમુક્ત થઈ સિદ્ધ–બુદ્ધ-મુક્ત થાય છે. ૧૪ ખવિના પુત્ર કમ્બાઈ સંજમેણ તણું ય ! સિદ્ધિમગ્ગ–મણુપત્તા. તારણ પરિણિવુડા ૧પ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧no દેવકમાંથી ઉત્પન્ન થયેલા સંયમી પુરુષ અને છ છવ રક્ષક પુરુષો મનુષ્યમાં જન્મીને સંયમ અને તપ સેવીને નિર્વાણ માર્ગને પામે છે. ૧૫ તિબેમિ એમ હું કહું છું. (અધ્યયન ચોથું) અજયં ચરમાણે ય પાણભૂયાઈ હિંસઈ ! બંધઈ પાવયં કર્મો, તે સે હાઈ કયું ફલં વા અયત્ના-અનુપગથી ચાલતાં પ્રાણ-ભૂત-જુદી જુદી જાતના છની હિંસા થાય છે અને તેનાથી પાપમય કર્મ બંધાય છે અને તેનું કડવું ફલ નીપજે છે જે પોતાને જ ભેગવવું પડે છે. અજયં ચિટઠમાણે ય, પાણભૂયાઈ હિંસઈ બંધઈ પાવયં કમ્મુ, તં સે હાઈ કય ફલ તેરા અયત્નાથી ઉભે રહેનાર ઉભા રહેતાં નાના પ્રકારના જ હણાય છે અને તેનાથી તે પાપકર્મ બાંધે છે, અને તેનું કડવું ફળ તેને પિતાને ભેગવવું પડે છે. ૨ અજયે આસમાણો ય, પાણભૂયાઈ હિંસઈ બંધઈ પાવયં કમ્મ, તે સે હોઈ કયું ફલં પરા અયનાથી બેસનારને–બેસતાં નાના પ્રકારના જંતુઓ હણાય છે. તેનાથી તે પાપકર્મ બાંધે છે અને તેનું કડવું ફળ તેને પિતાને ભેગવવું પડે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ અજયં સમાણુ ય, પાણભૂયાઈ હિંસઈ બંધઈ પાવયં કમ્મ, તે સે હોઈ કયું ફલં કા અયત્ન–અનુપગથી સુનારને પ્રાણભૂતની હિંસા લાગે છે, તેથી પાપકર્મ બંધાય છે અને તેના કડવા ફળ તેને પોતાને ભેગવવા પડે છે, અજયે ભૂજમાણે ય, પાણભૂયાઈ હિંસઈ બંધઈ પાવયં કમ્મ, તં સે હેઈ કયું ફલં પા - અયત્નાથી–ભજન કરતાં કિંવા રસની આસક્તિથી ભજન કરતાં પ્રાણીભૂતની હિંસા કરે છે અને તેથી જે પાપકર્મ બાંધે છે. તેનું તેને કડવું ફળ ભેગવવું પડે છે. ૫ અજયે ભાસમાણ ય, પાણભૂયાઇ હિંસઈ બંધઈ પાવય કર્મો, સે હાઈ કડુયં ફલં દા અયત્નાથી વગર વિચાર્યું બેલનાર પ્રાણભૂતની હિંસા કરે છે અને તેનાથી તે જે પાપકર્મ બાંધે છે તેનું તેને કવું ફળ ભેગવવું પડે છે. કહું ચરે કહં ચિઠે ? કહં માસે? કહું એ કહં ભુંજતો, ભાસતા પાવકર્માં ન બંધાઈ છે (શિષ્ય પૂછે છે–હે ભગવાન! મારે કેમ વર્તવું?). કેમ ચાલવું ? કેમ ઉભા રહેવું ? કેમ બેસવું ? કેમ સુવું? કેમ ખાવું ? અને કેમ બોલવું? કે જેથી પાપકર્મ બંધાય નહિ. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જયં ચરે જયં ચિ , જયં માસે જયં એ જયં ભુંજતો, ભાસંતિ, પાવકસ્સે ન બંધઈu૮ ઈર્ષા સમિતિપૂર્વક ચાલવું, ઉપગપૂર્વક ઉભા રહેવું, ઉપગપૂર્વક બેસવું, ઉપગપૂર્વક સુવું, ઉપગપૂર્વક. ભેજન કરવું અને ઉપગપૂર્વક બોલવું, તેમ કરવાથી પાપકર્મ બંધાય નહિ. સવ ભૂપ ભૂયમ્સ, સન્મ ભૂયાઈ પાસ પિહિઆસવરસ્ય, દન્તસ્મ, પાવ કમ્મ ન બંધઈલ | સર્વ પ્રાણીમાત્રને નિજ આત્મસમ જેનાર તથા પ્રાણમાત્ર ઉપર સમષ્ટિથી જેનાર, આવોને રેકે છે, ઈન્દ્રિ ને દમે છે અને તે પાપકર્મને બાંધતે નથી. ૯ પઢમં નાણું તઓ દયા; એવં ચિકુઈસવ સંજએ, અન્નાણી કિ કાહી, કિં વા નાહી સેય પાવગ ૧ પ્રથમ દયાનું જ્ઞાન અને પછી જ દયાનું સ્થાન છે. આ પ્રમાણે સજાગ-સજ્ઞાન દયા સાચવવાથી સાધુ સર્વ પ્રકારના સંયમને સાચવી શકે છે. અજ્ઞાની જન દયાને નહિ ઓળખનાર દયા શી રીતે પાળી શકશે? તે કંઈ કરી શકશે નહિ અથવા પિતાને માટે શ્રેય કે પાપને જાણી શકશે નહિ. અહિંસાનું જ્ઞાન કે વિવેક ન હોય તો હિંસા માંથી બચી અહિંસા પાળવી અઘરી છે. ૨૦ સોચ્ચા જાણઈ કલાણું સચ્ચા જણાઈ પાવર્ગ ઉભયંપિ જાણઈસચ્ચા. જે સેય સમાયરે ૧૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ૧૧ ધર્મને યથાર્થ સાંભળીને આત્માને હિતકારી-કલ્યાણકારી શું છે તે, તે જાણે છે, પાપને યથાર્થ સાંભળીને આત્માને અહિતકારી જાણ તે છેડે છે, જે આત્માને હિતકારી તથા અહિતકારી બન્નેને જાણે છે, તે શ્રેયને સમ્યક્ પૂર્વક આચરે છે. જે જ વિ યાણુઈ અજવે વિન યાહુઈ જીવાજીવે અયાણ તે, કહે સો નાહઈ સંજમં પાલરા જે જીવેના સ્વરૂપને જાણતું નથી, જે અજીના સ્વરૂપને જાણ નથી, એમ જે જીવ અજીવ બન્નેને જાણ નથી તે સંયમના સ્વરૂપને કેવી રીતે જાણે ? ૧૨ જે છ વિ વિયાણુઈ અજી વિ વિયાણુઈ જીવાજી વિયાણંતિ, સો હું નાહીઈ સંજમં ૧૩ાા જે જીના સ્વરૂપને જાણે છે. અજીવના સ્વરૂપને જાણે છે, જે જીવાજીવ બન્નેને સારી રીતે જાણે છે, તે સંયમને યથાર્થ જાણ છે. ૧૩ જયા જીવમ ય, દોવિ એએ વિયાણુઈ તયા ગઈ બહુવિહં, સવ જીવાણુ જાણુઈ ૧૪મા જ્યારે જીવ અજીવ બને તને તે જાણે છે ત્યારે તે બધા જીવેની ઘણી જાતની ગતિને જાણી શકે છે. ૧૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જયા ગઈ બહુવિહં, સવ જીવાણુ જાણુઈ તયા પુનું ચ પાવં ય, બંધમાક્ખં ચ ઈ ૧પ - જ્યારે જીવ બધા જીવોની જુદી જુદી જાતની ગતિને જાણે છે ત્યારે તે પુન્ય, પાપ, બંધ અને મેક્ષને જાણે છે. ૧૫ જયા પુર્ન ચ પાવં ચ, બંધ મુફખં ચ જાણઇ તયા નિવિંદએ ભેએ, જે દિવે જેય માણસે ૧દા જ્યારે જીવ પુણ્ય, પાપ, બંધ અને મેક્ષના સ્વરૂપને જાણે છે, ત્યારે તે મનુષ્ય અને દેવ અંગેની કામગથી નિવેદ-નિવૃત્તિ પામે છે એટલે તે ભગવતે નથી. ૧૬ જ્યા નિવિંદએ ભેએ, જે દિવે જેય માણસે તયા ચય સંજોગ, સબિભતરે બાહિર ૧ણા જ્યારે જીવ દે અને મનુષ્યના કામોથી નિવૃત્ત થાય છે, ત્યારે તે જીવ બાહ્ય પરિગ્રહ, ધન વગેરે તેમજ અત્યંતર પરિગ્રહ ક્રોધ, માન, માયા, લેભ વગેરેને છોડે છે. ૧૭ જયા ચયઈ સંજોગ, સભિતરે બાહિર ! તયા મુડે ભવિસ્તાણું. પવઈએ અણગારિયું. ૧૮ જ્યારે જીવ બાદ અત્યંતર પરિગ્રહને છોડે છે, ત્યારે દ્રવ્યભાવે મુંડિત થાય છે અને અણગાર ધર્મ અંગીકાર કરે છે–સ્વીકારે છે. ૧૮ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧: જયા મુડે ભવિત્તાણુ, પવ્વઇએ અણુગારિય’। તયા સવરમુકિ', ધમ્મ ફાસે અણુત્તર ૫૧લા જ્યારે જીવ સુડિત થઈને પ્રવાઁ અણુગાર ધર્મ સ્વીકારે છે, ત્યારે તે ઉત્કૃષ્ટ સયમ–સંવરરૂપ પાપના રુંધનરૂપ અનુત્તર ધર્મને સ્પશે છે. ૧૯ જયા સવરમુકિšં, ધમ્મ ફાસે અણુત્તર । તયા ઇ કમ્મરય, અમેહિકલુસ...કડ ૫૨૦ા જ્યારે ઉત્કૃષ્ટ સંવર રૂપ અનુત્તર ધર્મના સ્પર્શ થાય છે, ત્યારે જીવ મિથ્યાત્વ દૃષ્ટિ રૂપ કલુષિતતાથી એકઠાં કરેલાં પાપ કરૂપી મેલને દૂર કરે છે. ૨૦ જ્યા ઈ કમ્મરણ્ય, અબેહિકલુસ કડ... । તયા સવ્વત્તગ નાણ’, દસણ' ચાભિગચ્છઇ ॥૨૧॥ જ્યારે કર્મ રજને જીવ ખેરવી નાંખે છે ત્યારે સત્ર વ્યાપી કેવળજ્ઞાન અને કેવળ દનને પામે છે. કેવળજ્ઞાન, દન એટલે ભૂત, વંમાન અને ભાવિનું યથાર્થ જ્ઞાન. ૨૧ જયા સવ્વત્તગ નાણુ, દસણ ચાભિગચ્છઈ । તયા લાગમલાગં ચ જિણા જાઈ કેવલી ારા જ્યારે જીવ સર્વ વ્યાપી કેવળ જ્ઞાન, કેવળ દૃન પામે છે, ત્યારે તે જીવ રાગ-દ્વેષથી મુક્ત થઈ ને કેવળી થઈને Àકાલેકના સ્વરૂપને જાણે છે. ૨૨ Page #131 -------------------------------------------------------------------------- ________________ જયા લેગમલેગે ચ, જિણે જાણઈ કેવલી તયા જગે નિરંભિત્તા, સેલેસિં પડિવા જઈ ઘરવા જ્યારે જીવ જિન થઈ કેવળી બને છે અને કાલેકને જાણે છે, ત્યારે તે મન, વચન, કાયાના વેગને નિયમ રૂંધે છે અને શૈલેશીકરણ એટલે મેરુ જેવી આત્માની નિષ્કપદશાને પામે છે. ૨૩ જયા પગે નિરંભિતા, સેલેસિં પડિરજજઈ તયા કમૅ ખવિત્તાણું, સિદ્ધિ ગચ્છઈનીરઓપારકા જ્યારે જીવ મન, વચન, કાયાના સર્વ શુભાશુભ ગેને શૈલેશી અવસ્થા નિષ્કપ ભાવને પામે છે, ત્યારે સર્વ કર્મનો ક્ષય કરીને કર્મરૂપી રજથી વિમુક્ત દશા-નિરંજન દશા સિદ્ધ ગતિને પામે છે. ૨૪ જયા કર્મો ખવિરાણું, સિદ્ધિ ગચ્છઈ નીરઓ તયા લોગમહલ્થ, સિદ્દો હવઈ સાસઓ પાર પા જ્યારે જીવાત્મા સર્વ કર્મ ખપાવીને નિરંજન સિદ્ધ ગતિને પામે છે ત્યારે તે સહજ લેગ્યે જઈ શાશ્વત સિદ્ધ થાય છે. ૨૫ સુહસાયગસ્સ સમણુસ્સ, સાયાઉલગલ્સ નિગામસાઈ ઉછોલણું પહોઅસ્સ દુલ્લહા સુગઈ તારિ સગલ્સર Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ જે સુખનો જ અને કેવળ બાહ્ય શરીરના સુખને રસીઓ હય, સાતાની જ ચિંતાવાળો હોય, ઘણું સુવાની ટેવવાળ હોય, જે શરીરની વિભૂષા કરવામાં મશગૂલ હોય એવા શ્રમણોને સુગતિ દુર્લભ છે. ૨૬ ત ગુણપહાણુમ્સ, ઉજજુમઈ ખન્તિ સંજમ રસ્સા પરીસહે જિણન્તસ્સ સુલહા સુગઈતારિસગસ્સારા જે શ્રમણને વિષે બ્રાહ્યાભંતર તપ ગુણ વિશેષ કરીને છે, જેની બુદ્ધિ સરળ છે, જે ક્ષમા તથા સત્તર પ્રકારના સંયમમાં રક્ત છે, જે બાવીસ પરિસાને જીતનારા છે એવા શ્રમણને સુગતિ સુલભ છે, સહજ છે. ૨૭ પચ્છા વિ તે પમાયા ખિઍ ગચ્છાન્તિ અમર ભવણાઈ જેર્સિ પીએ તો સંજમે અ, ખન્તી, આ બન્મચેરં ચ ૨૮ જેમને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે તેઓ શીધ્ર દેવલેકમાં જાય છે, તેમની ઉચ્ચ ગતિ થાય છે. ૨૮ ઇયં છજજીવણિશં, સમદિઠ્ઠી સયા જએ દુલ્લડું લહિતુ સામણું, કમ્મુણાં ન વિરાહિજજા સિ ત્તિ બેમિ રક્ષા આમ આ છ જવનિકા નામના અધ્યયનને સમ્યફદષ્ટિ સાધુઓ હંમેશા પ્રયત્ન કરીને, દુર્લભ એવું શ્રમણપણું પાળે, પરંતુ શ્રમણપણની અસત્ કર્મ દ્વારા પ્રમાદદ્વારા વિરાધના ૨૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનુ (ત્રીજું અધ્યયન) ચત્તારિ પરમ ગાણિ, દુલ્લહાણીહ જન્તુણા માણુસત્ત સુઇ સદ્દા, સંજયગ્મિય વીરિચ.૧ અર્થ :–આ સ`સારમાં પ્રાણીઓને મનુષ્ય જન્મ, ધમ શ્રવણ, શ્રદ્ધા, અને સંયમમાં વીય શક્તિ આ ચાર ઉત્કૃષ્ટ અંગે દુર્લભ છે. ૧ ૫ સમાવત્તાણુ સંસારે, નાણાગાત્તાસુ તઇસુ । કમ્મા નાણાવિહા કટટ્ટુ, પુઢા વિસ્સ ભયા પયા રા અર્થ :-આ જીવ સંસારમાં જુદાં જુદાં કમ કરીને અનેક ગેાત્રવાળી જાતિઓમાં ઉત્પન્ન થઈ ને આખા વિશ્વમાં વ્યાપ્ત થયા છે. એગયા દેવલોએપુ, નરએસ વિ એગયા । એગયા આસુર કાય, અહા કમ્ભહિં ગચ્છઈ ૫૩મા અર્થ :-આ જીવ પાતાના કર્માનુસાર કોઈ વખત દેવલેાકમાં તે કોઈ વખત અસુર કાયમાં કોઈ વખત ન ગતિમાં ઉત્પન્ન થાય છે. એગયા ખત્તિયા હાઇ તઓ ચંડાલ બુક્સે । તઓ કીડ–પય...ગા ય, તઓ કુન્થુ-પિપીલિયા ॥૪॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ જ તો પણ થતી નથી, એવી વાળા પ્રાણીઓ અર્થ :-આ જીવ ક્યારેક ક્ષત્રિય થાય છે. તે ક્યારેક ચંડાલ અને વર્ણશંકર થાય છે. ક્યારેક કીડે, પતંગીયે, કુંથુ અને કીડી થાય છે. એવભાવક–જણસુ, પાણિણે કમ્મ-કિવિસા ! ન નિવિજજતિ સંસારે, સબૈઠેમુ વ ખરિયા પા અર્થ : ક્ષત્રિયોને સર્વ પ્રકારની ઋદ્ધિ હોય તે પણ તેની રાજ્યની તૃષ્ણ શાન્ત થતી નથી, એવી રીતે અશુભકર્મવાળા પ્રાણીઓ અનેક યુનિઓમાં પરિભ્રમણ કરતાં છતાં વિરક્ત થતા નથી. કમ્મસંહિં સમૂઢા, દુખિયા બહુર્વેયનું અમાણસાસુ જણસુ, વિણિહમ્મતિ પાણિણ દા કર્મોના સંબંધથી સંમૂઢ થયેલ પ્રાણીઓ દુઃખી અને અત્યંત વેદનાવાળા મનુષ્ય સિવાય નરકાદિ નિઓમાં અનેક પ્રકારના કષ્ટ ભેગવે છે. કમ્માણું તુ પહાણએ, આણુપુવી કયાઈ ઉ . જીવા સહિમણુપત્તા, આયયંતિ મણુસ્સાં હા અર્થ -મનુષ્યતાને બાધક કર્મોને અનુકમથી નાશ થવાથી, શુદ્ધિ થયા પછી જીવ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. માણુસ્સે વિગ્રહ લધુ, સૂઈ ધમ્મસ્ય દુલ્લા જે સોચ્ચા પડિવજન્તિ, તવં ખંતિમહિંસયં ૮૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અર્થ :-મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને ધર્મની શ્રુતિ દુર્લભ છે, ધર્મોને સાંભળીને જીવ ક્ષમા અને અહિંસા ધર્મો અગીકાર કરે છે. આઉચ્ચ સવર્ણ લમ્બુ, સદ્દા પરમ કુલ્લહા । સાચ્ચા નેયાય મગ, બહુવે પરિભસ્સઈ શા અર્થ :-કદાચિત ધનુ' શ્રવણ થાય તો તેની ઉપર શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. ન્યાય માર્ગોને સાંભળીને પશુ ઘણા મનુષ્યા ભ્રષ્ટ થઈ જાય છે. સુઈં ચ લક્કુ સં ચ, વીરિય પુણ્ કુલ્લડ ! અહવે રાયમાણાવિ, નાયણ પદ્મિવજ્જએ ૧ના અર્થ :-ધર્મ'નું શ્રવણ અને ધર્મની શ્રદ્ધા પ્રાપ્ત થાય તે પશુ સંયમમાં ઉદ્યમી થવુ દુભ છે. કેટલાક માણુસે શ્રદ્ધાળુ હાય છે છતાં પણ તથા પ્રકારે આચરણ કરતા નથી, માણુસત્તમ્મિ આયાએ, જો ધમ્મ સાચ્ચા હૈ । તવસ્સી વીરિય. લધુ, સંવુડે નિમ્બુણે રચ ́ ॥૧૧॥ અર્થ :-જો આત્મા મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને ધમ સાંભળે છે. ધર્મમાં શ્રદ્ધા કરે છે અને સ'ચમમાં વીય ફાવે છે તે સંવૃત્ત તપસ્વી કર્મોનો નિરોધ કરે છે. સાહી ઉજ્જુય ભૂયસ્ત, ધમ્મા સદસ્ય ચિ¥ઇ । નિવ્વાણું પરમ ાઇ, ધાસત્તિ વ્ પાવએ ૧૨૫ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ અર્થ -એવા સરળભાવી આત્માની શુદ્ધિ થાય છે, શુદ્ધ આત્મામાં ધર્મ કે છે ઘીથી સિંચેલ અગ્નિની માફક દેદિપ્યમાન થતે એ પરમપદ નિર્વાણને મેળવે છે. વિમિંચ કમ્મણ હેઉં, જસં સંચિહુ ખંતિએ પાઢવં શરીર હિસ્સા, ઉઢ પમઈ દિસં 1કા અર્થ :--કર્મો ઉત્પન્ન થાય તેના કારણને દૂર કરે. જ્ઞાનાદિ ક્ષમા ધર્મ કરીને સંયમરૂપી યશ એકઠો કરે. ઉપર પ્રમાણે કર્મના હેતુને ત્યાગનાર સંયમી પુરૂષ આ પાર્થિવ શરીરને છોડીને ઊર્ધ્વ ગતિને પ્રાપ્ત થાય છે. વિલાલિસહિ, સીલેહિં, જકખા ઉત્તર ઉત્તરા મહાસુક્કાવ દિપંતા, મન્નતા અપુણચ્ચ ૧૪ અર્થ –ઉત્કૃષ્ટ આચારને પાળવાવાળો જીવ ઉત્તરોત્તર વિમાન વાસીદેવ થાય છે, સૂર્ય—ચન્દ્રની માફક પ્રકાશમાન થત એ માને છે કે હું અહીંથી વીશ નહીં. મરીને ફરી જન્મ લઈશ નહીં. અપિયા દેવકામાણું, કામ અવવિઊશ્વિણો ! ઉડૂઢ કપેમુ ચિઠંત્તિ, પુવા વાસસયા બહૂ ૧પ અર્થ –દેવ સંબંધી કામને પ્રાપ્ત થયેલ અને ઈચ્છાનુસાર રૂપ બનાવવાની શક્તિવાળે દેવ સેંકડે પૂર્વ વર્ષો સુધી વિમાનમાં રહે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તત્થ ટિચા જહા-ઠાણું, જકખા આઉકખએ ચુયા ઉર્વેતિ માણસં જેસિં, સે દસંભિજાયઈ ૫૧૬ અથ –આ દેવ પિતાનું આયુષ્ય ક્ષય થયા પછી ત્યાંથી અવીને મનુષ્ય નિને પ્રાપ્ત કરે છે ત્યાં તેને દશ અંગેની પ્રાપ્તિ થાય છે. ખેતં વધું હિરણ્ય ચ, પસ દાસ પિરુસં ! ચારિ કામ-ખંધણિ, તલ્થ સે ઉવવજઈ ૧૭ અર્થ – જ્યાં તેને ચાર છે, ક્ષેત્ર, ખેતર, બગીચા, મહેલ, સોનું, ચાંદી કે દાસદાસી તથા પશુ હોય ત્યાં તેની ઉત્પત્તિ થાય છે. મિત્તવ નાયવ હોઈ, ઉચ્ચાગોએ ય વન્નોં ! અપાયં કે મહાપને, અભિજાએ જસેબલે ૧૮ અર્થ –મનુષ્ય જન્મમાં તે મિત્ર, જ્ઞાતિ, ઉચ્ચગેત્ર, સુંદર; નિગી, મહાબુદ્ધિશાળી, યશસ્વી અને બલવાન થાય છે. ભેચ્છા માણસ્સએ એ, અપડિરુવે અહાઉયં પુસ્વિં વિસુદ્ધ–સદ્ધમ્મ કેવલં બેહિ બુનિયાના અર્થ :–અ યુગના અનુસાર, મનુષ્યના ઉત્તમ ભેગે ભેગવીને પૂર્વ ભવમાં શુદ્ધ ધર્મનું આચરણ કરવાથી શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ચરિંગ દુલ્લહં નમ્યા, સંજમં પડિવજિજ્યા ! તવસા ધુયકમ્મસે,સિધે હવઈ સાસએ રોત્તિબેમિ અથ –ધર્મના આ ચાર અંગ દુર્લભ જાણીને સંયમ ચારિત્ર ગ્રહણ કરીને તપવડે કર્મોને બાળીને જીવ શાશ્વત સિદ્ધ થાય છે. | ઇતિ ત્રીજું અધ્યયન / Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઉત્તરાધ્યયન સૂત્રનું ચોથું અધ્યયન અસંખયં જીવિય મા પમાયએ, જવણુયસ્ત હુ નલ્થિ તાણું એવં વિયાણહિ જણે પમરે, કિનવિહિંસા અજય ગહિંતિ ૧૫ ભાવાર્થ : તૂટેલું જીવન ફરી સંધાતું નથી, એટલા માટે પ્રમાદ ન કરો અને વિચારે કે વૃદ્ધાવસ્થામાં કઈ રક્ષક નથી, એમ જાણે હિંસક અને અયત્નાવાળા જીવે કેના શરણમાં જશે? જે પાવકમૅહિં ધણું મણસા, સમાયયંતી અમઈ ગણાય ! પહાય તે પાસ પદિએ નરે, વેરાણુ બદ્ધા નરયં ઉતિ મારા ભાવાર્થ ? જે મનુષ્ય પાપ કર્મોથી ધન સંચય કરે છે, તે મેહમાં ફસેલા વેરથી બંધાયેલા ધનને અહીં છોડીને નરકમાં જાય છે. તેણે જહા સંધિમુહે નહીએ, સકસ્મૃણા કિચઈ પાવકારી છે એવં પયા પચ્ચ ઈહિં ચ એ, કડાણ કમ્માણ ન મેકપ અOિ Rા Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ભાવાર્થ :-જેવી રીતે સિંધવ લગાડેલે પકડાયેલે ચાર પિતાના જ કર્મથી દુઃખ પામે છે, તેવી રીતે જીવ પોતાના પાપનું ફલ આલેક અને પરલેકમાં મેળવે છે. કરેલા કર્મને ભગવ્યા વિના છુટકારે નથી. સંસાર માન્ત પરસ્સ અઠા, સાહારનું જં ચ કરે કમ્મ કમ્મસ્સ તે તસ્સ ઉયકાલે, ન બંધવા અંધાવવયં ઉંતિ છે ભાવાર્થ :- સંસારાપન્ન જીવ બીજાને અર્થે જે સાધારણ કર્મ કરે છે તે કર્મનું ફળ ભોગવવાને વખતે ભાઈઓ તેને હિસ્સે લેતા નયી. વિણ તાણું ન લભે પમ, ઈમમ્મિ લોએ અgવા પરસ્થા દીવપણુફેવ અણન મેહે, નેપાઉચું કુટ૭મદ્દમેવ પા ભાવાર્થ -પ્રમાદી પુરુષ આ લેકમાં અથવા પરલેકમાં ધનથી રક્ષણ મેળવી શકો નથી. તેને જીવન દીપ બૂઝાઈ જાય છે. તેને અનંત મહવાળા પ્રાણ ન્યાયમાગને દેખીને પણ નહિ દેખાવાવાળા જ કહે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સેસુ યાવી પડિ–બુદ્ધ જીવી ન વીસસે ખંડિયે આસુપને ઘેરા મુહુત્તા અબલ સરીર, ભારંપકવ ચરે પત્તો દા ભાવાર્થ :- મેહમાં સૂતેલા લેકેના વચમાં પ્રજ્ઞાવાન સંયમી પુરુષ પ્રમાદમાં વિશ્વાસ ન કરે, કાળ ભયાનક છે અને શરીર નિર્બળ છે માટે ભારંડ પક્ષીની માફક અપ્રમત્ત થઈને વિહાર કરે. ચરે પયાઈ પરિસંકમાણી, અંકિંચિ પાસેઈહિ મન્નમાણ છે લાભંતરે વિય બૃહઈત્તા, પચ્છા પરિન્નાય મલાવ ધંસી પડ્યા ભાવાર્થ –ચારિત્રમાં હંમેશાં દોષની તરફ શક્તિ રહે લેકને ચેડે પરિચય પણ બંધન માની વિહાર કરે. જ્ઞાનાદિને લાભ હોય ત્યાં સુધી જીવનની અપેક્ષા કરે, પછી સજ્ઞાન પૂર્વક આત્માને ત્યાગ કરે. છંદ નિરહેણ ઉવેઈ મકખં, આ જહા સિખિયવસ્મધારી ! પૃથ્વાઈ વાસાઈ ચરેમમત્તો, તષ્ઠા મુણી ખિપમુવેઈ મેણં ૮i Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ભાવાર્થ :- જેવી રીતે સ્વારની શિક્ષામાં રહેનાર કવચધારી જોડે વિજયી થાય છે તેમ સ્વછંદ છોડીને ગુરુ આજ્ઞામાં રહેનાર બ્રહ્મચારી સાધુ પૂર્વ વર્ષો સુધી અપ્રમત્ત વિચરે આથી તેને શીધ્ર મોક્ષ થાય છે. સપુશ્વમેવં ન લભે જજ પછા, એસોવમાં સાસયવાઈયાણું ! વિસીયઈ સિદિલે આઉંયમ્મિ, કાલવણુએ સરીસ્સ ભેએ II ભાવાર્થ :-જેણે પહેલી અવસ્થામાં ધર્મ કર્યો નથી, એ પશ્ચાત્ અવસ્થામાં ધર્મ કરી શકશે નહીં, જેને આયુષ્યને નિશ્ચય છે કે હું પાછલી અવસ્થામાં ધર્મ કરીશ એવા નિશ્ચયવાદીનું કથન કદાપિ ઠીક હોય, પરંતુ જેના જીવનને ભસે નથી એ પ્રમાદી આયુષ્યની શિથિલતા વખતે પોતાના પ્રમાદને શરીરનાં નાશ વખતે મૃત્યુ સમીપ આવે ત્યારે ખેદ કરે છે. ખિઍ ન સકકઈ વિવેગમઉં, તમહા સમુઠય પહાય કામે સમિચ્ચ લેગ સમયા–મહેસી, અપાયું રફની ચરે પત્તો ૧ળા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ભાવાર્થ -વિવેકની પ્રાપ્તિ શીઘ થતી નથી એમ જાણીને આત્મલક્ષી સાધુ કમભાગોને સર્વથા ત્યાગ કરે સમભાવપૂર્વક લેકના સ્વરૂપને જાણીને સાવધાનીથી અપ્રમત્ત થઈને વિચરે. મુહું મુહુ મેહ–ગુણે જયન્ત, અણગ-સવા સમણું ચરંતું ફાસા કુસન્તિ અસમંજસં ચ, ન તેસિ ભિકબૂ મણસા પઉસે ૧૧ ભાવાર્થ : નિરંતર મેહ કર્મોને જીતતે હોવા છતાં મુનિ સંયમમાં વિચરે અને અનેક રૂપના પ્રતિકૂળ વિષયને સ્પર્શ કરતે છતાં તેના ઉપર મનમાં પણ દ્વેષ ન કરે. મન્દી ય ફાસા બહુ લેહણિજજા, તહ૫ગારેસુ મણું ન કુજા ! રકિખજજ કોહં વિણએજ મારું, માય ન મેનેજજ પહેજ લોહં ૧ર ભાવાર્થ લુબ્ધ માણસ વિવેકને મંદ કરીને વિષયમાં મનને ન લગાવે, ક્રોધને શાન કરે માનને હઠાવે, માયા સેવે નહિં અને લેભને ત્યાગ કરે. Page #144 -------------------------------------------------------------------------- ________________ જે સંખયા તુચ્છ પરખેવાઈ તે પિજજ દેસાણુ ગયા પરજઝા એ એ અહમ્મત્તિ દુગું છમાણે, કખે ગુણે જાવ સરીર ભેઉએ ૧૩ ત્તિબેમિ છે ભાવાર્થ –જે તુચ્છ, નિસાર સંસ્કૃત કે પ્રવાદી અને અન્યથા વાદી છે, એ રાગ દ્વેષ યુક્ત હેવાથી, પરાધીન છે. અને અધર્મને હેતુ છે. આથી વૃણા કરતાં છતાં જ્યાં સુધી શરીરને નાશ ન થાય ત્યાં સુધી ગુણેની ઈચ્છા કરે. || ઇતિ ચોથું અધ્યયન છે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ચોત્રીસ એસજઝાય આકાશની દસ અસક્ઝાય ૧ તારે આકાશે ખરે તે, ૨ ચારે દિશા રાતી થાય તે, ૩ અકાળે ગાજે તે, ૪ અકાળે વીજળી થાય તે, પ અકાળે કાટકો થાય તે, ૬ બીજના ચંદ્રની, ૭ જક્ષના ચિન્હની, ૮ કરા પડે તે, ૯ ધૂમસ વરસે તે, ૧૦ રજુ વરસે તો દારિક શરીરની દસ અસઝાય ૧ તકાળનાં તાજાં હાડકાં પડ્યાં હોય તે, ર માંસ પડ્યું હોય તે; ૩ લેહી પડ્યું હોય તે, ૪ વિષ્ટા અને ઉલટી પડયાં હોય તે, પ મુડદું બળતું હોય તે, ૬ ચંદ્રગ્રહણ થાય તે. ૭ સૂર્યગ્રહણ થાય તે, ૮ મેટા રાજ મરે તે, ૯ સંગ્રામ થાય તે, ૧૦ પંચેન્દ્રિયનું કલેવર પડ્યું હોય તે. વખત (કાળ) ની અસક્ઝાય (૧) શૈત્ર સુદ ૧૫ ની, (ર) ચત્ર વદી ૧ ની, (૩) અષાઢ શુદી ૧૫ ની, (૪) અષાઢ વદી ૧ ની (૫) ભાદરવા સુદી ૧૫ ની, (૬) ભાદરવા વદી ૧ ની, (૭) કાર્તિક સુદી ૧૫ ની, (૮) કાતિક વદી ૧ ની, (૯) પ્રભાતની, (૧૦) મધ્યાન્હ (૧૧) સંધ્યાની, (૧૨) મધ્ય રાત્રિની. (૧૩) હુતાશની પ્રગટે તે વખતની, (૧૪) ધુળેટીના દિવસની Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ આ પ્રમાણે ચેત્રીશ અસક્ઝાય હેય ત્યારે સૂત્ર વંચાય નહિ, ભણય નહિં, સ્વાધ્યાય થાય નહિ. બત્રીસ સિદ્ધાંતના નામ અગીયાર અંગના નામ (૧) આચારાંગજી, (૨) સુયગડાંગજી, (૩) ઠાણુગળ, (૪) સમવાયાંગજી, (૫) ભગવતી વિવાહ–પતિજી, (૬) જ્ઞાતાધર્મકથાજી, (૭) ઉપાસક દશાંગ, (૮) અંતગડ દશાંગજી (૮) અનુત્તરેહવાઈજી, ૧૦) પ્રશ્ન વ્યાકરણજી, (૧૧) વિપાક. બાર ઉપાંગના નામ (૧) ઉવવાઈ (૨) રાયપ્રસેણું, (૩) જીવાભિગમ, (૪) પન્નવણુજી, (૫) જંબુદ્વીપ પન્નતિજી, (૬) ચન્દ્રપન્નતિજી (૭) સૂર્ય પનતિજી, (૮) નિરયાવલિકાજી, (૯) કમ્પવડિલીયા. (૧૦) પુફિયાજી, (૧૧) પુષ્ક ચુલીયાજી, (૧૨) વન્ડિદશાજી ચાર મૂલસૂત્રના નામ (૧) ઉત્તરાધ્યયન, (૨) દશવૈકાલિકજી, (૩) નંદીજી (૫) અનુગદ્વારજી ચાર છેદ સુત્રોનાં નામ (૧) બૃહત્કલપજી, (૨) વ્યવહાર સૂત્ર, (૩) નિશિથસૂત્ર, ૪) દશાશ્રુતસ્કંધજી. બત્રીસમું આવશ્યક સુત્ર મા બત્રિસ આગમાં વિદ્યમાન છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રી ઋષભદેવ સ્વામી ૨ અજીતનાથ સ્વામી ૩ સંભવનાથ સ્વામી ,, ૪ અભિનદન સ્વામી ૫, સુમતિનાથ સ્વામી પદ્મપ્રભ સ્વામી સુપાર્શ્વનાથ સ્વામી ચન્દ્રપ્રભુસ્વામી સુવિધિનાથ સ્વામી . શીતલનાથ સ્વામી ७ ૮. ,, "" ,, 34 #7 ,, "" ૧. શ્રી સીમધર સ્વામી ૨. યુગમધર સ્વામી સ્વામી સ્વામી "" ૨૪ તીર્થંકરના નામ ૐ... બાહુ ૪. સુખાહે ૫. "" >> ,, સુજાતનાથ સ્વામી સ્વયં પ્રભ સ્વામી સ્વામી ૐ,,, ૭... ઋષભાનન ૮. અન‘તવીય સ્વામી શ્રેયાંસનાથ સ્વામી ,, ૨૪ ૧૨ , વાસુપુજ્ય સ્વામી વીર વિહરમાન તીથ કરાના નામ ૧૧. શ્રી વજ્રધર સ્વામી ૧૨. ચંદ્રાનન સ્વામી ચંદ્રબાહુ સ્વામી ભુજંગદેવ સ્વામી ઈશ્વર સ્વામી નેમપ્રભ સ્વામી વીરસેન સ્વામી મહાભદ્ર સ્વામી દેવજશ સ્વામી અજિતસેન સ્વામી ૧૩ શ્રી વિમળનાથ સ્વામી. અન તનાથ સ્વામી. ૧૪ ૧૫ ધમનાથ સ્વામી ૧૬ શાંતિનાથ સ્વામી ૧૭ કુંથુનાથ સ્વામી ૧૮ ૧૯ ૩ ,, ૯. સુરપ્રભ સ્વામી વિશાલપ્રભ સ્વામી 90. 11 "" 99 "" અરનાથ સ્વામી મલ્લિનાથ સ્વામી મુનિસુવ્રત સ્વામી ૨૦૧ ૨૧ નમિનાથ સ્વામી નેમનાથ સ્વામી પાર્શ્વનાથ સ્વામી મહાવીર સ્વામી ૧૩. ૧૪. 39 ܐܐ ૨૨ ૧ ૨૩ o ; "" "" ૧૫. , ૧૬. ૧૭. .. " ૧૮, ” ૧૯. ૨૦. ' "" Page #148 -------------------------------------------------------------------------- ________________ ૩૩ અગીયાર ગણધરનાં નામ ૧. શ્રી ઈંદ્રભૂતિ ૪. શ્રી વ્યક્તજી ૭. શ્રી મૌ પુત્ર ૧૦ શ્રી મેતાય ૧૧. શ્રી પ્રભાસ, ૧ આણંદ ૪ સુરાદેવ ૭ સકડાલપુત્ર ૦ શાલીહિપિયા ૨. શ્રી અગ્નિભૂતિ ૩. શ્રી વાયુભૂતિ ૫. શ્રી સુધર્માસ્વામી ૬. શ્રી મ`ડિતસ્વામી ૮. શ્રી અપિતાજી ૯. શ્રી અચળભ્રાતા દશ શ્રાવકાનાં નામ ૨ કામદેવ ૫ ચુલશતક ૮ મહાશતક ૧ બ્રાહ્મી ૨ સુંદરી ૭ ચનમાળા ૪ રાજીમતી ૫ દ્રૌપદી ૬ કૌશલ્યા છ મૃગાવતી ૮ સુલસા ૩ ચુલણીપિયા ૬ કુંડ કૌલિક ૯ નનિીપિયા ૧૬ સતીઓનાં નામ ૯ સીતાજી ૧૦ દમયંતી ૧૧ શિવાદેવી ૧૨ કુંતાજી ૧૩ સુભદ્રા ૧૪ ચેલણા ૧૫ પ્રભાવતી ૧૬ પદ્માવતી Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ગૌતમ પૃચ્છા પ્ર.–શ્રી ગૌતમ સ્વામી પૃછા કરે, કહેને સ્વામી શ્રી વદ્ધમાનજી. કેણે કમેં નિરધન નિરવંશી, કેણે કમે નિષ્ફળ હોય છે. કહેને. . ૧ ઉ.—પર ધન ભાગે ને પર દમે, તેણે કમેં નિધન હેય; હે વત્સ ગાયમા, સાંભળ મારા થાપણ મેસરે જે કરે, તેણે કમે નિરવંશ હોય વત્સ, વા ઘાત ઘાલે ગર્ભાવાસની, તેણે કમેં નિષ્ફળ હોય કે હે વત્સ પ્ર.—કેણે કમે વેશ્યા ને વિધવા, કેણે કમે નપુંસક હોય છે કહેનેપા ઉ.–દુગંછા કરે જૈન ધર્મની તેણે કમે વેશ્યા જ હોય છે હે વત્સ દા શિયળ ખંડીને ભેગ ભોગવ્યા, તેણે કમે વિધવા હેય વત્સર છે વેશ્યાને સંગ જ જે કરે, તેણે કમે નપુંસક હોય છે હે વત્સ૦ ૮ પ્ર.—કેણે કમેં ગર્ભથી ગળી જાય, કેણે કમે પીઠી ભર્યા જાય છે કહેને. છેલ્લા ઉ.–વાડી વેડાવે કુણા મેગરા, તેણે કમેં ગર્ભથી ગળી જાય હે વત્સર ૧૦ને ફૂલ વધાવી કર્મો બાંધીયાં, તેણે કમે પીઠી ભર્યા જાય હે વત્સ૦ ૧૧ પ્ર.—કેણે કમે કુંઠાને પાંગળા, કેણે કમેં જાતિ અંધ હોય કહેનેનશા Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ઉ.—જે જીવ ફરે રે ચૌરંગમાં, તેણે કમે પાંગળા હેય ! હે વત્સ૦ ૧૩ આંખે કાઢે રે પર જીવની, તેણે કમે ાતિ અંધ હોય છે વાત્સ૦ ૧૪ પ્ર. કેણે કમેં શક્ય જ ઉપજે, કેણે કમે કલંકચઢે કહે ને. ૧પ ઉ.–વેરે ને વચે રે જે કરે. તેણે કમે શકય જ ઉપજત છે વત્સ૦ ૧૬ કુડી શાખ ભરીને કર્મ બાંધીયા, તેણે કમેં કલંક ચઢત હે વત્સ૦ ૧૭ પ્ર–કેણે કર્મો વિષધર ઉપજે, કેણે કમે જશહીણ હોય છે. કહેને૧૮ ઉ.–રસ ભર્યા ભરે રે અણબલડે, તેણે કમેં વિષધર હોય છે હે વત્સ જે જીવ રાગે રે વ્યાપીઓ, તેણે કમેં જશહીણ હોય છે હે વત્સ, ર૦૧ પ્ર.–કેણે કમેં જીવ નિગેદમાં, કેણે કમેં તિર્યંચમાં જાય છે. કહેને. ર૧ ઉ....જે જીવ મેહમાં વ્યાપીઓ, તેણે કમેન નિગદમાં જાય છે હે વત્સ૨૨ા જે જીવ માયામાં વ્યાપીઓ, તેણે કમેન તિર્યંચમાં જાય છે હે વત્સ ૨૩ પ્ર.—કેણે કમે જીવ એકેટિ, કેણે કમે પંચંદ્રિય હોય હે વત્સવ ૨૪ ઉ.—પંચઈ દ્રિય જેણે વશ ન કરી, તેણે કમે એકેદ્રિ હાય હે વત્સ૦ ઘર પા પંચઈ પ્રિય જેણે વશ કરી, તેણે કમે પંચ ઇન્દ્રિય હોય હે વત્સ, પારદા Page #151 -------------------------------------------------------------------------- ________________ * પ્ર–કેણે કમેં જીવડે બહુ ભમે, કેણે મેં ડેર સંસાર કહેને. પારકા ઉં–જે જીવ મેહ-મત્સર કરે, તેણે કમેં સંસાર ફરંત હે વત્સ પર જે જીવ વિનય ભક્તિ કરે, તેણે કમેં સંસાર તરંત હે વત્સ રહ્યા પ્ર–કે કમેં જીવડે નીચ કુળે, કે કર્મ ઉંચકુળ હોય કહોને ૩ ઉ.–દાન દીધાં રે અસુઝતા તેણે કમે નીચ કુળ હાય હે વત્સ ૩૧ દાન દીધાં રે સુપાત્રને, તેણે કમે ઉંચ કુળ હોય તેવત્સ૦ ૩રા પ્ર.–કેણે કમે જીવડો નરકમાં, કેણે કમે સ્વર્ગ વિમાન કહેને. ૩૩ ઉ–જે જીવ જીભ સ્વાદે રે વ્યાપીએ, તેણે કમેં નરક મઝાર હે વત્સર ૧૩૪ દાન, શિયળ, તપ, ભાવના, તેણે કમેં સ્વર્ગ વિમાન હે વત્સ રૂપા પ્ર–ગૌતમે કેવળ માંગીયું, ઘો સ્વામી શ્રી વિદ્ધમાન; આપે રે સ્વામી શ્રી વદ્ધમાનજી ૩૬ ઉ–એણે મેહે કેવળ ન પામીએ, મેહથી ન હોય નિરવાણ હો વત્સવ કા ગૌતમ કેવળ પામીયા, મહાવીર સ્વામી પહોંચ્યા નિવારણ હો વત્સ૦ ૩૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ધર્મ–ધ્યાનને કાઉસગ્ય સેકિંત-શું તે. ધમ્મક્ઝણે-ધર્મધ્યાન, ધમ્મક્ઝાણે-ધર્મધ્યાન ચલવિહે-ચાર જાતના. ચઉપડિયારે–ચાર ચાર પડભેદ છે. પન્નરે પરૂા. તજહા-તે આ પ્રમાણે. આણુવિજયે આજ્ઞાને વિચાર કરે. અવાયવિજયે-દુખને વિચાર કરવો. વિચાગવિજયે-સુખ ને દુઃખ શાથી ભોગવે છે તેને વિચાર કરવો. સંકાણુવિજચેલેકના આકારને વિચાર કરવો. ધમ્મસ્સણુંઝાણુસ્સ-ધર્મ ધ્યાનના ચત્તારિલખણુંચાર લક્ષણ પન્નતા તજહા-આ પ્રમાણે કહ્યા. આણુરૂઈ-વીતરાગ આજ્ઞાની રૂચિ. નિસગ્નરૂઈ-વિતરાગ દેવે પરૂપ્યું તેના ઉપર સ્વભાવથી રૂચિ. ઉવએસરૂધ-ઉપદેશની રૂચિ. સુત્રરૂઈ-સૂત્ર સિદ્ધાંતની રૂચિ. ધમ્મસણુંઝાણુસ્સધર્મ ધ્વાનના. ચત્તારિ આલંબણ-ચારપ્રકારના આધાર. પનતા તંજહાન્તે આ પ્રમાણે કહ્યા. વાયણ–વાંચવું. પુચ્છણુ-પૂછવું. પરિણું–શી ખેલ સંભાળવું. ધર્મકહા-ધર્મકથા કરવી. ધમ્મસણુંઝાણુક્સ-ધર્મ ધ્યાનના ચત્તારિ આણુપેહા–ચાર પ્રકારને વિચાર. પન્નતા તંજહા-તે આ પ્રમાણે કહ્યા. એગચ્ચાણ પેહા-એકલા, પણને વિચાર, જીવ એકલે આવ્યા ને એકલે જશે તેને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કરવી. સંસાર અનિત્ય છે. કેઈકેઈનું નથી એવો વિચાર, અસરણુણ પેહા-અશરણપણાને વિચાર. સંસારમાં કોઈ કેઈને ત્રાણ-શરણું નથી એવો વિચાર કરવો. સંસારાણુ પેહા–સંસાર વિષે કે વિચાર કેવો અસ્થિર છે. તે વિષે વિચાર કરવો તે. એ ધર્મ ધ્યાનને સૂત્રપાઠ કહ્યો હવે તેને અર્થ કહે છે, ધર્મધ્યાનના પહેલા ચાર ભેદ–૧. અણુવિજયે ર. અવાયવિજયે, ૩ વિવાગ વિજયે. ૪ સુઠાણુવિજયે પહેલે ભેદ–આણવિજયે કહેતાં વીતરાગ દેવની આજ્ઞાનો વિચાર ચિંતવવો તે. વીતરાગદેવની આજ્ઞા એવી છે કે સમતિ સહિત શ્રાવકનાં બાર વ્રત અને અગિયાર પડિમા તથા સાધુના પંચ મહાવ્રતને બાર ભિક ખુની પડિમા, શુભધ્યાન શુભગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ, છકાય જીવની રક્ષા એ વીતરાગની આજ્ઞા આરાધવી, તેમાં સમય માત્રને પ્રમાદ ન કરવો. ચતુવિધ તીર્થનાં ગુણ કીર્તન કરવાં એ ધર્મ ધ્યાનને પહેલે ભેદ કહ્યો. બીજો ભેદ–અવાયવિજયે કહેતાં જીવ સંસારના દુઃખ શાથી ભોગવે છે. તેને વિચાર ચિંતવવો તેને વિચાર એ કે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભ જોગ, અઢાર પાપસ્થાનક, છકાય જીવની હિંસા એથી જીવ દુઃખ પામે છે, એવું દુઃખનું કારણ જાણી; એવો આશ્રવ માર્ગ છાડી સંવર માર્ગ આદર, જેથી જીવ દુઃખ ન પામે. એ ધર્મ યાનને બીજે ભેદ કહ્યો. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ત્રીજો ભેદ –વિવાગવિજયે કહેતાં જીવ જે સુખ દુઃખ ભોગવે છે તે શા થકી ? તેને વિચાર ચિંતવવો. તેને વિચાર એ કે જીવે જેવે રસે કરી પૂવે જેવાં શુભાશુભ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ ઉપાર્યા છે, તે શુભાશુભ કર્મના ઉદયથી જીવ તે પ્રમાણે સુખ દુઃખ અનુભવે છે. તે અનુભવતાં થકાં કેઈ ઉપર રાગ-દ્વેષ ન આણીએ, સમતા ભાવ આણી, મન, વચન, કાયાના શુભ જેગ સહિત જૈન ધર્મને વિષે પ્રવતીએ; જેથી નિરાબાદ્ પરમ સુખને પામીએ. એ ધર્મ ધ્યાનને ત્રીજો ભેદ કહ્યો. ચેાથે ભેદ-સંડાણવિજયે કહેતાં ત્રણ લેકના આકારનું સ્વરૂપ સુપઈ ઠીકતે આકારે છે. લેક જીવ અજી કરી સંપૂર્ણ ભર્યો છે. અસંખ્યાતા જેજનની કોડાકૅડ વિછો લેક છે. ત્યાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે, તથા અસંખ્યાતા વાણવ્યંતરના નગર છે, તથા અસંખ્યાતા તિષીના વિમાન છે, તથા અસં ખ્યાતી રાજધાની છે તેને મધ્યભાગે અઢી દ્વીપ છે, તેમાં જઘન્ય તીર્થકર વીશ ને ઉત્કૃષ્ટા એકસો સીત્તોર હોય તથા જઘન્ય બે ક્રોડને ઉત્કૃષ્ટ નવ કોડ કેવળી હોય, તથા જઘન્ય બે હજાર ક્રોડ ઉત્કૃષ્ટ નવ હજાર ક્રોડ સાધુ સાધ્વી હોય, તેમને તિખુત્તો, આયોહિણું, પાહિણું વંદામિ, નમંસામિ, સકારેમિ, સમ્માણેમિ, કલાણું, મંગલ, દેવયં, ચેઈયં, પજુવાસામિ તથા ત્રિછાલક માંહે અસંખ્યાતા શ્રાવક શ્રાવિકા છે. તેમના ગુણગ્રામ કરવા, તે ત્રિછાલેક થકી અસંખ્યાતા ગુણે અધિક ઉદ્ઘલેક છે, ત્યાં બાર દેવલોક નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન છે, તે સમળી ચોરાશી લાખ સત્તાણું હજાર Page #155 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ત્રેવીશ વિમાન છે તથા તે ઉપર સિદ્ધશિલા છે, ત્યાં શ્રી સિદ્ધ ભગવંતજી નિરજન નિરાકાર બિરાજે છે, તેને તિક્ષુ ત્તોથી જાવ પન્નુવાસામિ, સુધી કહેવું. તે ઉલાક થકી કાંઈક વિશેષ અધિક અધેાલાક છે. ત્યાં સાત નરકના ચારાશી લાખ નરકાવાસા છે, સાત ક્રોડ ખાંતેર લાખ ભવનપતિનાં ભવન છે એવા ત્રણ લેાકનાં, સર્વ સ્થાનક સમક્તિ કરણી વિના સર્વ જીવે અનતી અન ́તી વાર જન્મ મરણે કરી ફરસી મૂકયાં છે. એમ જાણી સમિતિ સહિત શ્રુત અને ચારિત્ર ધર્મની આર ધના કરવી. જેથી અજર અમર નિરામાધ ચેાથે ભેદ કહ્યો. પરમ સુખને પામીએ. એ ધર્મ ધ્યાનને ઈતિ ધર્મ ધ્યાનના કાઉસગ્ગ સપૂર્ણ. 卐 ભાવ પ્રતિક્રમણ શા માટે ? આજના યુવાન વર્ગને પ્રતિક્રમણ કરવાને સમય નથી. રાતના સૂતા પહેલા અને સવારે ઉડીને, આ ભાવપ્રતિક્રમણના ભાવેા સ્મરણુ કરતાં ફક્ત દૂધ જ મીનીટ લાગરો. આ ભાવ પ્રતિક્રમણના ભાવા જો કઠસ્થ થઈ જશે તે આત્માને લાલ થશે. આયુષ્ય ત્યારે પુરુ થશે તેના ભરાસા વધા. મૃત્યુ સમયે આ ભાવ પ્રતિક્રમણના ભાવા જો યાદ આવી જાય, આત્માના શુભ પરિણામ હાવાથી જીવ સુગતિ પ્રાપ્ત કરી શકે છે. આ ભાવા આપણાં મહાન ઉપકારી સ્વ. પંડિત રત્ન ખ!. બ્ર. આચાર્ય શ્રી પુરૂષાત્તમજી મહારાજશ્રીના ભાવ પ્રતિક્રમણના છે Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ભાવ પ્રતિક્રમણ ભાવપ્રતિક્રમણ એટલે જીવે કરેલા અનંતા ભાવેના પાપને પશ્ચાતાપ “ હા પસ્તા વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પાપી, તેમાં ડુબકી દઈને પૂણ્યશાળી બને છે.” કવિ કલાપી (૧) અહે પરમ કૃપાળુ ગુરૂદે–વીસ તીર્થંકર પ્રભુજી તથા અનંતા સિદ્ધ પ્રભુજી મારા આત્માનું સ્વરૂપ છે. અણ–આહારક (એટલે આહાર રહિતી છતાં મારા આત્માએ સચેત, અચેત, અને મિશ્ર આહાર કરી, ચીકણા ગાઢા કર્મ, આ ભવઆશ્રી પરભવઆશ્રી, અનંતા ભવઆશ્રી, ઉપાર્જન કર્યા છે, જે દિવસે આપના જેવું અણુ આહારક સ્વરૂપે પ્રગટ કરીશ તે દિવસ ધન્ય થશે. (ર) વીસ તીર્થંકર પ્રભુજી મારા આત્માનું સ્વરૂપ છે. અનારંભી અપરિગ્રહી (આરંભ રહિત) છતાં આત્માએ સંરંભ, સમારંભ અને આરંભ કરી, કરાવી, અનુમોદના કરી, ચીકણું ગાઢા કમ, આ ભવઆથી,પરભવ આથી, અનંતાભવ આછી ઉપાર્જન કર્યા. દુષ્ટ આત્માને કરડાવાર ધિકકારી આપના જેવું અનારંભી સ્વરૂપે પ્રગટ કરવાની મને ભવોભવ શક્તિ આપે. જે દિવસે આપનાં જેવું અનારંભી સ્વરૂપે પ્રગટ કરીશ તે દિવસ ધન્ય થશે ! (૩) વીસ તીર્થંકર પ્રભુજી મારા આત્માનું સ્વરૂપ છે. અકવાયી (ક્રોધાદિ રહિત) છતાં મારા આત્માએ વિભાવમાં જઈને ક્રોધ કવાય. માન કષાય, માયા કષાય અને લાભ કવાયનું સેવન કરી. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ રાગદ્વેષ કરી, ચીકણા ગાઢા ક` આ ભવાશ્રી પરભવમશ્રી, અનતા ભવઆશ્રી ઉપાજન, કર્યાં છે જે દિવસે આપના જેવા સ્વરૂપ ક્ષમાના ગુણા, નિશ્ચય ક્ષમાના ગુણા પ્રગટ થશે તે દિવસ ધન્ય થશે ! (૪) વીસ તીથ``કર પ્રભુજી મારા આત્માનું સ્વરૂપ છે. અહિંસ તાં મારા આત્માએ ત્રસજીવા (બે ઈન્દ્રીય, ત્રિઈન્દ્રીય, ચૌરિન્દ્રીય, પંચેન્દ્રિય) અને સ્થાવર વે। (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ) મારા શરીરના પોષણ માટે મારા આત્માએ એકેન્દ્રીયથી પચેન્દ્રીયના ભવેામાં જયાં જન્મ મરણના ફેરા કર્યાં, મારા શરીરના પોષણ માટે ત્યાં ત્યાં બધા જીવાને કુટી કાઢી નાખ્યા છે, દુષ્ટ આત્માને કાડાવાર્ ધિક્કાર, અનંતા ભવમાં કોઈ પણ જીવદયા પાળી નથી. આપના જેવુ અહિંસક સ્વરૂપ પ્રગટ થશે તે દિવસ ધન્ય થશે ! (૫) વીસ તી કર પ્રભુજી મારા આત્માનું સ્વરૂપ છે અભાષક (મૌન છતાં મારા આત્માએ `શકારી (કાંકરાના પ્રહાર સમાન) કઠારકારી (પથ્થરના પ્રહાર સમાન) છેકારી (તલવારના પ્રહાર સમાન) ભેકારી (ભાલાના પ્રહાર સમાન) વેદારી વિરાધકારી, નિશ્ચયકારી, સાવધકારી અને પને પીડાઢારી ભાષા ખેલી, આલવશ્રી, પરભવઞશ્રી, અનંતાભવશ્રી ચીકણા ગાઢામ ઉપાર્જન કર્યાં. દુષ્ટ આત્માને શડાવાર ધિક્કાર, આપના જેવુ અભાષક સ્વરૂપ પ્રગટ થશે તે દિવસ ધન્ય થરો, સત્ય અને વ્યવહારિક ભાષા ખેલવાની મને શક્તિ આપે. (૬) વીસ તીર્થંકર પ્રભુજી મારા આત્માનું સ્વરૂપ છે. (અચૌય ચારી રહિત) છતાં મારા આત્માએ વઅત્ત, સ્વાની અદત્ત, તીથંકર અદત્ત અને ગુરૂઅદત્ત ચોરી કરી, કરાવી અનુમેાદના કરી, Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ચીકણું ગાઢ કમ ઉપાર્જન કર્યા. દુષ્ટ આત્માને કરોડોવાર ધિક્ક ૨, આપના જેવું અચૌર્ય સ્વરૂપે પ્રગટ કરવાની શક્તિ આપે. વીસ તીર્થંકર પ્રભુજી મારા આત્માનું સ્વરૂપ છે. અદી છતાં મારા આત્માએ સ્ત્રી વેદમાં, પુરૂષ વેદમાં,નપુંસક વેદમાં દ્રષ્ટીથી, પિોષાકથી, ખોરાકથી અને ભાષાથી અબ્રહ્મનું સેવન મન, વચન, કાયાના યોગોથી સાત પ્રકારે કરાવી, અનુમોદના કરી, ચીકણું ગાઢા કમ ઉપાર્જન કર્યા, દુષ્ટ આત્માને કરેડોવાર ધિક્કાર આપના જેવું અદી, નિવિકારી સ્વરૂપે પ્રગટ કરવાની મને ભવોભવ શક્તિ આપે. મારા આત્માનું આપના જેવું અવેદી સ્વરૂપે પ્રગટ થશે તે દિવસ ધન્ય થશે. વીસ તીર્થંકર પ્રભુજી ! મારા આત્માનું સ્વરૂપ છે. અપરિગ્રહી, છતાં મારા આત્માએ સચેત, અચેત અને મિશ્ર પરિગ્રહ. ભેગો કરી, કરાવી, અનુમોદના કરી, ચીકણુ ગાઢા કર્મ ઉપાર્જન કર્યા. દુષ્ટ આત્માને કરોડોવાર ધિક્કાર. બાહ્ય પરિગ્રહ નવ પ્રકારને અને અત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારને છોડવાની મને શક્તિ આપો. અઢાર પાપસ્થાનક, પચીસ પ્રકારનું મિથ્યાત્વ અને ૧૪ પ્રકારના સમુર્ણિમ જીવો સંબંધી કઈ પ્રકારનું પાપ લાગ્યું હોય તે અરિહંત સિદ્ધ, કેવલી, ગુરૂદેવ અને આત્માની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ. ) ૮૪ લાખ છવાયોનિના જીવોને, હાલતા, ચાલતા, ઉઠતા બેસતાં છેદય-ભેદયા હોય, પરિતાપના કિલામના ઉપજાવી હોય તે મિચ્છામિ દુક્કડમ. Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૧) હું જગતના સર્વે જીવોને ખમાવું છું. જગતના સર્વે જીવે મારા ગુહામાફ કરે. બધા જ સાથે મારે મિત્રતા છે. કોઈની સાથે વેર નથી. વિશ્વ વાત્સલ્ય ભાવના (૧૦) જગતના સર્વે જ સુખી થાઓ, જગતના સર્વે જીવે નિગી બને, જગતના સર્વે આત્માનું કલ્યાણ થાઓ. જગત સર્વે દુઃખમાંથી મુક્ત થાઓ. સર્વે ને શાસન રસીક ક્યારે કરૂં એવી ભાવના મનમાં ઉભ, ઉદ્ભ, ઉદ્દભવે, સ્વ. બા. બ. પંડિતરત્ન આચાર્ય શ્રી પુરૂષોત્તમજી મહારાજ સાહેબનું માંગલીક મોટું માંગલિક શ્રી શ્રી ચત્તારિ મંગલં, અરિહંતા મંગલ, સિહા, મંગલં, સાદુ મંગલં કેવળી પન્નત ધમ્મ મંગલ. શ્રી શ્રી ચત્તારિ લેગુત્તમા, અરિહંતા ગુમા, સિદ્ધ લેગુત્તમ, સાદુ લગુત્તમા, વળીપન્ન ધઓ લગુત્તમ, ચત્તારિ શરણુ પવન્જામિ, અરિહંત શરણું પવામિ, સિધ્ધાશરણું પર્વજજામિ સાદુ શરણે પવજામિ કેવળી પન્નત ધર્મ શરણે પવન્જામિ. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ અહે પરમકૃપાળુ ગુરૂદેવ ! આ ભવ, પરભવ ભવોભવ સદાને માટે આપશ્રીનું શરણું અંગીકાર કરીએ છીએ. આપના શરણાથી આપની સ્તુતિ, ભક્તિ અને ગુણકીર્તન કરવાથી અમારે ઉપયોગ આપના ગુણોમાં પ્રવર્તન કરવાથી, આપના જેવા ઉજ્જવળ, નિર્મળ નિર્દોષ અને નિર્વિકારી બનશે તેમાં અમને જરાય શકે કે સંશય નથી. માટે અમારા મન, વચન અને કાયાના પગને આપના ચરણમળમાં સમર્પિત કરીએ છીએ. તે સમર્પણ કરવાથી અમારામાં રહેલી અનાદિ કાળની કુબુદ્ધિ, કુટેવ અને કુસંસ્કાર સર્વ ક્ષય થશે અને આપના જેવી સુબુદ્ધિ, સુટેવ અને સુસંસ્કારને પ્રગટ કરવા માટે તેમજ અનાદિ કાળના જન્મ, જરા મરણ, વેદના, મહાવેદના, અસહ્ય વેદના, ભયંકર વેદના પ્રતિકુળ સયોગો, દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય ઉપભોગાંતરાય વીર્યન્તરાય નામની ગાઢી ચીકણી કમની પ્રકૃત્તિઓ બાંધી ને તે સર્વ ક્ષય થશે. મને ચોકકસ ખાત્રી છે કે જેના શરણે જઈએ તેના જેવા થઈએ, અરિહંત પ્રભુજીના શરણે જઈએ તે અરિહંત પ્રભુ જેવા થઈએ. સિધ્ધપ્રભુના શરણે જઈએ તે સિદ્ધ પ્રભુજી જેવા થઈએ. કેવળી ભગવાનના શરણે જઈએ તો કેવળી ભગવાન જેવા થઈએ. સાધુ-સંતના શરણે જઈએ તો સાધુ સંતે જેવા જ થઈએ. માટે આપના જેવી ઝળહળતી ત પ્રકટ કરવાને માટે પરમજ્ઞાન, પરમદર્શન, પરમચારિત્ર, પરમસુખ, પરમશાંતિ, પરમ આનંદને પ્રાપ્ત કરવાને માટે ચત્તારિ શરણું પવનજામિ, અરિહંત શરણું પવજામિ, સિધે શરણું પવજજામિક સાહુ શરણે પવનજામિ, કેવળી પન્નત ધમ્મ શરણું પવનજામિ. એ ચાર માંગલિક, ચાર ઉત્તમ ને ચાર શરણ કરે જે, ભવસાગરમાં તરે તે, સકળ કમને આણે અંત, મોક્ષ તણું સુખ લહે અનંત, Page #161 -------------------------------------------------------------------------- ________________ ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીકે મુકત જા, સંસારમાંહી શરણું ચાર અવર ને શરણું કાય, જે નરનારી આદરે, તેને અક્ષય અવિચળ પદ હેય, અંગૂઠે અમૃત વસે લબ્ધિતણ ભંડાર, ગુરૂ ગૌતમને સમરીએ તો સદાય માનવાંછિત ફળ દાતાર. ભાવે ભાવનાં ભાવીએ. ભાવે દીજી એ દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળજ્ઞાન ભાવે પદનિર્વાણું, વીર વંદણું વંદે મહાવીર વંદે મહાવીર અકલ સકલ લલિત મહાબલ નિત્ય નિમલ શ્રી જિનમ-વંદે મહાવીર વિશ્વા સ્વામિનું નિરૂપમનામીન ત્રીશલા નંદન મુકિત નિવાસીનમ વિભાસીનું સ્વગુણ વિલાસિન શીવ સુખદ શ્રી જનમ-વંદે મહાવીર Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ શ્રાવકના ત્રણ મોરથ ૧ લે મનેરથ શ્રાવક-શ્રાવિકા દિન પ્રત્યે ત્રણ મનોરથ (ત્રણ ભાવના) ભાવે. એમાં ૧ લે મનેરથ! (પહેલી ભાવનાએમ ભાવે કે હે નાથ ! હે દયાળુ! હે અંતર્યામિ ! હું અનંત કાળથી અજ્ઞાનપણે મહાઆરંભ, મહા સમારંભ કરી મહા મેહમાં લુબ્ધ થઈ મહા પરિગ્રહ વધારી ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ રૂપી કષાયને આધીન થઈને આ અસાર એવા સાર વારના સંસારમાં રખડી રહ્યો છું. જન્મ–જરા-ન્મરણ આધિ-વ્યાધિ-ઉપાધિ દુખ પીડા ભોગવી રહ્યો છું, તે પણ પ્રભુ ક્યાંયથી પાર પામ્યું નહીં. આમ અનંતકાળથી રખડતાં રખડતાં રઝળતાં–રઝળતાં કર્મના વિપાક-પરિપાક ચાખતાં– ચાખતાં, કેઈ શુભ કર્મના ઉદયે કરી, પુણ્યનાં યુગે કરી છે નાથ ! તમારી કૃપાએ કરી આ ઉત્તમ મનુષ્ય દેહ, આર્યક્ષેત્ર, * ઉત્તમ –કુળ સંપૂર્ણ ઈન્દ્રિયે અને સત્કૃષ્ટ એ જૈન ધર્મ પામ્યો છું. હે નાથ, આવી છતી રિદ્ધિ, છતી જોગવાઈહેવા છતાં મારા અનાદિ કાળના ઊલટા સ્વભાવનાં પરિ. "ણમે કરી, ગાફેલ રહી પ્રમાદ સેવી આળસ કરી, આ રત્ન 'ચિંતામણી સરીખે મનુષ્ય દેહ હારી ન જાઉં. મારે કેરે નિષ્ફળ ન જાય, માટે હે નાથ ! હે દયાળુ ! હે કૃપાળુ ! મને એવી સદ્દબુદ્ધિ સન્મતિ આપે કે જેથી એમ સમજાય કે મહાઆરંભ, મહાસમારંભ દુઃખનું કારણ છે, મહામહ, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મહા પરિગ્રહ અનંત કાળ સુધી સંસારસાગરમાં રખડાવનાર છે, રઝળાવનાર છે, એવું જાણી મહા આરંભ મહામેહ, મહાપરિગ્રહ ત્યાગીને શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરૂં, અહે પ્રભુ, ! આવું અપૂર્વ શ્રાવકપણું હું આ દેહે, જન્મ પ્રાપ્ત કરું તે દિન, તે ઘડી મારી લેખાની ગણીશ. મારી લેખાની ગણીશ.” બીજે મને રથ બીજી ભાવના શ્રાવક-શ્રાવિકા એમ ભાવે કે હે નાથ,! હે દયાળુ ! હું આ ભવમાં શ્રાવકના બાર વ્રત અંગીકાર કરું. કાળ ક્રમે મારે આત્મા દઢ જોરાવર થયે કે હું સાધુજીના પંચ મહાવ્રત ધારણ કરું, વિશુદ્ધ અપૂર્વ સાધુપણું જે પૂવે કદી નથી પ્રાપ્ત થયું એવું મહાદુર્લભ સાધુપણું આ ભવે, આ દેહે, પ્રાપ્ત કરું તે દિન, તે ઘડી હું મારી લેખાની ગણેશ, લેખાની ગણીશ. ત્રીજો મનેરથી ત્રીજી ભાવના શ્રાવક-શ્રાવિકા એમ ભાવે કે હે નાથ હે દયાળુ ! મારા કાળના અંતે, મરણના અવસરે, આઈ પડિકકમી, નિંદી નિશલ્ય થઈ જગતના જીને ખમાવી, સંસારની સર્વ પાપકારી ક્રિયાઓથી મુક્ત થઈ અઢાર પાપ, ચાર આહાર અને શરીરને ત્યાગ કરી, સંથારે કરી, શુદ્ધ ભાવે સમતા પરિણામે આ દેહ ઉપરથી માયા મમત્વ મૂછભાવ ઉતારી મૃત્યુને અણવાંચ્છતે થકે જીવતરની ઇચ્છા સહિતપણે, સમાધિ મરણ, પંડિતમરણે, સંથારા સહિત Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કયારે મરીશ ? અહે પ્રભુ ! આવું સમાધિમરણ, પંડિત મરણ, સકામમરણ આ દેહે, આ ભવે પ્રાપ્ત થાય તે દિન તે ઘડી હું મારી લેખાની ગણેશ, લેખાની ગણેશ. તે મૃત્યુ મારૂં લેખાનું ગણેશ, લેખાનું ગણીશ. :; દરરોજ ધારવાના ૧૪ નિયમ સચિત દ્રવ્ય વિગય વાણી. તંબાળ વધ્ધ કુસુમેરુ. વાહન સયણ, વિલવણ બંભ દિસી ન્હાણુ ભત્તેસુ, (પૃથ્વી, અપ, તેલ, વાયુ વનસ્પતિ અને ત્રસ એ છકાયની રક્ષા તથા અસિ, મસિ ને કૃષિ એ રીતે ૨૩ બાબતના નિયમ કરવા) સચિત– માટી, પાણી, ફળ કાષ્ટ, પત્ર, બીજ તથા જે કાંઈ લીલી વસ્તુ છેદ્યાને બે ઘડી થઈ ન હોય તેનું વજન ધારવું, તે દ્રવ્ય સચિત અને અચિત્ત વસ્તુ વાપરવી હોય, તેની ગણત્રી કરવી વિગઈ-દૂધ, દહીં, તેલ, ઘી, ગોળ, ખાંડ, સાકર અને મિષ્ટાન એ આઠ વિગઈની ગણત્રી કરવી. વાણી–જેડા મેજા વિગેરેનું પ્રમાણ કરવું. તંબેળ પાન સેપારી ઈલાયચી, ચુરણ, લવીંગ આદિનું પ્રમાણુ કરવું. વલ્થ-વસ્ત્ર રેશમી સુતરાઉ, શણ તથા ઉનના વિગેરેનું પ્રમાણ કરવું. કુસુમેસુકુલ, છીંકણી, અત્તર વગેરે સુંઘવાની ચીજનું પ્રમાણ કરવું. વાહન-ચરતાં ફરતાં, તરતાં કે ઉડતાં વાહને જેવા કે ગાડી, આગબોટ, બલુન વગેરેનું પ્રમાણ કરવું -સાયણ-બિછાનું, પાટ, પાટલા, ખુરશી, વગેરેને નિયમ કરે. વિલેપન Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સુખડ ચંદન વિગેરે વિલેપનનું પ્રમાણ કરવું. ખંભ બ્રહ્મચર્ય ને નિયમ કર. દિસી–છ દિશાએ જવાના ગાઉનું પ્રમાણ કરવું. ન્હાણ--આખા શરીરે ન્હાવાની મર્યાદા કરવી, ભોસુજમવાની વસ્તુઓનું પ્રમાણ કરવું, પૃથ્વીકાય-માટી, મીઠું ખડી, રમચી, ખારે વિગેરેનું પ્રમાણ કરવું, અપકાયન્ટાઢું તથા ઉના પાણીનું પ્રમાણ કરવું, તેઉકા–દીવા, ચુલા, સગડીઓ વિગેરેનું પ્રમાણ કરવું, વાઉકાય–પંખા, ધમણે, હીંચકા વિગેરેનું પ્રમાણ કરવું, અસિધાર–અણી અને ધબકે એટલે તલવાર, ભાલે કે તપ અને બંદુક, છરી વિગેરે શાનું પ્રમાણ કરવું, મસિ–શાહી, ખડીયા કલમ, રંગવાનું પાણી વિગેરેની ગણત્રી કરવી. કૃષિ-ખેતી, ટાંકા, ભેયર, કુવા, તળાવ, વાવ વિગેરેનું પ્રમાણ કરવું. તપશ્ચર્યાનું ફળ કષાય ભાવ રહિત કરેલી તપશ્ચર્યા મહાફળને આપે છે. તે આ પ્રમાણે –– ૧ એક નકારસી કરે તે ૧૦૦ વર્ષના અશુભ કર્મને ખપાવે છે ૨ એક પિરસી કરે તે હજાર વર્ષના અશુભ કર્મોને અપાવે છે. ૩ દેઢ પારસી તપ કરવાથી દશ હજાર વર્ષના કર્મોને ક્ષય થાય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ૪' પુરીમઢ પરસી તપ કરવાથી એક લાખ વર્ષના અશુભા કર્મોને ક્ષય થાય છે ૫ એકાસણું કરવાથી દશલાખ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય. ૬ એકલડાણા (એક સ્થાને બેસીને ખાધા પછી ઠામ ચઉવિહાર કરે) કરવાથી એક ક્રોડ વર્ષના અશુભ કર્મને ક્ષય કરે. એક્તદાત તપ કરવાથી દસ કોડ વર્ષના અશુભ કર્મોને. નાશ થાય. ૮ અયંબિલ તપ કરવાથી ૧૦૦ કોડ વર્ષના અશુભ કર્મોને નાશ થાય છે ૯ એક ઉપવાસથી એક હજાર કોડ વર્ષના અશુભ કર્મોનો નાશ થાય છે. ૧૦ છઠ્ઠ (બેલું) કરવાથી દશ હજાર કોડ વર્ષના અશુભ કર્મોને ક્ષય કરે છે. ૧૧ અઠમ કરવાથી લાખ ક્રોડ વર્ષના અશુભ કર્મોને ક્ષય થાય છે, ૧૨ એક સાથે ચાર ઉપવાસ (ચોલ) કરે તે દશ લાખ કોડ વર્ષના અશુભ કર્મોને ક્ષય થાય છે. ૧૩ એક સાથે પાંચ ઉપવાસ (પંચેલું) કરે તે કોડાક્રોડ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. આ રીતે આગળના બધા તપનું ફળ દશ ગણું જાણવું. Page #167 -------------------------------------------------------------------------- ________________ ઉપર ૨ ઉપવાસ સાથે કરવાથી પ ઉપવાસનો લાભ મળે છે. ૨૫ ૧૨૫ » ) જ ર ર જ 9 9 + ર ર ર ર ૬૨૫ ૩૧૨૫ ૧૫૬૨૫ ૭૮૧૨૫ ૩૯૦૬૨૫ ૧૯૫૩૧૨૫ ૮૭૬૫૬૨૫ ૪૮૮૨૮૧૨૫ ૨૪૪૧૪૦૬ર૫ ,, ૧રર૭૦૩૧૨૫ ૬૧૦૩૫૧૫૬રપ , ૩૦૫૧૭૫૭૮૧રપ , ર જે . , આ રીતે ૧૭ આદિ ઉપવાસમાં પાંચ પાંચ ગણું વધારે લાભ થાય છે તે સમજવું. ભવગ અને ભાવગ રૂપ કર્મને જડમૂળથી નાશ કરવા માટે તપ એક અમેઘ સાધન છે, ૧૫ એક શુદ્ધ સામાયિસ્થી ૨ કરોડ, પ૯ લાખ, ૨૫ હજાર, નવસે પચ્ચીસ પલ્યોપમ અધિક કર્મના દળિયા બળી જાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ૧૬ એક પ્રહરની સામાયિક (૩ર દોષ રહિત) કરવાથી ત્રણ છેતાલીશ ક્રોડ, બાવીશ લાખ, બાવીસ હજાર, બસે બાવીસ પલ્ય અને એક પલ્યના આઠ ભાગમાંથી આઠમ ભાગ જેટલું દેવનું આયુષ્ય બાંધે. એક મુહૂર્ત (૪૮ મીનીટ) મૌન સામાયિક કરવાથી બાણું કરોડ, ઓગણસાઠ લાખ, પચ્ચીસ હજાર નવસે પચ્ચીસ પલ્યોપમ તથા એક પલ્યના ચેથા ભાગનું દેવતાનું આયુષ્ય બાંધે. ૧૮ એક ઘડી સંવર કરે તે છેતાલીસ કોડ ઓગણત્રીસ લાખ બાસઠ હજાર, નવસે સાડીબાસઠ પત્ય દેવના આયુષ્યને બંધ કરે. ૧૯ એક પરિપૂર્ણ (આઠ પ્રહરનો ૨૪ કલાનો) પૌષધ કરે તે (અઢાર દેષ રહિત) શુદ્ધ પૌષધ કરવાથી સત્યા વીસ અબજ, સત્તર કોડ, સત્તોતેર લાખ. સત્તોતેર હજાર સાત સત્તોતેર પલ્યોપમ તથા એક પલ્યોપમના નવ ભાગમાંથી સાત ભાગ જેટલા દેવના આયુષ્યનો બંધ કરે. ૨૦ નવકાર મંત્રની એક માળા સ્થિર ચિત્તથી ગણવાથી ઓગણત્રીસ લાખ, ત્રેસઠ હજાર, બસે સડસઠ પલ્ય જેટલું દેવતાનું આયુષ્ય બાંધે. ૨૧ એક વખત શુદ્ધ ચિત્તથી અનુપૂર્વી ગણવાથી જઘન્ય ૬૬. - સાગર ઉત્કૃષ્ટ પ૦૦ સાગરના પાપ કર્મ ક્ષય કરે. રર એક ઉપવાસ તપ ઉપર એક પારસી કરે તે બે ઉપવાસનું ફળ મળે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ૨૩ ખેલાના (છઠ) તપ ઉપર પારસી કરે તે દસઉપવાસનું ફળ મળે. ૨૪ તેલાના (અઠ્ઠમ) તપ ઉપર વાસનું ફળ મળે. પારસી કરે તે પચાસ ઉપ ૨૫ ચાલા તપ ઉપર પોરસી કરે તેા અઢીસેા ઉપવાસનુ‘ ફળ મળે. ૨૬ ૫ચાલાના તપ ઉપર પારસી કરે તે પાંચસે ઉપવાસનું ફળ મળે. તે મુજબ દરેક તપની ઉપર પારસી કરવાથી પાંચ ગણુ ફળ મળે છે. ૨૭ કરોડની સંખ્યાને કરોડથી ગુણતાં જે સંખ્યા આવે તેને કાડા ક્રોડ કહે છે. ૨૮ ૭૦ લાખ ૫૬ હજાર વર્ષને એક ક્રોડથી ગુણીએ ત્યારે (૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦) આટલા વર્ષનું એક પૂ થાય છે. ર૯ પૂ કાને કહેવાય ? ચારાશી લાખ વરસને એક પૂર્વાંગ અને ચારાશી લાખ પૂર્વાંગનો એક પૂર્વ થાય (એક પૂર્વના સીરોર લાખ, છપ્પન હાર ક્રોડ વર્ષ થાય.) ૩૦ પલ્યેાપમ કોને કહેવાય ? અસ`ખ્યાત પૂર્વાંનો એક પડ્યેાપમ થાય. ૩૧ ૧૦ ક્રોડકાડી (કરોડ X કરોડ) પત્યેાપમનો એક સાગરે પમ ૩૨ ૧૦ કાડાકોડી સાગરોપમ એક ઉત્સર્પિણી અથવા અવસિપણી કાળ = Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૩૩ ૨૦ ક્રોડાકોડી સાગરોપમ કાળચક ૩૪ અનંતા કાલ ચક્ર અર્ધ પુદ્ગલ પરાવર્ત ૩૫ અનંતા પુદ્ગલ પરાવર્તન કોળ=ભૂતકાળ ૩૬ ભૂતકાલ કરતાં એક સમય અધિક અનંત પુદ્ગલ પરાવર્તન કાળ ભવિખ્ય કાલ ૩૭ એક સમય=વર્તમાન કાળ ૩૮ ભૂત, ભવિષ્ય. વર્તમાન કાળ અદ્ધાકાળ ૩૯ જઘન્ય અંતમુહૂર્ત =૯ સમયને કાળ ૪૦ ઉત્કૃષ્ટ = મુહૂર્તમાં માત્ર એક જ સમય બાકી રહે. તેટલે કાળ. ૪૧ ઉત્સર્પિણી– ચઢતે કાળ, આયુષ્ય બળ, સંઘયણ શુભ વર્ણાદિ અનેક ભવાની અનુક્રમે વૃદ્ધિ થાય. કર અવસર્પિણી–ઉતરતે કાળ, ઉપર પ્રમાણે બતાવેલા ભાવની અનુક્રમે હાનિ થાય. ૪૩ પપમની સમજુતી =પલ્ય પલ્યોપમ પલ્ય-કુ જેને કુવાની ઉપમા હોય તે પાપમ. ઉદાહરણ –એક જન (૪ ગાઉ) લાંબો, પહેળે અને ઊંડે કે હેય તેમાં યુગલિયા મનુયના (મુંડાયેલા માથાના ૧ થી ૭ દિવસના) વાળના અતિ સૂક્ષ્મ કટકા કરી કુવામાં એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે એ ભરેલા કુવા ઉપરથી ચક્રવતીનું આખું સૈન્ય પસાર થઈ જાય તે પણ એક વાળ જેટલી જગ્યા દબાય નહિ એવા કુવામાંથી ૧૦૦ વર્ષે એક એક વાળ કાઢતા અને કુ ખાલી થતા જે સમય લાગે તેને પલ્યોપમ કહેવાય છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ જ્ઞાન પંચમીની આરાધના જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ (વિકાસ) કરવા શાસ્ત્રમાં તપની અને જપની આરાધના–સાધના બતાવેલ છે. આ જ્ઞાન પંચમીની સાધના કરનાર સાધક દરેક માસની શુકલ પક્ષની પાંચમને ઉપવાસ આયંબિલ કે એકાસણુંથી સાડાપાંચ વરસ તપ કરી “% હીં શ્રી નમે નાણસ્સ” પદના બે હજાર જાપ કરવાથી જ્ઞાનાવરણીયકમને પશમ થઈ જ્ઞાનની વૃદ્ધિ થાય છે જૈન ગ્રંથમાં આ જ્ઞાનપંચમી ઘણું આત્માઓએ આરાધી છે. તેમાં માતુષ. મારૂષ (માસતુષ મુનિ) મહાન જ્ઞાની આચાર્ય હતા. તેના નાનાભાઈએ પણ દીક્ષા લીધી હતી. પણ મંદ બુદ્ધિના કારણે વિશેષ જ્ઞાન અભ્યાસ નહીં હોવાથી સાધુ સમાજની સેવા કરે અને નિરાંતે ખાઈ પી સૂઈ રહે. પરંતુ માસતુષ આચાર્યને, જ્ઞાન જીજ્ઞાસું ચતુર્વિધ સંઘના સભ્ય વાંચન-પ્રશ્નોનું પૂછવા વગેરેનું ખૂબ જ કાર્ય થતાં આચાર્યને કંટાળો આવે અને વિચારે આ મારા લઘુ સાધુ બ્રાતાને કેવી નિરાંત છે ! હું પોતે જ્ઞાની થયે તેથી બધાય મને પજવે છે. આના કરતાં અજ્ઞાની રહેવું સારું. જેથી પિતાના શિષ્ય તથા સંપ્રદાયને છેડી દઈ એકલા દેશાંતરમાં વિહાર કરી ગયા ને નિરાંતનો દમ ખેં એક શહેરમાં ગોવાળ જાતિના લગ્ન પ્રસંગે મેટા વૃક્ષને માણેક સ્થંભ સ્થાપના કરી, તેને ધજા-પતાકા ને તોરણ વગેરેથી શણગારી ગેળ, ઘી વગેરેનાં અધ્ય ચઢાવે છે ને નાચગાનને આનંદ મનાવે Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ છે. લગ્ન પ્રસંગ પતી જતાં બધો શણગાર ઉતારી લઈવાળે વિખેરાઈ જાય છે. જેથી પેલું ઝાડ સાવ ભાહીન બની જાય છે. તે જનસમુદાય રહિત સુનકાર લાગે છે. માસતુસ આચાર્ય આ પ્રસંગ જોઈ મનમાં વિચારવા લાગ્યા. અહે મારા શિષ્ય પરિવારથી શોભતે હું આજ આ ઝાડની જેમ અશોભનિક બની ગયે છું. માટે મારા પરિવાર પાસે જઈ ફરીથી વાયણપૂછણે આદિ જ્ઞાન-ધ્યાન ને સ્વાધ્યાયમાં લીન રહેવું જોઈએ આમ વિચારી પિતાના પરિવાર પાસે પુનઃ આવી ગયા. કાળાંતરે આયુષ્ય પૂરું થતાં ભરવાડના કુળમાં જન્મ લીધે. મેટી ઉંમર થતા સંસારનું સ્વરૂપ દુઃખીયારૂં માની જેમ સાધુ પાસે દીક્ષા લીધી, પણ અભણ હેવાથી જ્ઞાન ચડે નહી. ત્યારે ગુરૂ મહારાજે જ્ઞાન પંચમીની આરાધના કરવા ફરમાવ્યું. ગુરુની આજ્ઞાને સ્વીકાર કરી વિનયપૂર્વક ગુરૂદેવે આપેલા તપને જપ કરતાં જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં પધાર્યા. આવી રીતે શ્રદ્ધાપૂર્વક જે જ્ઞાનપંચમીની આરાધના કરે છે તેમને અવશ્ય જ્ઞાનની વૃદ્ધિ થાય છે બેંધઃ જે દરેક માસની સુદ અને વદ એમ બનને પાંચમ આરાધે તે પણ ત્રણ વરસે આ જ્ઞાનપંચમીની આરાધના પૂર્ણ થાય છે - 1 Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ દિવાળી જાપની વિધિ મહાવીર નિર્વાણ કલ્યાણક દિવાળીના દિવસે સાંજે ૬-૧૫ થી સવારના ૬.૦૦ સુધી નીચે મુજબ જાપ કરવાના છે ૬-૧૫ થી ૯-૧૫ ૯-૧૫ થી ૧૨-૧૫ શ્રી મહાવીર સજ્ઞાય નમઃ શ્રી મહાવીર પારંગતાય નમઃ શ્રી મહાવીર સ્વામી પહોંચ્યા નિર્વાણુ શ્રી ગૌતમ સ્વામી પામ્યા કેવળ જ્ઞાન | ઉપરના પદ જાપ જપવાથી જ્ઞાન દર્શન ચારિત્ર આધિબીજની પ્રાપ્તિ થાય છે. સવારના ૪ થી ૬ સુપાત્ર દાન વિભાગ સુપાત્રની સમજણુ (૧) જૈન સાધુસાધ્વીજી ઉત્તમ પ્રકારના સુપાત્ર કહેવાય. (૫) વ્રતધારી દીક્ષાથી આ ખીજા પ્રકારના સુપાત્ર કહેવાય. (૩) સ્વધમી સમકિત્તી ત્રીજા પ્રકારના સુપાત્ર કહેવાય. તેને જે કાંઈ દેવું તે સુપાત્ર દાન કહેવાય. (૪) સુપાત્ર જૈન સાધુ-સાધ્વીજીને આહાર, પાણી વિગેરે ૧૪ પ્રકારનુ દાન દેવાય સુપાત્ર દાન આપતા થકા જીવ કર્માની ક્રોડા ખપાવે અને ઉત્કૃષ્ટ રસ આવે તેાતીકર નામ ગોત્રને ઊપાજે Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ સુપાત્ર દાનની વસ્તુઓ (ચૌદ પ્રકારના દાન) (૧) અસણુંરાંધેલું અનાજ તેમજ દુધ, દહીં, થી વિગેરે, (૨) પાણું-પાણી, વીસ જાતના ધાવણ પાણી તથા ઉકાળેલું પાણી. (૩) ખાઈમ અચિત્ત મે તથા મિષ્ટાન વિગેરે (૪) સામ-મુખવાસ, જેમકે શેકેલા સુવાદાણા, વરિયાળી વિગેરે. (૫) વત્થ–સુતરાઉ વસ્ત્ર, ખાદી મલમલ વિગેરે. (૬) પડિગ્નેહ-પાત્રા લાકડાના (તે ન મળે તે તંબી કે માટીનાં) (૭) કંબલ-કાંબળી, ઉનની સાલ, (૮) પાચ પુછણેણુ-રજેહરણ, શુ છે વિગેરે પાઢીયા. પાછું લેવા, દેવાની શરત વિના (લીધાં પછી પાછું આપી, શકાય તે છ વસ્તુઓ) (૯) પીઢ–પાટ-પાટલા–સુવા-બેસવા માટે (૧૦) ફ્લગ-પાટીયા, બાજોઠ વિગેરે (૧૧) સેજા -મકાન, સ્ત્રી-પશુ–નપુંસક રહિત) (૧૨) સંથાર –પથારી, પાસ્વા માટે ઘાસ-તૃણ વિગેરે (૧૩) એસ-ઔષધ, એક વસ્તુની બનેલી દવા (હિમેજ, સુંઠ, પીપરામૂલ વિગેરે પાવડર-ખાંડેલા) Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ (૧૪) ભેસજજેણું-દવા, અનેક વસ્તુની બનેલી દવા (ફાકી, ગોળી, વિગેરે) તેમજ પુસ્તક, પાના, નોટબુક, પેિન્સિલ, રમ્બર, શાહી, સેય, કાતર દેરા–પટી, કાન-ખોતરણું, ચીપીયા વિગેરે. સુપાત્ર દાનના લાભો (૧) સુપાત્ર દાન દેવાથી જઘન્ય કર્મોની કેડે ખપે છે. (૨) ઉત્કૃષ્ટ રસ આવતા તીર્થંકર પદને ઉપજે છે. (૩) સમ્યમ્ દર્શન-સમક્તિ-સાચી શ્રદ્ધાને પામે. (૪) તેનાં અનંત ભાવના ફેરા મટી જાય. (૫) લાયક સમક્તિવાળે તે જ ભવે મેક્ષ પામી શકે. (૬) અન્ય સમતિવાળા પંદર ભવમાં મોક્ષ પામી શકે (૭) દેવલેક સ્વર્ગનું આયુષ્ય પામે. (૮) નરક અને તિર્યંચની ગતિમાં જાય નહિ. (૯) દેવ અને મનુષ્યની સુગતિ પામે છે. (૧૦) મનુષ્ય ભવ, આય ક્ષેત્ર અને ઉત્તમ કુલ પામે છે. (૧૧) ત્યાં શુભ દીર્ધાયુ, પાંચે ઈન્દ્રિય પૂરી અને નિરોગી શરીર મળે. (૧૨) જિનેશ્વર ભગવાનને જૈન ધર્મ મળે. (૧૩) પંચ મહાવ્રતધારી ગુરૂને સંવેગ મળે (૧૪) જિન વાણું–આગમ શાસ્ત્ર સાંભળવા મળે. (૧૫) તેના પર શ્રદ્ધા પામી વ્રત આદરે. (૧૬) વિશુદ્ધ શ્રાવકપણુ કે સાધુ પણું આરાધે (૧૭) અને સર્વ કર્મ ખપાવી મેક્ષસુખ પામે. નેધ–મેક્ષ પામવું એજ સાચી સિદ્ધિ છે, અને અહિંસાદયા પાળવી એજ પરમ ધર્મ છે. તેના આરાધક સુપાત્ર જેન સંતે જ છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ તપની આલોયણું (પ્રથમ માંગલિક કહેવું) પરિપૂર્ણ શુદ્ધ આત્મ સ્વરૂપ સિદ્ધ ભગવાન જેવું અણહારક છે, તેને લક્ષમાં લઈને પૂર્ણ અણુહારક પદની પ્રાપ્તિ માટે ઈચ્છા નિષેધ તપનું સેવન કરતાં રાગદ્વેષનું સેવન થઈ ગયું હેય તે અરિહંત પ્રભુની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. મેહરૂપી રાજાની રાજધાની સમાન સંસારને નાશ કરનાર તપ એટમ બોંબ છે. તપ તે પરલેક સાથે આવનાર પરમમિત્ર છે, પરમ ધર્મ છે. દ્રવ્ય કર્મ અને ભાવકર્મને સંબંધ છેડીને અણહારક પદ પ્રાપ્ત કરવા માટે સમ્યક તપની આરાધના વડે જ્ઞાનમાં સ્થિર થતાં, વિભાવ ભાવ અને રાગદ્વેષની ગાંઠ છેદાઈને નાશ પામે એવું તપનું ફળ પ્રગટયું ન હોય અને આત્મસ્વરૂપની વિરાધના થઈ હોય અરિહંત સિદ્ધની સાખે મિચ્છામિ દુક્કડ. અતિ ઈન્દ્રિય જ્ઞાન દર્શન ચરિત્ર તપસ્વરૂપમેક્ષમાર્ગમાં પ્રવર્તવા માટે તપનું સેવન છે. તે શાશ્વત આત્મધર્મને સદ્ભુત વ્યવહાર છે. તે વ્યવહારના આચરણમાં મન, વચન, કાયાથી દેષ લાગ્યું હોય તે તસ્સ મિચ્છામિ દુકકડ, તપ ગુણના સેવન વડે શુદ્ધ અણહારક પદ પ્રગટે છે. એટલે રાજા, ચક્રવતી અને ઈન્દ્રાદિ સ્વર્ગના સુખે, પુન્યની અદ્ધિ સમૃદ્ધિ એબધુંઉપાધિભાવ છે, મહકર્મની વિકારી અવસ્થા છે. તે પરભાવની ઉપેક્ષા બુદ્ધિ થવાને બદલે અપેક્ષાવૃત્તિ થઈ ગઈ હોય તે અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. આત્મસ્વરૂપે લયે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ તપનું સેવન કરતાં કર્મની નિર્જરા સિવાય શુભાશુભ ભાવને અનાદર કે વિકલ્પ તેમજ રાગને અવકાશ ન થવું જોઈએ. છતાં આત્મવીર્યની નબળાઈથી રાગાદિસંકલ્પ વિકલપ કર્યા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડ. આહારની વૃત્તિ આવે ને ઈન્દ્રિયોનું દમન હોય છે, તેનું મૂળ કારણ ઈચ્છા નિરોધ-સમ્યક તપ છે. કામ કે ધાદિ દોષનું ઓપરેશન કરનાર કુશળ સજન ધર્મ છે. અને એ જ હેતુએ દેહાદિનું પ્રવર્તાવું હોય છે. એ હેતુ સાચવવા જતાં સચવાયે ન હોય અને પાપ લાગ્યું હોય તે અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ મિચ્છામિ દુકકડ... જ્યાં સુધી અણહારક પદ પ્રગટયું નથી ત્યાં સુધી અલ્પરાગ હોય છે. સાધુ-સાધ્વીઓને આહાર લેવાની વૃત્તિ છે, પણ તેમાં મૂચ્છોલેલુપતા કે વૃત્તિનું લુપપણું કે ધણીપણું કે સ્વામીપણું નથી હોતું, શરીરના રાગાથે નહિ, પણ સંયમના નિર્વાહ માટે આહાર છે. અણહારક પદ પૂર્ણ ક્યારે થાય, તે લક્ષ હોય છે. તે સ્વરૂપ જાગૃતદશા, નબળાઈના કારણે આ જાગૃત દશા ન રહી હોય તે તસ્સ મિચ્છામિ દુકકડે. આત્માનું મૂળસ્વરૂપ અણહારક પદ પવિત્ર અને શુદ્ધ છે. માટે અણુહારક સ્વરૂપના ભાવમાં રહીને તપના સેવનદ્વારા, મોક્ષમાર્ગમાં અણાહારક દશા વધારું અને ઈચ્છા તથા રાગ દ્વેષને નાશ થતે દેખું, મારા સ્વરૂપને વિકાશ પખું, એ જ તપના સ્વરૂપનું ફળ છે. એ ફળ પ્રાપ્ત થતાં જે કાંઈ મન, વચન, કાયાથી, તીવ્ર કષાય ભાવથી વિરાધના થઈ હોય તે અ. સિ. મ. ની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુકકડ. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ આત્મસ્વરૂપના લક્ષે તપનું સેવન કરતાં બાવીસ પરિસહમાંથી ડેઈ પણ પરિસહ ઉદય આવે તે વખતે શેક કે ખેદ ભાવ થયો હોય, તપ કરતાં અણગમો થયે હોય, તપની વિરાધના થઈ હોય તે, અરિહંત....... સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ મિચ્છામિ દુકકડ. મેં ગુરૂદેવની સમીપે વરસીતપ આદર્યો, તેનું સેવન કરતા મારે ઘણું સહન કરવું પડયું. મહા મુશીબતે પણ પૂર્ણ થયે, એ સંકલ્પ ન આવવા દેવું જોઈએ. છતાં આવ્યા હોય તો ત મિચ્છામિ દુક્કડં. આત્માને સ્વભાવ આહાર લેવાની બંધનવૃત્તિ રહિત છે. એ વસ્તુ–સ્વભાવ નહી સ્વીકારતાં, હું આહારવાળે છું તે પ્રકારે ૧૦ સંજ્ઞામાં રાગદ્વેષની એકતા થઈ હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. તપ કરતાં મારે અણાહારક દશા પ્રાપ્ત કરવાને સહજ અવસર આવ્યું ત્યારે એકાંતરે આહારની ઈચ્છા છુટી. તેનું ફળ સમતા અને આત્મસ્થિરતાની વૃત્તિનું હાય. છતાં મનમાં તાપ થયે હોય, શરીરની કૃશતાની ગ્લાની થઈ હય, ખેદભાવ વ્યક્ત થયું હોય અને તપની વિરાધના થઈ હોય તો તસ....સહજ આનંદ સાગર અણહારક દશામાં રમતા અને ઝુલતા ઉગ્રતપસ્વી મહાવીરદેવને સમ્યક તપના સેવનમાં ખેદને અંશ પણ ન થયે હોય એવી વીરપ્રભુની સાધક દશાને ધન્ય છે. મને અધન્ય છે એવી નિરાભિમાન પણની ભાવના ભાવવી જોઈએ, તે ભાવના ન ભાવતાં લોકોના માન, પ્રશંસા મેટાઈ કે ફ્લાધાનું લક્ષ સેવાઈ ગયું હોય તે અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ મિચ્છામિ દુક્કડં. Page #179 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા કરતાં દેહ દુબળે પડે, શરીરનું વજન ઘટી. જાય, હાડકાની કડકડાટી બેલે, છતાં અંતરમાં આત્મા સમતારસથી ભરેલું છે. માટે આહાર એ જડ શરીરને રાક છે, આત્માને નહિં એવું લક્ષ હોવા છતાં અશાતાના ઉદયે નબળાઈને કારણે આકુળતા કે કષાયને ભાવ થઈ ગયે હોય તે મિચ્છામિ દુક્કડં. અણહારક ચૈતન્યની રમણતામાં તપના સેવનદ્વારા સમ્યક પુરૂષાર્થની જમાવટ ઘુંટાવી જોઈએ. એ સમ્યફ ઘુટન આહારની અને ન ટકવા દે, છતાં ઈચ્છા થઈ હોય તે, તપમાં ઉપગ ન રહા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. અનંતકાળ સુધી આહાર પાણી ન મળે તે પણ અણહારક પદમાં જ્ઞાતા દ્રષ્ટાપણે ટકવાનું આત્મામાં અનંત અનંત–સામર્થ્ય રહેલું છે એવું ઉત્કૃષ્ટ લક્ષ રાખ્યું ન હોય અને માત્ર વ્યવહાર તપનું લક્ષ રાખ્યું હોય તે તે લક્ષ ફેરને લઈને જે કાંઈ શુભાશુભને લાગવૃત્તિ સંબંધી પાપ દેષ સેવાઈ ગયા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. પારણના દિવસે આહાર કરતા પહેલા પ ઘડી અણહારક પદની ભાવના ભાવવી જોઈએ, તેના બદલે આહારને સ્વાદ લેવા માટે આકુળતા થઈ ગઈ હોય, ઉતાવળ થઈ ગઈ હોય, આહાર વાપરતી વખતે હર્ષ–રતિ–અરતિ, ખેદ કર્યા હોય. સરસ જમણની હોંશ રાખી હોય અને પ્રતિકુળ આહાર મલવાથી ખેદ થયે હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. તપના પારણે આહારની વૃત્તિ આવી ત્યાં કોઈ શ્રીમાન શેઠને ત્યાંથી સુંદર પુષ્ટ આહાર મલ્યો, તે જોઈને આહાર પ્રસન્નતા સેવી હોય, આહાર પ્રત્યે રાગ કર્યો હોય, તેવી જ રીતે Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકૂળ આહાર મળતા તે આહાર પ્રત્યે ખિન્નતા અનુભવી હોય, અણુહારક પદ ભૂલાઈ ગયું હોય અને જે પાપદેષ લાગ્યા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. સ્વરૂપ લક્ષે તપનું સેવન કરતાં આત્માની સાથે ઉપયોગ ભાવની અક્યતા થવી જોઈએ તે ન થઈ હોય, અને વળી આત્મગુણ પ્રાપ્તિકારક ધ્યાન, ધારણ સ્મરણ આદિ પુરૂષાર્થ કર્યો ન હોય, આત્મ વીર્યની કચાશને લીધે પ્રમાદના કારણે જે કઈ પાપદેષ લાગ્યા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. વરસીતપ આદરતી વખતે ગુરૂદેવને સંગ હતું પરંતુ સંયેગવશાત્ વરસીતપની પૂર્ણાહુતિ પ્રસંગે વિગ થો હોય, હાજર ન રહી શક્યા હોય અને તે સંબંધીને ખેદ કર્યો હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. આત્મ સ્વરૂપના લક્ષે તપનું સેવન કરતા શાતા–અશાતાને ઉદય થાય તે વખતે સમભાવ રાખે તે તપના ફળ રૂપે ભાવ સંવરપણું પ્રાપ્ત થાય અને અનંતા કર્મોની નિર્જરા થાય અને પિતાના સ્વરૂપમાં વતી શકાય એવું ઉત્કૃષ્ટ સ્વરૂપ સમ્યક તપ ન વરતાવ્યું હોય, અને વર્તવાને ઉગ્ર પુરૂષાર્થ ન કર્યો હોય અને તે સ્વરૂપની અસાવધાની સંબંધી જે કઈ પાપ દોષ લાગ્યા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. તપનું સમ્યક લક્ષે સેવન કરતાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષા વ્રત, (સાધુના પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ) શ્રાવકના આ ૧૨ વતેમાં અનેક પ્રકારના ત્યાગ–પચ્ચખાણમાં તથા ત્રીસ-સ્થાવર જીની વિના ઉપગે વિરાધના થઈ ગઈ હોય અને કઈ પણ પ્રકારે અતિક્રમ, વ્યતિકમ, અતિચાર, અણચાર, થઈ ગયા હોય. મન, વચન Page #181 -------------------------------------------------------------------------- ________________ કાયાએ કરી કઈ પણ પ્રકારના દોષ લાગ્યા હોય તો અરિહંત સિદ્ધ કેવળી ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્ક. શુદ્ધ સ્વરૂપના લક્ષે કઈપણ જાતની ઈચ્છા લાલસા વાસના રહિત એક ઉપવાસથી હજાર વર્ષના નર્કના દાવા થાય છે. પરભવમાં મારાપણાની બુદ્ધિ તુટી જતાં કર્મ વર્ગણની નિર્જરા થાય છે–તે ધ્યેય ન રહેતા બીજાની દેખાદેખીથી–કે વરસી તપ આદિ તપશ્ચર્યા કરતાં મારા નામના ગાણાં ગવાશે, (વરઘેડા) શોભાયાત્રા નીકળશે, સાંગીએ ગવાશે. બહુમાન કરાશે, બધા મને સાતા પૂછવા આવશે, આવી માન પોષક વૃત્તિ જાણ પણે અજાણપણે સ્વપ્નમાં કે જાગૃત અવસ્થામાં પષાણી હોય તે અ. સિ. ભીની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુકકડં. તપના મહિમા તરીકે ઘરના કુટુંબીઓએ આડંબર ન કર્યો. કંકેત્રી ન છપાવી, સાંગીઓ ન ગવરાવી, પ્રભાવનાઓ ન કરી તેથી તેમના પ્રત્યે ખેદ કે તિરસ્કાર મનમાં થયું હોય કે આ બધા લોભી છે. અમે બાર બાર માસની તપશ્ચર્યા કરી, પણ તેઓને કેઈ જાતની ગણતરી નથી, એવી પુદ્ગલ આશાએ, આકુળ-વ્યાકુળ પણું થઈ ગયું હોય, તો અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. ઉપવાસના પારણે આહારથી આ દેહ ટકી રહ્યો છે, એવા હર્ષથી એકાકાર થઈ છેડી દીધેલા એક ટંકનું વળતર ઉત્તર પારણામાં અને એક ટંકનું વળતર પારણામાં વાળી આનંદ માન્ય હોય, તે અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. ઉપવાસમાં કેઈએ સેવા ન કરી હોય, શાતા ન પૂછી હોય, તેથી મનમાં ખેદ કે તણતણાટ થઈ ગયે હોય. તપ Page #182 -------------------------------------------------------------------------- ________________ કરતાં. કેઈપણ પ્રકારની પ્રતિકૂળતા આવી હેય રોગ અગર વ્યાધિ થઈ હોય ત્યારે હાય હું મરી ગયે, એમ કર્મની સાથે તાદાસ્યભાવ સેવીને રેવા બેસી ગયેલ હોઉં, તે અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. સ્વ એટલે આત્મા, અધ્યાય એટલે ચિંતવન આત્માનુ, ચિંતવન, હું જ્ઞાન સ્વરૂપી છું, મારે ખેરાક જ્ઞાન જ છે જ્ઞાનથી જ હું પુષ્ટ બનું છું, તેમ ચિંતાવણ ન કરી હોય તો અરિહંત સિધ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુકકડ. બાહ્ય તપની સાથે અત્યંતર સમ્યક સ્વાધ્યાય તપ ન હોય તો આત્મામાં જ્ઞાનદીપક પ્રગટતો નથી અને અંધારા એસરતા નથી. એવું લક્ષ ચુકી ગયે હાઉ', અને હરવા ફરવામાં ખાવા-પિવામાં એશઆરામમાં વૃત્તિએ દોડાવી હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. તસુવા ઉત્તમ ગંભચેરમ” તપમાં ઉત્તમમાં ઉત્તમ બ્રહ્મચર્ય છે. તેનું પાલન કરતાં, આનંદને બદલે દુઃખ થયું હોય, યૌવનના ઉન્માદમાં વિકાર થયે હેય, અગર તેને તૃપ્ત કરવાને તલસલાટ થયે હોય, તો તસ્સ મિચ્છામિ દુકાં. બાર માસની તપશ્ચર્યામાં આ લેક પલેકની આશા ધન, કીતિ, આબરૂ, ધનથી સુખ મેળવવું વગેરે ઈચ્છાઓ કરી હેય, તથા ઈન્દ્રાદિની પદવી માટે નહીં, પરંતુ એકાંત કર્મોની નિજ માટે આ તપશ્ચર્યા કરેલ છે. તે સંવર-નિર્જરાને મૌલિક સિદ્ધાંત જળવાણે ન હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. (બાબ્રા સ્વ. પૂ. પૂ, લીલાવતી બાઈ મ. સ. એ ચૂડા મધ્યે આપેલ વ્યાખ્યાન માંથી) Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ વ્યાખ્યાન વખતે બોલવામાં આવતી શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ હવે ઈહાંકણે કણ જે જાણવા. શ્રી શ્રી શ્રમણ ભગવંત શ્રી શ્રી મહાવીર દેવ, દેવાધિદેવ, પરમતારૂ, પરમવારૂ, દયાનિધિ. કરુણાસાગર, ભાનુભાસ્કર, જીવદયા પ્રતિપાલ, કર્મશત્રુના કાળા મહામાહણ, મહાગવાળ, પરમનિર્યામક, પરમવૈદ્ય, પરમગારૂડી, પરમસનાતન, અનાથના નાથ, અશરણના શરણ, અબંધવના બંધવ ભાંગ્યાના ભેરૂ, સંત ઉધ્ધારણ, શિવ સુખકારણ, રાજરાજેશ્વર પુરૂષ, હંસ પુરૂષ, સુપાત્ર પુરૂષ નિર્મલ પુરૂષ, નિકલંકિ પુરૂષ, નિર્મોહિ પુરૂષ, ઈચ્છાનિધિ તપસ્વી, ચેત્રીશ અતિશયે કરી બિરાજમાન, પાંત્રીસ પ્રકારની સત્ય વચન વાણી ગુણેકરી સહિત, એક હજાર અષ્ટઉત્તમ લક્ષણના ધરણહાર, શ્રી સિદ્ધાર્થનંદન, વિહુજગવંદન, અઘમલભંજન ભવભયભંજન, અરિદલ ગંજન, પાપ દુઃખનિકંદન, ક્ષમા દયાએ કરી શીતલ શીતળ ચંદન દીનદયાળ, પરમ દયાળ, પરમકૃપાળ, પરમપવિત્ર. પરમસજજન, પરમ મિત્ર, પરમવાલેધરી, પરમ હિતવંચ્છક, પરમ આધાર સફરજહાજસમાન, જગત્રાતા, જગતમાતા, જગતભ્રાતા, જગતજીવન, જગતનેહન, જગતસેહન, જગતપાવન, જગતભાવન, જગતઈશ્વર, જગતવીર, જગતધર, જગતગંભીર, જગતઈષ્ટ, જગતપિતા, જગતશ્રેષ્ઠ, જગતમિત્ર, જગતવિભુ, જગતમુકુટ, જગતપ્રકટ, જગતનંદન, જગતવંદન, ચૌદ રાજલકને વિષે, ચુડામણી મુકુટ સમાન, ભવ્ય જીવના, હૃદયના Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ નવ સરા હારસમાન, શિયલનાપુંજ, જગતશિરોમણિ, ત્રિભુવનતિલક સમવસરણના સાહેબ, સરસ્વતીના તુરંગ, ગણધરના ગુરૂરાજ, છકાયના છત્ર, ગરીબના નિવારણહાર, મેહના ઘરંટ, વાણીના મસરેવર, સાધુના સેહરા, લેકના અગ્રેસર, અલકના નિરીક્ષણહાર, બાસિતના શરણાગત, મેક્ષના દાનેશ્વરી, ભવ્ય જીવના લોચન, સંતોષના મેરૂ સુજશના કમલ, સુખના સમુદ્ર, ગુણના હંસ, શબ્દના કેસરી, જમના જિતણહાર, કાળના ભક્ષણહાર, મન્મથના અંકુશ, મનુજના કલ્પવૃક્ષ, સમદષ્ટિના માતાપિતા, ચતુર્વિધ સંઘના દેવાલ, ધરતીના ઇંદ્રધ્વજ, આકાશથંભ, મુક્તિના વરરાજા, કેવલના દેણહાર, ચોસઠ ઈંદ્રના વંદનિક, પૂજનિક, અર્ચનિક, સ્મરણુનિક એવા દીદ્ધાર. દીનબંધુ, દીનઆધાર સબદેવનકા દેવ સર્વમુનિના નાથ, સર્વાગીના ઠાકુર પુરુષ, તરણતારણ,દુઃખનિવારણ, અધમ ઉધ્ધારણ, ભવ દુઃખ ભંજન, સમતાના સિંધુ, ધ્યાનાસાગર, ગુણના આગાર ચિંતામણિ રત્ન સમાન, પાર્વમણિ સમાન, કામદુગ્ધાનુ સમાન, ચિત્રાવેલ સમાન, મેહનવેલ સમાન, અમૃતરસ કુંભસમાન, સુખના કરણહાર, દુઃખના હરણહાર, પાપ પડલ તિમિરના ટાલણહાર, ચંદ્રમાની પેરે શીતલ દશાના ધરણહાર, સૂર્યની પેરે ઉદ્યોતના કરણહાર, સમુદ્રની પરે ગંભીર, મેરૂની પરે અડેલ, વાયુની પેિરે અપ્રતિબંધ વિહારી, ગગનની પરે નિરાલંબી, મારવાડી વૃષભધેરી સમાન, પંચાનન કેશરીસિંહ સમાન એવા લેકેત્તર પુરુષ, અભયદાતા, ચક્ષુદાતા માર્ગદાતા, એહવા ચરમજિણેશ્વર જગધણી, જિણશાસન શણગાર, ભાવ ધરીને સમરતાં. પામિજે ભવપાર ૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ એવા તત્ત્વાન દી, તત્ત્વવિશ્રામિ, અનંતગુણુના ધણી અલક્ષગુણના ધણી, અન ંતમળના ધણી, અનંતરૂપના ધણી, અનંત તેજના ધણી, અનંત અબ્યામાધ; આત્મિકસુખના ધરણહાર, સફૂલનામ ને સફલ ગોત્રના ધરણહાર, માહણા,માહણે, શબ્દના પ્રકાશણહાર. અહા ભવ્યજીવા, જો કોઇ જીવને હશે તે હણાવવુ પડશે, છેદશે તેા છેદાવુ પડશે, ભેદશે તે ભેદાવવુ પડશે કમ બાંધશે તે ભાગવવા પડશે એવી નિવધ વાણીના પ્રકાશણહાર, સમણુ ભગવંત મહાવીરે ઉપન્નનાદ સધરે અહાજન કેવલી, અનાશ્રીવ પુરુષ, તે પ્રભુજીના ગુણ કહ્યામાં ન આવે, મળ્યામાં ન આવે, જ્યામાં ન આવે. એહ! અકળ સ્વરૂપી જિનેશ્વર દેવ તેપ્રભુએ સાડાબારવ'ને પંદર દિવસસુધી મહા મહેનતે કરી, કર્મીને ગાળી,ક ને પ્રજાળી, કને દૂર છડી કના દેણાં દઈ કરી કર્માંથી નિઃકરજા થઈ, કેવળશ્રી વરી, આત્મદશા પ્રગટ કરી, જિનેશ્વરદેવ, વીતરાગદેવ, મેક્ષગરે પધાર્યા. પણ જગતવાસી જંતુજીવના ઉપકાર નિમિત્તે, સાતા નિમિત્તે, કલ્યાણ કરવા વાસ્તે, ભવ્ય જીવનાં દુ:ખ મટાડવા વાસ્તે, ચારગતિ, ચાવીસ દંડક ચેારાશી લક્ષ જીવાયેાનિને વિષે, એક કે.ડાક્રોડ સાડીસત્તાણુ... લાખ કોડ કુળને વિષે જીવ અટન પરિભ્રમણ કરે છે. સયેાગી યેગી શારીકિ, માનસિક વેદના સહન કરે છે તે દુ:ખ મટાડવા માટે ઉધ્ધાર કરવા માટે, એકાંત હિતબુધ્ધિએ પરમેવ-દેવે સિધ્ધાંતરૂપ વાણી લાર્તાલે ભાભેદ વૃતાંત વિસ્તારપણે વર્ણવ્યા. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ શ્રી રત્નાકર પચ્ચીશી (હરિગીત છ ંદ) મંદિર છો મુક્તિ તણાં, માંગલ્ય ક્રીડાના પ્રભુ ! ને ઈંદ્ર નરને દેવતા, સેવા કરે તારી વિભુ ! સજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સના ઘણું જીવ તુ ધણું જીવ તુ, ભંડાર જ્ઞાનકળા તણા. ત્રણ જગતના આધારને, અવતાર હે ! કરૂણા તણાં, વળી વૈદ્ય ! હે દુર્વાર આ, સંસારનાં દુ: ખેા તણાં, વીતરાગ વલ્લભ વિશ્વના, તુજ પાસ અરજી ઉચ્ચરૂ', જાણા છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરૂ. ૨ શું બાળક માબાપ પાસે, બાળક્રીડા નવક, ને મુખમાંથી જેમ આવે, તેમ શું નવ ઉચ્ચરે ! તેમજ તમારી પાસ તારક, આજ ભાળા ભાવથી, જેવુ બન્યું તેવું કહુ, તેમાં કશું પેટુ નથી. ૩ મેં દાન તેા દીધું નહિ ને, શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાગ્યે નહિ ! એ ચાર ભેદે ધમાંથી, કાંઈપણ પ્રભુ મેં નવ કર્યું, મારું ભ્રમણ ભવસાગરે, નિષ્ફળ ગયુ. નિષ્ફળ ગયું. ૪ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ હું ક્રોધ અગ્નિથી બન્ય, વળી લેભ સડયે મને ગળે માનરૂપી અજગરે. હું કેમ કરી ધ્યાવું તને? મન મારૂં માયાજાળમાં મેહન ! મહા મૂંઝાય છે, ચડી ચાર ચાર હાથમાં ચેતન ઘણો ચગદાય છે. ૫ મેં પરભવે કે આ ભવે, પર હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં, સુખ અલ્પ પણ પાપે નહિ, જન્મો અમારા જિનજી, ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં. અજ્ઞાનથી હારી ગયા. હું અમૃત ઝરે તુજ મુખરૂપી. ચંદ્રથી તે પણ પ્રભુ ! ભીંજાય નહિ મુજ મનન અરેરે! શું કરું હું તો વિભુ ? પત્થર થકી પણ કઠણું મારું મન, ખરે ક્યાંથી કવે ? મર્કટસમાન આ મન થકી, હું તે પ્રભુ હાર્યો હવે. ૭ ભમતાં મહાભવ સાગરે પાપે પસાથે આપના, જે જ્ઞાનદર્શન ચરણરૂપી, રત્નત્રય દુષ્કર ઘણાં, તે પણ ગયા પ્રમાદના વશથી પ્રભુ ! કહું છું ખરૂં, કેની કને કિરતાર ! આ પોકાર, જઈને હું કરું ? ૮ ઠગવા વિભુ ! આ વિશ્વને વૈરાગ્યના રંગે ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લેકને કરવા કર્યા, વિદ્યા ભયે હું વાદ માટે, કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. હું Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ મેં મુખને મેલું કર્યું, દેશે પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને વળી ચિત્તને દોષિત કર્યું, ચિંતવી નઠારૂં પરતણું હે નાથ ! મારું શું થશે, ચાલાક થઈ ચુક્યું ગણું. ૧૦ કરે કાળજાને કતલ પીડા, કામની બીહામણું, એ વિષયમાં બની અંધ હું, વિટંબના પામે ઘણી, તે પણ પ્રકાણ્યું આજ લાવી, લાજ આપ તણું કને, જાણે સહુ તેથી કહું, કર માફ મારા વાંકને. ૧૧ નવકાર મંત્ર વિનાશ કીધે, અન્ય મંત્ર જાણુને, કુશાસનાં વાક્ય વડે, હણું આગમેની વાણીને; કુદેવની સંગત થકી, કર્મો નઠારા આચર્યા, મતિ ભ્રમ થકી રને ગુમાવી, કાચ કટકા મેં ગ્રા. ૧૨ આવેલ દષ્ટિ માર્ગમાં, મૂકી મહાવીર આપને, મેં મૂઠધીએ હૃદયમાં ધ્યાયા, મદનનાં ચાપને, નેત્રનાણે ને પધર, નાભી ને સુંદર કટી, શણગાર સુંદરીઓ તણ, છટકેલ થઈ જેવા અતિ. ૧૩ મૃગનયણી સમ નારીતણું, મુખચંદ્ર નિરખવાવતી. મુજ મન વિષે જે રંગ લાગ્ય, અલ્પ પણ ગૂઢ અતિ તે શ્રત રૂપ સમુદ્રમાં, ધોયા છતાં જાતે નથી, તેનું કહે કારણ તમે બચું કેમ હું આ પાપથી ? ૧૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતણે નથી; ઉત્તમ વિલાસ કળતણ દેદીપ્યમાન પ્રભા નથી. પ્રભુતા નથી તે પણ પ્રભુ, અભિમાનથી અક્કડ ફરું, ચિપાટ ચાર ગતિતણે સંસારમાં ખેલ્યા કરૂં. ૧૫ આયુષ્ય ઘટતું જાય તે પણ, પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય તે પણ, વિષયાભિલાષા નવ મટે, ઓષધ વિષે કરૂં યત્ન પણ હું, ધર્મને તે નવ ગણું બની મેહમાં મસ્તાન હુ, પાયા વિનાના ઘર ચણું. ૧૬ આત્મા નથી પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુવાણું મેં, ધરી કાન પીધી સ્વાદથી, રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તે પણ અરે, દી લઈ કુવે પડયે, ધિક્કાર છે મુજને ખરે. ૧૭ મેં ચિત્તથી નહી દેવની, કે સુપાત્રની પૂજા ચહી, ને શ્રાવકે કે સાધુઓને, ધર્મ પણ પાળે નહિ, પાપે પ્રભુ નરભવ છતાં, રણમાં રડયા જેવું થયું, બીતણા કુત્તા સમું, મમ જીવન સહું એળે ગયું. ૧૮ હું કામધેનું કલ્પતરૂ, ચિંતામણના ચારમાં બેટા છતાં ઝંખે ઘણું બની લુબ્ધ આ સંસારમાં જે પ્રગટ સુખ દેનાર, તારે ધર્મ તે સે નહિ મુજ મુખ ભાવેને નિહાળી, નાથ કર કરુણ કંઈ. ૧૯ મેં ભેગ સારા ચિંતવ્યા, ને રેગ સમ ચિંતવ્યા નહિ આગમન ઈગ્યે ધનતણું પણ મૃત્યુને પ્રોડ્યું નહિં નહિ ચિંતવ્યું મેં નકે કારાગ્રહ સમી છે નારીઓ મધુબિંદુની આશા મહીં, ભય માત્ર હું ભૂલી ગયે. ૨૦ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ હું શુદ્ધ આચારા વડે સાધુ હૃદયમાં નવ રહ્યો કરી કામ પર ઉપકારનાં, યશ પણ ઉપાર્જન નવ કર્યાં. વળી તીના ઉદ્ધાર આદિ, કઈ કાર્યાં નવ કર્યાં. ફોગટ અરે ! આ લક્ષચેારાથી, તણા ફેરા ફર્યાં ૨૧ ગુરૂ વાણીમાં વૈરાગ્ય કેરા, ર'ગ લાગ્યા નહિ અને, દુર્જન તણાં વાકયે। મહી, શાંતિ મળે ક્યાંથી મને ? તરૂં કેમ હું સંસાર આ, આધ્યાત્મ તે છે નહિ જરી, તૂટેલ તળીઆને ઘડા, જળથી ભરાયે કેમ કરી ? રર મેં પરભવે નથી પુણ્ય કીધું, ને નથી કરતા હજી, તે આવતા ભવમાં કહેા, કયાંથી થશે હું નાથજી, ભૂત, ભાવિને, સાંપ્રત, ત્રણે ભવ નાથ હું હારી ગયા, સ્વામી વિશકુ જેમ હું, આકાશમાં લટકી રહ્યો. ૨૩ બકવુ. ઘણુ, પોતાતણું, અથવા નકામું આપ પાસે, નાથ શું હે દેવતાના પુજ્ય આ, ચરિત્ર મુજ જાણે સ્વરૂપ ત્રણ લેાકતુ, તે મારું શું માત્ર આ ? જ્યાં ફ્રોડનો હિસાબ નહિ', ત્યાં પાઈની તે વાત કયાં ૨૪ તારાથી ન સમ અન્ય, દીનનો ઉદ્ભરનારા પ્રભુ, મારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતાં જડે હે પ્રભુ, મુક્તિ મ’ગલસ્થાન તેાય મુને ઇચ્છા ન લક્ષ્મી તણી, આપે! સમ્યગ્ રત્ન શ્યામ જીવને, તેા તૃપ્તિ થાયે ઘણી ૨૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચાવીસ જિનની આરતી જય મુક્તિદાતા, પ્રભુ જય મુક્તિદાતા, તુજને વંદન કરીએ (૨) ગુણુ તારા ગાતાં જયદેવ જયદેવ—એ ટેક॰ આદિનાથ અજિત. સંભવ સુખકારી નાપ્રભુ સં કષ્ટ હુમારાં કાપા, હે ભવ ભય હારી જય ગાય અભિનંદન સુમતિ, પદ્મ તુ મુજ પ્યારા, પ્રભુ પા સુપાર્શ્વ ચંદ્ર સુનિધિ, શીતળ ભવ તારા જય uk શ્રેયાંસ વાસુ પૂજય વિમળ, અનંત ગુણ ભરીયા પ્રભુ॰ અ કષ્ટ ભવાનાં કાપી, શિવરમણી વરિયા. જ્ય૦ ul ધર્મધુરધર નાથ, આપ વસ્યા મુક્તિ luપ્રભુ॰ આપ૦ શાંતિનાથ સુર્ણા શ્રવણે, દાસ તણી યુક્તિ. ય ાકા કુંથુનાથ કોડે. કાઢો કુવનમાંથી ! પ્રભુ કાઢા ॥ અર મલ્લિને પ્રણમુ તારા કર સાથી. જય "પા મુનિસુવ્રત મહારાજ, અગણિત મુજ ખામી પ્રભુ॰ અ વંદું શિર હુ` નામી, તારા અંતરજામી, જય ॥૬॥ નમિનાથ ભગવાન, ભાવ ધરી ભાળે, પ્રભુ, ભાવ નિર્માંળ નેમ નગીના, દુ:ખ સવે↑ ટાળા પાર્શ્વ તું પરમકૃપાળ, જનપાલનહારા uપ્રભુ વધમાન જૈન વંદું, ભવજળથી તારા જય ચાવીસ જિન ભક્તિ ભાવ ધરી કરશે ॥ પ્રભુ॰ ભાવ જન્મ મરણુ દુઃખ ટાળી મુક્તિને વરશે, યાા જૈન તુજને કહે નેમ નાથ તું છે મારા, પ્રભુ॰ નાથ૦ ૫ નમી પ્રવક મંડળ, શાસન સહુ ત્હારા ાજય૦ ૫૧૦ના જય॰ ઘણા જ mel 卐 Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ પંચ જ્ઞાનની આરતી જય પારસ દેવા, પ્રભુ જય પારસ દેવા, સુરનર કરે તુજ સેવા, (૨) ત્રણ જુગના દેવા... જયદેવ જયદેવ. ૧ પહેલું રે મતિ જ્ઞાન, અઠ્ઠાવીસ ભેદે.પ્રભુ (૨) અટકર્મને છેદે, (૨) પાપનાં દળ ભેદે, જયદેવ જયદેવ૦૨ બીજુ રે શ્રુતજ્ઞાન, ચૌદસ ભેદે પ્રભુ (૨) ચૌદ પુરવધર સુદ્ધા (૨) ભાંગે ભવભ્રંધા, જયદેવ જયદેવ૦૩ ત્રીજી રે આરતી અવધિ જ્ઞાન કેરી...પ્રભુ (૨) મટાડે ભવની ફેરી, (૨) સેવા કરું તારી, જયદેવ જયદેવ૦૪ ચેથી રે આરતી, મન પર્યવ જાણે.....પ્રભુ (૨) દેય ભેદ એ નાણે. (જ્ઞાન) મુક્તિસુખ લેશે, જયદેવ જયદેવ૫ પાંચમી રે આરતી, કેવળ એક ભાંખ્યું....પ્રભુ (૨) અખંડ સુખ જેણે ચાખ્યું,(૨) અજરામર રાખ્યું, જયદેવ. ૬ આરતી રે પંચજ્ઞાન કેરી જે કઈ ગાશે..પ્રભુ (૨) સમક્તિ શુદ્ધ અભ્યાસે, (૨) સૌભાગ્ય ગુણ ગાશે, જયદેવ. ૭ ૧૨ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પંચ પરમેષ્ટિની આરતી આનંદ મંગળ કરું આરહી, સ ંત ચરણની સેવા, શિવ સુખ કારણ, વિઘ્નનિવારણ, પ'ચ પરમેષ્ટિ દેવા,આનદ ૫૧ પહેલી આરતી અરિહંત દેવા, કમ ખપે તખેવા, ચાસઠ ઈંદ્ર કરે તુમ સેવા, વાણી અમૃત મેવા, આનંદ૦ ૫ મીજી આરતી સિદ્ધ નિરંજન, ભંજન ભવ ભય કેરા ! ચિદ્યાનંદ સુખકંદ અખંડિત, મિટે ભવેાભવ ફેરા. આનંદ૦ ઘા ત્રીજી આરતી શ્રી આચાર્ય, છત્રીશ ગુણુ ગંભીરા; સ’ધ શિરામણી સાહે ક્રિનમણી, દે હિતધ અનેરા.આનદ; uષ્ઠા ચેાથી આરતી ઉપાધ્યાયજી, ભગે ભણાવે એવા ! સુત્ર અર્થ કરે તખેવા, સેવા, કરે તસ દેવા, આનંદ૦ પ્રપા પાંચમી આરતી સવ સાધુજી, ભારડ પંખી જેવા; મહાવ્રત પાળે દુષણ ટાળે, અવિચલ શિવસુખ લેવા, નદાદ્દા ભાવ ધરીને ગાવે આરતી, પંચપરમેષ્ટિ દેવા; વિનયચંદ્રમુનિ ગુણ ગાવે, લેષા શિવ સુખ મેવા, આનદબાળા ' Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧e૯ આત્મસિદ્ધિ શાસ્ત્ર જે સ્વરૂપ સમજ્યા વિના, પાપે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સશુરુ ભગવંત ૧ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ ! વિચારવા આત્માથી ને, ભાખે અત્ર અગષ્ય. ૨ કે ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કઈ માને મારગ મેલને, કરૂણા ઉપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતાં અંતભેદ ન કાંઈ જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંહિ. ૪ બંધ-મોક્ષ છે ક૫ના, ભાખે વાણી માંહી; વતે મહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આંહી. ૫ વૈરાગ્યાદિ સફળ છે, જે સહ આતમજ્ઞાન ! તેમજ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણું નિદાન. ૬ ત્યાગ-વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરામમાં, તે ભૂલે નિજ ભાન. ૭ જ્યાં જ્યાં જે જે એગ્ય છે, તિહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આદરે, આત્માથી જન એહ. ૮ સેવે સદ્દગુરુચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમારને નિજપને લેવા લક્ષ. ૯ આત્મજ્ઞાન, સમદશિતા વિચરે ઉદય ગયેલ. અપૂવવાણ પરમશુત, સદ્ગુરુલક્ષણ રોગ. ૧૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહી, પરાક્ષ જિન ઉપકાર; એ લક્ષ થયા વિના. ઉગે ન આત્મવિચાર. ૧૧ સદ્દગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર છે, સમયે જિન સ્વરૂપ. ૧૨ આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સશુગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ અથવા સદ્દગુરુએ કહ્યું, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ. ૧૪ રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મેક્ષ, પામ્યા એમ અનંત છે, ભાંડુ જિનનિર્દોષ. ૧૫ પ્રત્યક્ષ સદ્દગુરુગથી, સ્વછંદ તે કાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય. ૧૬ સ્વછંદ, મત આગ્રહ તજી, વતે સશુલક્ષ, સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય, જાતાં સશુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ જે સદ્દગુરુ ઉપદેશથી, પાપે કેવળજ્ઞાન, ગુરૂ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન, ૧૯ એ માર્ગ વિનયતણે, ભાગ્યે શ્રી વીતરાગ. મૂળ હેતુ એ માર્ગને, સમજે કેઈ સુભાગ્ય. ૨૦ અસદ્દગુરૂ એ વિનયને, લાભ લહે જે કાંઈ મહામહનીય કર્મથી, બુડે ભવજળમાંહિ. ૨૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર, હેય મતાથી જીવ તે, અવળે લે નિર્ધાર. ૨૨ હેય મતાથી તેહને, થાય ન આતમ લક્ષ, તેહ મતાથીના લક્ષણે, અહીં કહ્યાં નિરપેક્ષ. ૨૩ મતાથીના લક્ષણે બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહી, તે માને ગુરૂ સત્ય, અથવા જિનકુળધર્મના, તે ગુરુમાંજ મમત્વ. ર૪ જે જે જિનદેહપ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જિનનું, રેકી રહે નિજ બુદ્ધિ. રપ પ્રત્યક્ષ સદ્ગુરુગમાં, વર્તે દષ્ટિ વિમુખ, અસદ્ગુરુને દઢ કરે, નિજમાનાથે મુખ્ય. ૨ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજમત વેષમાં, આગ્રહ મુક્તિદાન. ૨૭ લહું સ્વરૂપ ન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહી પરમાર્થને લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચયનય, ગ્રહે. માત્ર શબ્દની માંય લેપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. ર૯ જ્ઞાનદશા પાપે નહીં, સાધનદશા ન કાંઈ પામે તેને સંગ જે તે બુડે ભવમાંહિ. ૩૦ એ પણ જીવ મતાર્થમાં, નિજ માનદિ કાજ પામે નહીં પરમાર્થને, અન–અધિકારીમાંજ. ૩૧ નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય. ૩૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ લક્ષણ કહ્યાં મતાથીનાં મતાર્થ જાવા કાજ હવે કહું આત્માથીનાં, આત્મ-અથી સુખસાજ. ૩૩ આત્માથીનાં લક્ષણે આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરૂ હોય, બાકી કુળગુરૂ કલ્પના, આત્માથી નહીં જોય. ૩૪ પ્રત્યક્ષ સદ્ગુરૂ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર ત્રણે વેગ એકત્વથી, વતે આજ્ઞાધાર. ૩૫ એક હેય ત્રણ કાળમાં, પરમાર્થને પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંમત. ૩૬ એમ વિચારી અંતરે, શોધે સગુરૂગ, કામ એક આત્માર્થનું, બીજે નહીં મનરેગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મિક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જગ્ય, મેક્ષમાર્ગ પામે નહીં. મટે ન અંતરોગ. ૩૯ આવે જ્યાં એવી દશા, સગુબેધ સુહાય, તે બેધે સુવિચારણું, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦. જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજજ્ઞાન જે જ્ઞાને ક્ષય મેહ થઈ, પામે પદ નિર્વાણ ૪૧ ઉપજે તે વિચારણું, મોક્ષમાર્ગ સમજાય, ગુરૂશિષ્ય સંવાદથી, ભાખુ ષટું પદ આહિ. ૪ર Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ષટ પદનામકથન આત્મા છે તે નિત્ય છે” છે. કર્તા નિજ કર્મ, છે લેતા” વળી “મેક્ષ છે. મેક્ષ ઉપાય સુધર્મ' ૪ ષટ્રસ્થાનક સંક્ષેપમાં, દર્શન પણ તેહ, સમજાવવા પરમાર્થને કહ્યા જ્ઞાનીએ એ ૪૪ (શંકા–શિખ્ય ઉવાચ) શિષ્ય પ્રથમ સ્થાનકની શંકા કરે છે.) નથી દષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ, બીજે પણ અનુભવ નહીં. તેથી ન જીવ સ્વરૂપ. ૪૫ અથવા દેહ જ આત્મા, અથવા ઈદ્રિય પ્રાણુ, મિથ્યા જુદી માનનહીં જુદું એંધાણ. ૪૬ વળી જે આત્મ, હોય તે. જણાય તે નહીં કેમ, જણાય જે તે હોય તે ઘટપટ આદિ જેમ. ૪૭ માટે છે નહીં આત્મા, મિથ્યા મેક્ષ ઉપાય; એ અંતર શંકાતણે સમજાવો સદુપાય. ૪૮ (સમાધાન, સદ્ગુરૂ ઉવાચ) | ('આત્મા છે, એમ સદ્દગુરૂ સમાધાન કરે છે) ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહસમાન; પણ તે બને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહસમાન; પણ તે બંને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. જે દ્રષ્ટા છે દ્રષ્ટિને જે જાણે છે રૂપ. અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ ૫૧ પ૦ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ છે ઈદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈદ્રિયના વિષયનું, પણ આત્માને ભાન. પર દેહ ન જાણે તેહને, જાણે ન ઈદ્રિય પ્રાણ આત્માની સત્તા, વડે, તેહ પ્રવતે જાણ. સર્વ અવસ્થાને વિષે ન્યારે સદા જણાય; પ્રગટરૂપ તિન્યમય, એ એધાણે સદાય. ઘટપટ આદિ જાણ તું; તેથી તેને માન; જણનાર ને માને નહીં, કહિયે કેવું જ્ઞાન ? પરમ બુદ્ધિ કૃષ દેહમાં સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જે આત્મા, ઘટે ન આમ વિકલ્પ જડચેતન તે ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રવ્યભાવ. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાને કરનાર તે અચરજ એહ અમાપ. (શંકા-શિષ્ય ઉવાચ) (આત્મા નિત્ય નથી. એમ શિષ્ય કહે છે) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેને થાય છે, અંતર કરે વિચાર. બીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ; દેહયેગથી ઉપજે, દેહ વિગ નાશ. અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. Page #200 -------------------------------------------------------------------------- ________________ (સમાધાન સરૂ ઉવાચ) (આત્મા નિત્ય છે, એમ સમાધાન કરે છે) દેહ માત્ર સંગ છે, વળી જડ રૂપી દશ્ય ચેતનનાં ઉત્પત્તિ, લય કેના અનુભવ વશ્ય. જેના અનુભવ વશ એ, ઉત્પન્ન-લયનું જ્ઞાન. તે તેથી જુદા વિના, થાય ન કેમ ભાન. જે સગે દેખિયે, તે તે અનુભવ દશ્ય, ઉપજે નહીં સંયેગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય. એ અનુભવ કેઈ ને, કયારે કદી નવ થાય. કેઈ સંગથી નહીં, જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેને કોઈમાં, તેથી નિત્ય સદાય. ક્રોધાદિ તારતમ્યતા, સર્પાદિકની માંય, પૂર્વ જન્મસંસ્કાર તે, જીવનિત્યતા ત્યાંય. આત્મા પ્રત્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણનું, જ્ઞાન એકને થાય. અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણું વદનાર, વદનારે તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. કયારે કઈ વસ્તુનો, કેવળ હેય ન નાશ ચેતન પામે નાશ તે, કેમાં ભળે તપાસ. (શંકા-શિષ્ય ઉવાચ) (આત્મા કર્મ, કર્તા નથી. એમ શિષ્ય કહે છે) કર્તા જીવ ન કર્મ, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ, કાં કર્મ જીવને ધર્મ. ૭૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ, અથવા ઈશ્વર પ્રેરણું, તેથી જીવ અબંધ. ૭ર માટે મેક્ષ ઉપાયને, કેઈ ન હેતુ જણાય. કર્મ તણું કર્તાપણું, કાં નહીં કાં નહીં જાય! ૭૩ (સમાધાન સશુરૂ ઉવાચ) (કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદ્દગુરૂ સમાધાન કરે છે હેય ન ચેતન પ્રેરણું, કેણુ ગ્રહે તે કર્મ જડસ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૪ જે ચેતન કરતું નથી, થતાં નથી તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં, તેમજ નહીં, જીવ ધમ. ૫ કેવળ હેત અસંગ છે. ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. ૭૬ કર્તા ઈશ્વર કે નહી ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક ગણીએ, ઈશ્વર દેષ પ્રભાવ. ૭૭ ચેતન જે નિજ ભાનમાં, કર્તા કર્મ સ્વભાવ, વતે નહીં નિજ ભાવમાં કર્તા કર્મ પ્રભાવ. ૭૮ (શંકા, શિષ્ય ઉવાચ) (તે કમ નું ભક્તાપણું જીવને નહીં હોય, એમ શિષ્ય કહે છે.) જીવ કર્મ કર્તા કહે પણ ભક્તા નહીં હૈય, શું સમજે જડ કમ કે, ફળ પરિણામી હૈય? ૭૯ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ફળદાતા ઇશ્વર ગણ્યે, એણ કહે ઈશ્વરતણું, ઈશ્વરપ ઈશ્વરસિદ્ધ થયા વિના, જગત નિયમ નહીં કાય, પછી શુભાશુભ કમનાં, ભાગ્યસ્થાન નહી હોય. ૮૧ ભાક્તાપણુ સધાય, (સમાધાન સદ્ગુરૂ ઉવાચ) (જીવને પોતાના કરેલાં કર્મનુ ભાક્તાપણું છે, એમ સદ્ગુરૂ સમાધાન કરે છે.) ભાવકમ નિજ કલ્પના, માટે ચેતનરૂપ, વ વીની સ્ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨ ઝેર, સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, એમ શુભાશુભ કનુ ક ભક્તાપણું જણાય. ૮૩ એક રાંક ને એક નૃપ, એ આદિ જે જે ભેદ, કાણુ વિના ન કાર્યં તે, શુભાશુભ વેદ્ય. ૮૪ એજ જાય Coo એમાં નથી જરૂર, ફળદાતા ઈશ્વરતણી ક્રમ સ્વભાવે પરિણમે થાય ભાગથી દૂર. ૮૫ તે તે ભોગ્ય વિશેષતા, સ્થાનક દ્રવ્ય સ્વભાવ, ગહન વાત છે, શિષ્ય આ, કહી સક્ષેપે સાવ. ૮૨ (શકા, શિષ્ય ઉવાચ) (જીવના તે કમ થી મેક્ષ નથી, એમ શિષ્ય કહે છે;) કર્તા ભોકતા જીવ હા, પણ તેના નહી મેાક્ષ; વીત્યેા કાળ અનંત પણ, વમાન છે દોષ. ૮૭. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ -શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય, -અશુંભ કરે નરકાદિ ફળ, કમરહિત ન કયાંય. ૮૮ (સમાધાન સદગુરૂ ઉવાચ) (તે કર્મથી જીવને મેક્ષ થઈ શકે છે. એણું સમાધાન કરે છે.) જેમ શુભાશુભ કમપદ. જાણ્યાં સફળ પ્રમાણે, તેમ નિવૃત્તિ સફળતા, માટે મેક્ષ પ્રમાણ. ૮૯ વિ કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મોક્ષ સ્વભાવ. ૯૦ દેહાદિ સંયેગને, આત્યંતિક વિયેગ, સિધ્ધ મેક્ષ શાશ્વતપદે, નિજ અનંત સુખભોગ ૯૧ મેક્ષ–શિગ્ય ઉવાચ (મેક્ષને ઉપાય નથી એમ શિષ્ય કહે છે :) હોય કદાપિ મોક્ષપદ, નહે અવિધ ઉપાય કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ અથવા મત દર્શન ઘણું, કહે ઉપાય અનેક, તેમાં મત સાચે કયે ? બને ન એડ વિવેક. ૯૩ કઈ જાતિમાં મેક્ષ છે, ક્યા વેષમાં મેક્ષ? એને નિશ્ચય ના બને, ઘણું ભેદ એ દેષ. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મેક્ષ ઉપાય; -જીવાદિ જાણ્યા તણે, શે ઉપકાર જ થાય? ૯૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ. સમજુ મક્ષ ઉપાય તે ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬ (સમાધાનઃ સદ્દગુરૂ ઉવાચ). પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે, પ્રતીત થાશે મેપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ કર્મભાવ અજ્ઞાન સમ, મોક્ષભાવ નિવાસ, અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ જે જે કારણ બંધના તેહ બંધને પંથ તે કારણ છેદક દશા; એક્ષપંથ ભવ અંત. ૨૯ રાગ દ્વેષ અજ્ઞાન એક મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પથ. ૧૦૦. આત્મા સત્ ચૈતન્યમય; સર્વાભાસરહિત, જેથી કેવળ પામિયે, મેલપંથ તે રીત. ૧૦૧ કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મેહનીય હણાય તે કહું પાક. ૧૦૨ કર્મ મેહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ કમબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ, પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શું સંદેહ ? ૧૦૪ છોડી મત દર્શન તણું, આગ્રહ તેમ વિકલ્પ, ” કહો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ષટ પદના પદ પ્રશ્નતે, પૂછયા કરી વિચાર; તે પદની સર્વાગતા, મેક્ષ માર્ગ નિરધાર. ૧૦૬ -જાતિ વેષને ભેદ નહીં; કહ્યા માર્ગ જે હોય, સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય. ૧૦૭ કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરૂ બંધ, તે પામે સમક્તિને, વતે અંતર શોધ. ૧૯ મતદર્શન આગ્રહ તજી, વતે સદ્દગુરૂક્ષ, લહે શુદ્ધ સમક્તિ , જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ વતે નિજસ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમતિ. ૧૧૧ વર્તમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગપદવાસ. ૧૧૨ કેવળ નિજસ્વભાવનું, અખંડ વતે જ્ઞાન કહિયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ કેટી વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ, અનાદિને, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ છુટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ, નહી લેતા તું તેહને, એજે ધર્મને મર્મ. ૧૧૫ એજ ધર્મથી મેલ છે, તું છો મેક્ષ સ્વરૂપ, અનંત દન રૂાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ શુદ્ધ બુદ્ધ, ચિતન્ય ઘન સ્વયં જ્યતિ સુખધામ, બીજું કહીએ કેટલું? કર વિચાર તે પામ ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનીને; આવી અત્ર સમાય ધરી મીનતા એમ કહી; સહજ સમાધિમાંય. ૧૧૮ શિષ્ય બેધ બીજ પ્રાપ્તિકથન) સદ્ગુરૂના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ, અજર, અમર, અવિનાશીને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ કર્તા–ભક્તા કર્મને, વિભાગ વતે ક્યાંય વૃત્તિ વહિ નિજભાવમાં, થયે એ-કર્તા ત્યાંય. ૧૨૧ અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ, કર્તા-ભોકતા તેહને નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ મેક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પથ સમજાવ્ય સંક્ષેપમાં, સફળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ અહે! હે ! શ્રી સદ્દગુરૂ, કરૂણસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહે-ઉપકાર. ૧૨૪ શું પ્રભુચરણકને ધરૂ? આત્માથી સો હીન, તે તે પ્રભુએ આપી; વસ્તુ ચરાધીન, ૧૨૫ આ દેહાદ અશ્વી વલે પ્રભુ આધીન શાસ, દાસ હું દાસ છું. તેહ પ્રભુને દીન. ૧૨૬ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ષટ સ્થાનક સમજાવીને, ભિન્ન બતા આપ. મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ. ૧૨૭ ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષટ સ્થાનક માંહિ. વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ ૧૨૮ આત્મબ્રાંતિ સમરગ નહીં, સદ્દગુરૂ વૈદ્ય સુજાણ, ગુરૂ આજ્ઞા સમ પથ્ય નહીં, ષધ વિચાર. ૧૨૯ જે ઈચ્છો પરમાર્થ તે, કરે સત્ય પુરૂષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદે નહીં આત્માર્થ. ૧૩૦ નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નેય નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવા સય. ૧૩૧ નય નિશ્ચય એકાંતથી. આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં, બને સાથે રહેલ. ૧૩ર ગ૭ મતની જે કલ્પના, તે નહી સદ્વ્યવહાર ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માગભેદ નહીં કે ઈ. ૧૩૪ સર્વજીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય, સદ્દગુરૂઆજ્ઞા નિજદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને, રહે શાંતિમાં સ્થિત. ૧૩૯ મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ ન મેહ, તે પામર પ્રાણ કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ. ૧૩૭ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ દયા શાંતિ, સમતા ક્ષમા, સત્ય ત્યાગ બૈરામ્ય; હાય મુમુક્ષઘટ વિષે, એહ સદાય સુજાગ્યું. ૧૩૮ મેહભાવ ક્ષય હાય જ્યાં, અથવા હાય પ્રશાંત, તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ સકળ જગત તે એંડવત્, અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા સ્થાનક પાંચ વિચારીને, છઠ્ઠું તે પામે સ્થાનક પાંચમું, એમાં નહીં. દેહુ છતાં જેની દશા, દશા, વતે તે જ્ઞાનીનાં ચરણમાં, વંદન ડા અગણિત. ૧૪૨ ‘અપૂર્વ અવસર’નું અમર કાવ્ય અપૂર્વ અવસર એવા ક્યારે આવશે ? કયારે થઈશુ બાહ્યાંતર નિગ્રંથ જો ? સંબંધનું બંધન તીક્ષ્ણ છેઢીને, વિચરશુ કત્ર મહદ્ગુરુને પથ જો ? અપૂર્વ ઔદ્યાસિન્ય વૃત્તિ કરી. સ ૧૩ જ્ઞાન. ૧૪૦ જેડ. સંદેહ, ૧૪૧ દેહાતીત, સવ ભાવથી પે નહીં ! માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો ! અન્ય કારણે અન્ય કશું દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય દર્શનમાહ વ્યતીત થઈ ઉપન્યા દેડભિન્ન વળ ચૈતન્યનુ જ્ઞાન અે; તેથી પ્રક્ષીણ ચારિત્રમાહ વિલેાકીયે, વતે એવુ શુધ્ધ સ્વરૂપનું ધ્યાન જે. અપૂર્વ ૩ જો અપૂ. ૨ મેધ છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તે વતે દેહપર્યત જે, ઘર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે. અપૂર્વ. ૪ સંચમના હેતુથી યોગ પ્રવર્તન, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન ને, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જે. અપૂર્વ. ૫ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને ક્ષેભ જે, દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વિલેભ જે. અપૂર્વ. ૬ ક્રોધ પ્રત્યે તે વાતે કોસ્વભાવતા, માન પ્રત્યે તે દીનષ્ણુનું માન જે, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લેભ પ્રત્યે નહી લેભ સમાન જે. અપૂર્વ. ૭ બહુ ઉપસર્ગક્ત પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચકી તથાપિ ન મળે માન , દેહ જાય પણ માયા થાય ન રેમમાં, લાભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જે. અપૂર્વ. ૮ મગ્નભાવ મુંડભાવ સહ અસનાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિધ્ધ છે, Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કેશ, રોમ, નખ કે, અંગે શગાર નહીં, દ્રિવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ છે. અપૂર્વ. ૯. શત્રુ મિત્ર પ્રત્યે વતે સમદર્શિતા, માન અમાને વતે તે જ સ્વભાવ જે, જીવિત કે મરણ નહીં ચૂનાધિકતા, ભવ મેક્ષે પણ શુધ્ધ વતેસમભાવ જે. અપૂર્વ. ૧૦ એકાકી વિચરતે વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંગ છે, અડેલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રને જાણે પામ્યા પેગ જે. અપૂર્વ. ૧૧ ઘેર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વ માન્યા પુલ એક સ્વભાવ જે. અપૂર્વ ૧૨ એમ પરાજય કરીને ચારિત્રમોહને આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે, શ્રેણુ ક્ષમતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુધ્ધ સ્વભાવ છે. અપૂર્વ. ૧૩ મેહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સિથતિ ત્યાં જ્યાં ક્ષીણ ગુણસ્થાન જે. અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અપૂર્વ. ૧૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ચાર કમ ધનધાતી. તે ભવનાં ખીજતણે સ ભાવ સાતા દેષ્ટા સહ શુધ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનત પ્રકાશ જો. અપૂર્વ ૧૫ વ્યવચ્છેદ જ્યાં, નાશ જો, આત્ય તિક જાં, વેદનીયાદિ ચાર ક વતે મળી સીંદરીવત્ આકૃતિ આકૃતિ માત્ર જો... તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂણે, મટિયે દૈહિક અબંધ જો, પૂ. ૧૬ મન-વચન-કાયા ને-કમની વણા, છૂટે જહાં સકલ પુદ્ગલ સબધ જો. એવુ. અયાગી ગુણસ્થાનક ત્યાં વતુ, મહાભાષ્ય સુખદાયક પૂર્ણ અબધૂ જો, અપૂર્વ ૧૭ એક પરમાણું માત્રની મળે ન સ્પર્શીતા, પૂર્ણ કલ કરહિત અડોલ સ્વરૂપ જો, શુધ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ. અમૂર્ત સહજપદરૂપ ો, અપૂ. પૂર્વ પ્રયાગાદિ કારણના યોગથી, ઉર્ધ્વ ગમન સિધ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જ, સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દન, જ્ઞાન અનંત સહિત જો, અપૂર્વ જે પદ શ્રી સર્વાંગે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, ૧૮ ૧૯ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કહે ? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. અપૂર્વ ૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું ધર્યુ ધ્યાન મેં, ગજા વગરને હાલ મને રથરૂપ જે; તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ છે. અપૂર્વ. ૨૧ –શ્રીમદ રાજચંદ્ર વવાણિયા સં. ૧૯૫૩ જડ ચેતન સ્વભાવ જડથી ભિન્ન તન્યાત્મક સ્વભાવના પ્રગટ અનુભવરૂપ) જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ કઈ કઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તમ, પ્રગટ અનુભવરૂપ છે. સંશય તેમાં કેમ ? જે જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હેય. બંધ મક્ષ તે નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન કેય ૩ બંધ મોક્ષ સોગથી, જ્યાં લગી આત્મ અભાન પણ નહિ ત્યાગ સ્વભાવને, ભાખે જિન ભગવાન. ૪ વતે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન. પણ જડતા નહિ આત્મને; એ સિદ્ધાંત પ્રમાણુ. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત, જીવ ખંધન જાણે નહી', 'કેવા જિન સિદ્ધાંત. પ્રથમ દેહ દૃષ્ટિ હતી, તેથી ભાસ્યા દેહ. હવે ષ્ટિ થઈ આત્મમાં ગયે દેહથી નેહુ. જડ ચેતન સંયેાગ આ ખાણુ અનાદિ અનંત, કંઈ ન કર્યાં તેહને ભાખે જિન ભગવ’ત. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહી' નાશ પણ તેમ, અનુભવથી તે સિદ્ધ છે ભાખે જિનવર એમ. હાય તેઢુના નાશ નહિ, નહીં તેહ નહિ હોય, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦ પરમ પુરુષ પ્રભુ સદ્ગુરૂ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું જ્ઞાન નિજ તેને સદા પ્રણામ. ૧૧ –શ્રીમદ્ રાજચંદ્ર શ્રી સદ્ગુરુ ભકિત રહસ્ય ७ દારા હે પ્રભુ ! હે પ્રભુ ! શુ' કહું, દીનાનાથ દયાળ, હું તે દોષ અનંતને, ભાજન છુ કાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સવ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહુ. પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરૂદેવની, અચળ કરી માંહી, આપ તણે! વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહી જોગ નથી સત્સંગના, નથી સસેવા જોગ કેવળ અણુતા નથી, નથી આશ્રય અનુયેગ, ८ ૨ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ હું પામર શું કરી શકું, એ નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અચિંત્ય તુજ મહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ, અંશ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ. અચળરૂપ આસક્તિ નહીં, નહીં વિરહને તાપ. કથા અલભ્ય તુજ પ્રેમની, નહીં તેને પરિતાપ- ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહીં, ભજન દઢ ભાન; સમજ નહીં નિજધમની, નહી શુદ્ધ દેશે સ્થાન. ૮ કાળ દેષ કળીથી થયે, નહીં મર્યાદા ધર્મ તે નહીં વ્યાકુળતા જુઓ પ્રભુ મુજ ધર્મ ૯ સેવાને પ્રતિકુળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ ૧ તુજ વિયેગ ફુ નથી, વચન નયન યમ નહીં નહીં ઉદાસ અન્નભક્તિથી, તેમ ગૃહાદિક માંહી ૧૧ અહં ભાવથી રહિત નહિ, સ્વધર્મસંયમ નહી, નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ ૧૨ એમ અનંત પ્રકારથી. સાધન રહિત હુંય, નહીં એક સશુણ પણ, મુખ બતાવું શુંય ૧૩ કેવળ કરૂણામૂતિ છે, દીનબંધુ દીનનાનાથ પાપી પરમ અનાથ છું, ગ્રહે પ્રભુજી હાથ. ૧૪ અનંતકાળથી આથડ વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુસંતને, મૂક્યું નહીં અભિમાન ૧૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨oo સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિ, ઉગે ન અંશ વિવેક ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કેઈ ઉપાય, સત્ સાધન સમયે નહીં, ત્યાં બંધન શુ જાય ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પ ન સશુરૂ પાય દીઠા નહીં નિજ દેણ તે, તરીએ કોણ ઉપાય? ૧૮ અધમાધમ અધિકે, પતિત સકળ જગતમાં હુંય એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગું એજ સશુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દેજ. ૨૦ અમૂલ્ય તત્ત્વ વિચાર (હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવને મળે, તેયે અરે ભવચકને આંટો નહિ એકે ટળે, સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહ રાચી રહે ? લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહે, શું કુટુંબ કે પરિવારથી વધવા પણું એ નય ગ્રહ. વધવાપણું સંસારનું નરદેહને હારી જ, Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ એને વિચાર નહિ અહોહો! એક પળ તમને હવે નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, યે ગમે ત્યાંથી મળે, એ દિવ્ય શક્તિમાન, જેથી જજીરેથી નીકળે, પર વસ્તુમાં નહિં મુંઝ, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહિ. હું કેણુ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારૂ ખરું ? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરિહરૂં ? એના વિચાર વિવેક પૂર્વક, શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત ત અનુભવ્યા, તે પ્રાપ્ત કરવા વચન કેનું, સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માને, તેહ જેણે અનુભવ્યું, રે “આત્મ તારો ; આત્મ તારે શીઘ એને ઓળખે સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો, મમ વચનને હદયે લખો. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પંચપરમેષ્ટિ-વંદણા (ખામણુના સવૈયા) શ્રી અરિહંત ભગવંતને | (સવૈયા) નમું શ્રી અરિહંત કરસકે કી અંત, હુવા સે કેવળવંત, કરુણા ભંડારી હૈ, અતિશય ચેત્તીસ ધાર, પંતીસ વાણી ઉચ્ચાર સમજાવે નરનાર, પર ઉપરી હૈ શરીર સુંદર આકાર; સૂરજસે ઝલકાર, ગુણ અનંતસાર, દેષ પરીહારી હૈ. કહેત હૈ ત્રિલેકરીખ, મન વચન કાય કરી, લળી લળી વારંવાર, વંદણ હમારી હૈ. ૧ શ્રી સિદ્ધ ભગવન્તને સકળ કરમ ટાળ વશ કર લી કાળ, મુગતી મેં રહ્યા માલ આતમા તારી હૈ. દેખત સકલ ભાવ, હવા, હૈ જગતરાવ, સદા હિ ક્ષાયક ભાવ, ભયે અવિકારી હૈ, અચળ અટલ રૂપ, આવે નહિ ભવ કૂપ, અનુપ સરૂપ ઉપ, એસે સિદ્ધ ધારી હૈ. કહત હૈ તિજોરીખ બતાવે એ વાસ પ્રભુ, સદાહી ઉગતે સૂર, વંદણ હમારી હૈ. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ શ્રી કેવળી ભગવંતને ઘાતિ કર્મક્ષય કિયા મુક્તિ કામિ નાથ (તુમ), હુવા આપ કેવળવંત, કરૂણા ભંડારી હૈ. સમદષ્ટિ સમભાવ, આત્મવત્ સર્વ જીવ, વિદેહી વિરાટરૂપે, આત્મભાવે સ્થિત હૈ. જ્ઞાન-દર્શન-તપ-તેજ આવિર્ભાવ આપમેં, દેષમુક્ત નાથ તુમ પર ઉપકારી હૈ. ચિંતામણી રૂપ વિભુ મન-વચ-કાય કરી, લળી લળી વારંવાર વંદણ હમારી હૈ. શ્રી આચાર્યજીને ગુણ હૈ છત્તીશ પુર ધરત ધરમ ઉર મારા કરમ કુર સુમતિ વિચારી છે શુદ્ધ સે આચારવંત સુંદર હૈ રૂપકત. ભણીયા સર્વ સિદ્ધાંત વાંચણ સુપ્યારી હૈ, અધિક મધુર વેણ કેઈ નહિ લેપે કેણ, સકલ જીકા મેણુ કીતિ અપારી હૈ. કહત ત્રિલેકરીખ હિતકારી દેત શિખ, એસે આચારજ તાકુ વંદણ હમારી હૈ. શ્રી ઉપાધ્યાયજીને પઢત આગીયારે અંગ કર્મસુ કરે જંગ, પાખંડીકે માનભંગ કરણુ હુશીયારી છે, ચઉદે પુરવધાર જાણુત આગમ સાર, Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ભાવિ કે સુખકાર ભ્રમણ નિવારી હૈ. પઢાવે ભાવિક જન સ્થિર કરી દેત મન, તપ કરી તાકે તન મમતા નિવારી હૈ. કહેત હૈ ત્રિલોકખરીખ જ્ઞાન ભાનુ પરતિખ, એસે ઉપાધ્યાય તાકુ વંદણ હમારી હૈ. શ્રી સાધુજીને આદરી સંજમ ભાર કરણ કરે અપાર, સુમતિ ગુપતિધાર વિકથા નિવારી હૈ. જયશું કરે છકાય, સાવદ્ય ન બોલે વાય, બુઝાય કષાય લાય, કિરિયા ભંડારી છે જ્ઞાન ભણે આઠો જામ લેવે ભગવંત નામ, ધરમકે કરે કામ મમતાકુ મારી હૈ, કહેત હૈ ત્રિલેકારીખ કર્મોક ટાળે વિખ, એસે મુનિરાજ વાકુ વંદણા હમારી હૈ. શ્રી ગુરુદેવને વંદના જૈસે કપડાકે થાન દરજી વેતન આણ, ખડખંડ કરે જાણ દેત તો સુધારી હૈ, કાષ્ટક જગ્યું સૂત્રધાર હેમ કસે સુનાર, માટીકે જે કુંભકાર પાત્ર કરે ત્યારી હૈ, ધરતી કે કરસાણ લેહકે લુહાર જાણું, લવાટ શીલા આણુ ઘાટ ઘડે ભારી હૈ. કહેત હૈ ત્રિલેકરીખ સુધારે જયું ગુરુ શિષ્ય ગુરૂ ઉપકારી નિત્ય, લીજે બલિહારી છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ગુરૂ મિત્ર ગુરૂ માત ગુરૂ સગા ગુરૂ તાત ગુરૂ ભૂપ ગુરૂ ભ્રાત ગુરૂ હિતારી હૈ. ગુરૂ રવિ ચંદ્ર ગુરૂ દેવ ગુરૂ ઈન્દ્ર, ગુરૂ શ્વેત હૈ આનંદ ગુરૂ પદ્મ ભારી હૈ, ગુરૂ દેવ જ્ઞાન ધ્યાન ગુરૂ દેત દાન માન, ગુરૂ દેત શ્વેત મેાક્ષસ્થાન સદા ઉપકારી હૈં, કહેત હૈં ત્રિલેાકરીખ ભલી ભલી દીની શીખ પલપલ વંદણા હુમારી હૈ ગુરૂજી શ્રી શ્રાવકજી ગુણ હું એકવીસ ઉર, ધમ ધ્યાને સ્થિત પુર, જિન નામે ઝલકાર, શ્રાવક ગુણગાન હૈ. પર ધન પથ્થર લેખે પર સ્ત્રી હૈ માત સમ, ખાર વ્રત ધારી શ્રાવક, પ્રણામ હમારા હૈ પડિમાકુ સેવનાર, નવ તત્ત્વ જાણકાર, દેવસે ભી ડગે નહિ, એસે ધ રક્ત હૈ. ચિંતામણી ભાવ ભાવે, દાન શિયલ તપમે', મુજથી અધિક તેને વંદના હમારી હૈ. 46 Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પાપનું પ્રાયશ્ચિત આર્યા પરમાત્માને પ્રણમીને, પાપ બધાને પ્રતિકસું આજે મન, વાણું, કાયાથી; દેશે નિંદી શુદ્ધ બનું આજે. ૧ ઉપજાતિ પ્રમોદ જાગે ન ગુણીજનેમાં, શૈત્રી ન જામે જગ જતુઓમાં, દિલ દ્રવે ના જન દુઃખી દેખી, તે કબ્દનું મૂળ મને જણાવે. ૨ કબુદ્ધિથી હું વ્રતને ઉલ; પ્રમાદથી મેં અતિચાર કીધે, અરે અનાચાર ઘણું કર્યું નિંદી બધા દેવ પ્રતિકકું છું. ૩ પંચેન્દ્રિય કે વિકલેન્દ્રિને શાથી અરે ચિત્ત હણી દુભવ્યા. સંકલ્પ આજે સવળે કરીને, હિંસાથી મારા મનને નિવા. ૪ જ્યાં સૂક્ષ્મ જંતુ અધિકા હણાયે,તે દેષનું કાર્ય ખરું ગણવે, વિવેક તે સંયમ આજ શોધી તે દેશને હું ન કરૂં હવેથી ૫ અરે પડેશી(કુટુંબી)જન લાગણુનેહાકર્મ વાણુમનથી દુભાવી તે સૂક્ષ્મ હિંસા પણ દોષ પંજ,દુષ્કર્મ તે આજ બધું પ્રજાળું. ૨ પ્રાણીજને કે હણુશેન તેથી, હણાય દેહે ન હણાય શધી હણે દોષતણુંજ મૂળ, હિંસા થકી ચિત્ત તમે નિવારી. ૭ દેખાય આ વિશ્વતણું જ પ્રાણી, સૌ ઈચ્છતાં થવા ન વૈર આત્મા બધા છે સ્વસમાન રૂપ, શાને હણે મૂઢવિવેકશૂન્ય. ૮ વ્યાપારમાં કે બહુ અન્ય સ્થાને લેભી બની મેં સુવિચાર શૂન્ય કીધા દગા કૈક મૃષા પ્રપંચ, તે તે હણું આજ અસત્ય દોષ, ૯ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ છે સત્ય એ સૌ વ્રતનું જ મૂળ, જ્યાં સત્ય ત્યાં જ્ઞાન સુશાંતિ મૂળ તે સત્યમાં હું મન, દેહ,વાણી ડીશ એ નિશ્ચય આજ મારે. ૧૦ ખાધું પીધું વસ્ત્ર સજ્યાં મજાનાં આનંદ લૂંટ ધનથી બીજાના કીધા બધા શોખ અરે નકામા, તે તેમના દોષ હવે નિવારૂં. ૧૧ સ્વાથી બની મેં ધન અલ્પ આપી,લીધુ વધુ કાર્ય અન્ય જ પાસે, રેરે ! અનર્થો બહુ સ્વાર્થ કાજે, છાજે ન તે દેવ હવે તજુ છું. ૧૨ કીધી કુદષ્ટિ પરદાર દેખી, સેવી પર સ્ત્રી વિષયાંધ ભાવે, કીધાં અરે સૃષ્ટિ વિરૂદ્ધ સંગે, દુષ્કર્મ તે મૂળ થકી પ્રજાળું. ૧૩ -ભાર્યા સખા ને સતપ્રેમ પાત્ર. સરત્નદાત્રી ના વિકાર માત્ર, માની સદા હું સહચારિણથી રાખીશ સુનેહ ખરે હવેથી ૧૪ વેચી સુતા વિત્ત લઈ બુઢાને, કીધાં હશે મેં અણુમેળ લગ્ન. સ્વાથે ઠગ્યા કૈક સુદંપતિને, તે દેશની આજ કરું વિશુદ્ધિ. ૧૫ રાખી સદા સંયમ ઈદ્રિયને, સૌ જીભના સ્વાદ હવે જીતીને, વિકાર ને ભેગવિલાસ છોડી, સ્ત્રી માત્ર માનું જનની સમાન. ૧૬ ધન, ધરામાં સુત, કામિનીમાં, પદાર્થમાં રાગ મમત્વ પિયું, અધર્મમાં વ્યાકુળ ચિત્ત તેથી, સંસારમાં શાંતિ ન લેશ પામે ૧૭ સંચેલ વસ્તુ ન શણું આપ મૂકી સિધાવ્યા નર કૈક શાણું, છે આપ આયુકર કર્મ સારૂ, હે આત્મા તું આ નરદેહ પામી. ૧૮ મળ્યું ઘણું તેય ન લેભ છૂટ, વિદેશ આવી કરતાં કમાણી, વ્યાપારમાં પાપ અનેક કીધાં, દુષ્કર્મ તે સર્વ હવે વિદ્યારૂં. ૧૯ પાપાપીઆમાં ન મળે સીમા કેક કિંવા ગ્રી ટેક કદી ન પાળું જરૂરિયાતે અધિકી વધારી. તે દેષને આજ થકી નિવારૂં. ૨૦ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અનિષ્ટ વેગે પ્રિયના વિગે, ચિંતા અને રાગ વિષે તથા જે પીડા અને શેક અનર્થ થાય, તેને હણું આત્મબળેથી આજે. ૨૧ વિશુદ્ધ સામાયિક પૌષધાદિ, અધ્યાત્મ ભાવે ન કર્યા કદાપિ, કીધા તે આશ અનેરી રાખી. તે પાપને આજ હણું વિચારી. ૨૨ જે વ્યવિદ્યા અધિકારશક્તિ, પાપે પ્રજાની ભીડ ભાંગવાને, સાધનેથી ન થયાં સુકમ, તે દુઃખ મારા મનમાં ન માય. ૨૩ ક્ય ઉપાયે સુખ શાનિ સારૂં, તથાપિ દુખે જગમાં જણાયાં, તે દુઃખનું મેં આજ શોધ્યું, જ્યાં દુઃખ ત્યાં હું સુખને જ માનુ. ર૪ આત્મા, જરા મૃત્યુ થકી વિભિન્ન, વિજ્ઞાન રૂપે સુખ સિંધુ લીન સાચું અને આ સુખ છેડી મારૂં, દેહે ભમે શું મન તે નડારૂં. ૨૫ છેને સજે ભૂષણું–વસ ખાસ, સિંચો ભલે પુષ્પ તણી સુવાસ, દુર્વાસપૂર્ણ પ્રતિ જ થાય, ત્યાં મેહ શા રેગ ગૂહ ગણાય. ૨૬ પળે પળે આયુષ્ય અલપ થાય, સંધાયું ના જીવત ચાલ્યું જાય. મૂકી છતાં બહાસુખે સ્વમાગે, વળે ન આત્મા મમ મૂઠા કે? ર૭ માતાપિતા, મિત્ર સુપુત્ર, પત્નિ, ન એ બધાં મૃત્યુ થકી નિવારે, વિપત્તિ મૃત્યુ તણાજ કાળે. સધર્મ પુણ્યશરણું જ આપે. ૨૮ રાગાદિદેષ ઘનઘાતિકકર્મમારી, અધ્યાત્મતિવળી કેવળજ્ઞાનધારી ચોત્રીસ અતિશયધરીનેવિલસે, ને વિશ્વનાજનહિતાર્થે સુબેધભાવે છે સૂર્ય કાનિસમદેહ સુદીપ્યમાન, આકારવર્ણ શુભચિન્હસુરમ્યસ્થાન ભંડાર તે ગુણતણ અરિહંત દેવ, તેનીકરું મન અને મુખથી સુસેવ ૩૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ (માલિની, સકલ સુભગ વણે દુઃખ સસાર તીર્ણ, અચલ સુખસ્વરૂપ સિદ્ધિસ્થાન પ્રપન્ન વિગત સકલ કર્મ જ્યાં નથી જમ ધર્મ. જિનપતિ ગુણ ગાઉ, તે જ સર્વશના હું. ૩૧ વસંતતિલકા છત્રીસ સદ્ગુણ ધરી સમભાવ યુક્ત, જ્ઞાન ક્રિયાપર સુવાચક શાસ્ત્રપૂર્ણ, સંધ દાન કરતાં જગ જંતુઓને, આચાર્ય કીતિધરને મુજ વંદના હે. ૩૨-૩૩ વસંતતિલક પાખંડ ભંગ કરતાં અગિયાર અંગે. શીખી સુયુદ્ધ કરતા નિજ કર્મ સંગે, શંકા નિવારી જનને નિજ ધર્મ સ્થાપે. નિર્મોહી દત્ત નમું પાઠક સાધુજીને ૩૪-૩૫ જ્યાં નિત્ય પાંચ સમિતિ ત્રણ ગુપ્તિભાન, ને ત્યાગ સંયમ, ક્રિયા ધનનાં નિધાન. જ્યાં ક્ષાન્તિ કેપ સમવા જલના સમાન, તે ધ્યાન; પાપ વિકથા હણવા કૃપાછું ૩૬ ૧૪ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સ્વાધ્યાયરક્ત દુરિતૌઘ વિદારનાર, સંસાર પાર કરનાર સુધર્મધાર. જે છે સુસંત ગુણવંત મહંત તેને, કાયા વયે મન થકી નમું વારંવાર. ૩૭ અનુષ્યપ દેવ ગુરુ તથા ધર્મ, આરાધીને સુભાવથી, કલ્યાણ ધ્યેયન સાધું, બીજી આશા કંઈ નહિ. ૩૮ શાર્દૂલ વિક્રીડિત છેલ્લા શ્વાસ સુધી નિરંતર રહો, આ સંયમી ભાવના. આધ્યાત્મ સ્થિતિમાં વહે મુજ ઉરે, કલ્યાણની સાધના આવે કાળ ભલે વિપદ શિર પડે, ના દુઃખ કે વાસના, થાજો પ્રાપ્ત સુધર્મ અંત સમયે, એકે બીજી આશ ના. Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવરાશીની સાય હવે રાણી પદમાવતી, જીવરાશિ ખમાવે છે જાણપણુ જગતે ભલી વેળાએ આવે છે તે મુજ મિચ્છા મિ દુક્કડં ૧ ભવ અનંતાએ કરી, અરિહંતની શાખ છે જે મે જીવ વિરાધિયા, ચોરાશી લાખ છે તે મુજ રા સાત લાખ પૃથ્વી તણ, સાતે અપકાય, સાત લાખ તેઉ કાયના, સાતે વળી વાય છે તે મુજ. ૩ દસ લાખ પ્રત્યેક વનસ્પતિ, ચઉદે સાધારણ છે બેં, તે, ચૌદ્રિ જીવના બે બે લાખ વિચાર છે તે મુજ. દેવતા તિર્યંચ નારકી ચાર ચાર લાખ પ્રકાશી; ચઉદ લાખ મનુષ્યના, એમ લાખ ચોરાશી તે મુજ પા ઈણિ ભવે પરભવે સેવિયાં, જે પાપ અઢાર છે ત્રિવિધ ત્રિવિધે કરી પરિહરૂ, દુર્ગતિનાં દાતાર છે તે મુજ. દા હિંસા કીધી જીવની બેલ્યા મૃષાવાદ છે દેષ અદત્તા દાનના, મૈથુન ઉન્માદ છે તે મુજ. શાળા પરિગ્રહ મેળવ્યે કારમો, કીધે ક્રોધ વિશેષ છે માન માયા લેભ મેં કર્યા, વળી રાગ ને દ્વેષ છે તે મુજ. ૮ કલહ કરી જીવ દુભવ્યા, દીધાં કુડાં કલંક, નિંદા કીધી પારકી, રતિ અરતિ નિશંક છે તે મુજ છે Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ચાડી કીધી પારકી, કીધે થાપણ બેસે છે કુગુરુ કુદેવ કુધર્મને ભલે આ ભરૂસે છે તે મુજ. ૧૦ ખાટક્રીને ભવ મેં કર્યા, જીવના વધ ઘાત છે ચાડીમાર ભવે ચરકલા, માર્યા દિન ને રાત છે તે મુજ. ૧૧ કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠોર છે જીવ અનેક જન્મે કર્યા, કીધાં પાપ અઘેર તે મુજ. ૧રા માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ છે ધીવર ભીલ કોળી ભવે, મૃગ પાડયા પાસ છે તે મુજ. ૧૩ મેં કીયા, આકરા કર દંડા બંધીવાન મરાવિયા, કરડા, છડી, દંડ છે તે મુજ. ૧૪ પરમાધામીને ભવે મેં દીધાં નારકીને દુઃખ છેદન ભેદન વેદના, તાડન અતિ તિખ છે તે મુજ. ૧પ કુંભારને ભવે મેં કિયા, કાચા નિભાડા પકાવ્યા છે તેલી ભવે તલ પીલીયા, પાપે પિંડ ભરાવ્યા છે તે મુજ. શાળા ખેડુ ભવે હળ ખેડીઆ, ફેડ્યાં પૃથ્વીના પેટ છે સૂડ નિંદણ કિયાં ઘણું, દીધા બળદ ચપેટ છે તે મુજ ૧ળા માળી ભવે રોપ રેપિયા, નાનાવિધ વૃક્ષ છે મૂળ, પત્રફલ ફૂલનાં લાગ્યાં પાપ અલક્ષ તે મુજ. ૧૮ અધેવાઈને ભવે, ભર્યા અધિકા ભાર છે પિઠી ઊંટ કીડા પડ્યાં, દયા નાણું લગાર છે તે મુજ. ૧લા છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાશ છે અગ્નિ આરંભ કીધા ઘણ, ધાતુર્વાદ અભ્યાસ છે તે મુજ. ર૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ સુરપણે રણ સુઝતાં, માર્યા માણસ વૃંદ છે મદિરા, માંસ, માખણ ભક્ષ્યાં, ખાધાં મૂળને કંદ તે મુજ. ર૧ ખાણ ખણવી ધાતુની, અણગળ પાણી ઉલેચ્યાં છે આરંભ કીધા અતિઘણું, પોતે પાપ જ સંચ્યા તે મુજારા અંગાર કર્મ કર્યા વળી, ઘરમેં ધ્વજ, દીધા છે સમ ખાધા વીતરાગના. કુડા કેસ જ કીધા છે તે મુજ. શર૩ બલ્લી ભવે ઉંદર ગળ્યા. ગિળી હત્યારી છે મૂઢ ગમાર તણે ભવે જુ લીખ મારી છે તે મુજ. ર૪ ભાડભુંજા તણે ભવે. એકેન્દ્રિય જીવ છે જાર ચણા ઘઉં શેકિયા. પાડતા રીવ છે તે મુજ. રપા ખાંડણ; પીસણુ, ગારના આરંભ કીધા અનેક છે રાંધણ. ઇંધણ અગ્નિનાં; પાપ લાગ્યાં વિશેષ છે તે મુજ. શારદા રૂદન વિકથા ચાર કીધી વળી; સેવ્યા પંચ પ્રમાદ. ઈષ્ટ વિગ પડાવિયાઃ વિષવાદ છે તે મુજ. પારકા સાપ વીંછી સિંહ ચીતરા, શકરા ને સમળી; હિંસક જીવ તણે ભવે હિંસા કીધી સબળી તે મુજ પર સુવાવડી દુષણ ઘણાં વળી કાચા ગર્ભ ગળાવ્યા છે જીવાણું ઢળ્યાં ઘણાં શિયળત્રત ભંગાવ્યા તે સુજ. રિલા બીના ભવ જે કર્યા, જળના જીવ સુંવાળા છે ધૂળે કરી જળ રેળીઓ, દાન દેતા નિવાર્યા તે મુજ. ૩૦ લુહારના ભવ જે કર્યા, ઘડયાં શસ્ત્ર અપાર છે કેસ કેદાળા ને પાવડાવિખ ધિખતી તલવાર તે મુજ. ૩૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ગુજજરના ભવ જે કર્યા લીલા ભારા વઢાવ્યા છે પાડીને બેલાં મેલી, પડે ઉઠી છે જવાના છે તે મુજ. ૩રા એડના ભવ જે કર્યા, કુવા વાવ ખેદાવ્યાં છે સાવર ગળાવી આ વળી ટાંકા બંધાવ્યા છે તે મુજ. ૩૩ વાણીઆના ભવ જે કર્યા, ફડા લેખ લખાવ્યાં ઓછું આપી અધીકું લીધું, કુડા માપ રખાવ્યાં છે તે મુજ. ૩૪ હાથીના ભાવ જે કર્યા, વેલુડી વેલુર્યા પંખી માળા ચુંથીયા, પાપે પેટ જે ભર્યા છે તે મુજ. રૂપા કેરી ને કેઠીબડાં, વળી લીંબુ જ મર્યા, રાઈ ચઢાવી સેલણે, પિતે પાપ જ સિંચ્યાં છે તે મુજ. ૧૩૬ાા અણગળ આંધણ મેલીયાં, અણુ પુંજયે ચલે, અણુયા કણ ઓરી આ, તેનાં પાપ કેમ ભૂલે છે તે મુજ. ૩છા ભવ અનેક ભમતાં થકાં, કીધા કુટુંબ સંબંધ, ત્રિવિધે ત્રિવિધે કરી સિ, તિણ શું પ્રતિબંધ છે તે મુજ. ૩૮ ભવ અનેક ભમતાં થકાકીધે દેહ સંબંધ છે ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂં તિણ શું પ્રતિબંધ છે. તે મુજ૩લા ભવ અનેક ભમતાં થકા, કીધો પરિગ્રહ સંબંધ છે ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂ,તિણ શું પ્રતિબંધ છે તે મુજ. શાળા એ પરે ઈહિભવ, પરભવે, કીધાં પાપ અખત્ર છે ત્રિવિધ ત્રિવિધ કરી પિરહરૂ, કરું જન્મ પવિત્ર તે મુજ. ૪૧ હવે રાણી પદમાવતી; કીધા શરણું ચાર છે સાગારી અનશન કર્યો, જાણપણાનુસાર છે તે મુજ. જરા રાગ વૈરાડી જે સુણે, એ ત્રીજી ઢાળ છે સમય સુંદરે કહે પાપથી છુટે તે તત્કાળ છે તે મુજ. ૪ છે ઇતિ સંપૂર્ણ”. . Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૫ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં, મુજ જીવનનું અર્થ રહે. દીન ક્રુર ને ધર્મ વિહોણાં, દેખી દિલમાં દર્દ રહે, કરૂણાભીની આંખમાંથી, અશ્રને શુભ સ્ત્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઉભે રહું, કરે ઉપેક્ષા એ માર્ગની, તોયે સમતા ચિત્ત ધરું. વીર પ્રભુની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરનાં પાપ તજીને, મંગળ ગીતે એ ગાવે. સિદ્ધ પરમાત્માની સ્તુતિ (હરિગિત છંદ) તુમ્હ તરણ તારણ, દુઃખ નિવારણ, ભવિક જીવ આરાધન, શ્રી નાભિનંદન જગત વંદન, નમે સિદ્ધ નિરંજન ૧ જગત ભૂષણ વિગત દુષણ, પ્રણવ પ્રાણ નિરૂપક ! ધ્યાન રૂપ અનુપ ઉપમ, ૨ નમે. ગગનમંડળ મુક્તિ પદવી, સર્વ ઉર્વ નિવાસીને, જ્ઞાન તિ અનંત રાજે નમે. ૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ विम અજ્ઞાન નિદ્રા વિગત વેદન, દલિત મેહ નિરાયુષ ! નામ ગોત્ર નિરંતરાય નમે. ૪ વિકટ ક્રોધી માન દ્ધા માયા લાભ વિસર્જન રાગ-દ્વેષ વિમર્દ અંકુર નમે. ૫ વિમલ કેવલ જ્ઞાન લેચન ધ્યાન શુકલ સમરિત યેગીના ચતિગમ્ય રૂપ નમે. ૬ ચોગ ને સસરણ મુદ્રા, પરિપલ્યકાસન, સર્વ દીસે તેજ રૂપ નમે. ૭ જગત જીનકે દાસ દાસી, તાસ આસ નિરાસન, ચંદ્રરૂપે પરમાનંદરૂપ નમે. ૮ સ્વસમય સમતિ દષ્ટિ જિનકી, સોએ યેગી અગિક, દેખતામાં લીન હે નમે. ૯ તીર્થ સિદ્ધા અતીર્થ સિદ્ધા ભેદ પંચ દસાધિક ! સર્વ કર્મ વિમુક્ત ચેતન નમે. ૧૦ ચંદ્ર સૂર્ય દીપ મણિકી, તિ તેન ઉલવિત, તે જયતિથી અપરમ તિ નમે. ૧૧ એક માંહિ અનેક રાજે, અનેક માંહી એકીક એક અનેકકી નાહિ સંખ્યા, નમે. ૧૨ અજર અમર અલક્ષ અનંત, નિરાકાર નિરંજન પરિબ્રહ્મ જ્ઞાન અનંત દર્શન નમે. ૧૩ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ અતુલ સુખકી લહેરમે પ્રભુ લીન રહે નિરંતર, ધર્મ ધ્યાનથી સિદ્ધ દર્શન નમે. ૧૪ ધ્યાન ધુપ મને પુષ્પ પરચેન્દ્રિય હતાશન, ક્ષમા જાપ સંતેષ પૂજા, પુજો દેવ નિરંજન, નમે. ૧૫ તુહે મુક્તિ દાતા કર્મઘાતા ! દીન જાણી દયા કરે? સિદ્ધારથ નંદન જગત વંદન મહાવીર જીનેશ્વર...નમે. ૧૬ શ્રી અરિહંતની સ્તુતિ નમું નમું રે દેવ અરિહંતા ! નમું નમું રે દેવ અરિહંતા ! પ્રભુ શિવ રમણી કે કંતારે નમું (૨) ના ઘનઘાતી કરમ સબ હંતા (૨) સબ જાનત કેવળવંતા, નમુ. પ્રભુ શિવ રમણી કે કંતારે, નમું (૨) ારા પ્રભુ અતિશય, ચેત્રીસ સેહતા, પ્રભુ તીન ભવનમેં મહંતરે નમું.... પ્રભુ શિવ રમણ કે કંતારે, નમું (૨) ફા એક જોજન વાણી વરસંત, (૨) ચાર તીરથની સ્થાપના કરતાં રે નમું.... પ્રભુ શિવ રમશું કે કંતારે, નમું (ર) ૪ ત્રિલેકઋષિ તનમનસે નમંતા (૨) શિવ દીજે શ્રી ભગવંતારે નમું.... પ્રભુ શિવ રમશું કે કતારે, નમું Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી વીસ જિનની સ્તુતિ કષભ અજિત જિનનાથ, સંભવ અભિનંદના ! સુમતિ પમ સુપાર્શ્વ, ચંદ્ર પ્રભુ વંદના (૨) ૧ સુવિધિ શીતળ શ્રેયાંસ કે, વાસુપૂજ્ય ધ્યાઈએ ! વિમળ અનંત ધર્મનાથ શાનિત ગુણ ગાઈએ (૨) ૨ કુંથું અરં ચ મલ્લિનાથ, મુનિસુવ્રત નિર્મલ નમિ અરિષ્ટ નેમિનાથ પાશ્વ મહાવીર ભલા (૨) ૩ એ ચોવીસીના નામકે, નિત્ય પ્રત્યે ધ્યાઈ એ ! જન્મમરણ દુખ દૂર, મુક્તિ પદ પાઈએ (૨) ૪ એ ચોવીસીનાં નામકે, નિત્ય પ્રત્યે ભજે હિંસા જુઠ અદત્ત, મૈથુન પરિગ્રહ તો વસ તે વાંદુ વિહરમાન, ઈગ્યારે વંદુ ગણધરા ! બે કર જોડી નમું શિશ કે, સાચા જીનેશ્વરા. (૨) ૬ કવીશ્વર કહે કરજેડ, સુણેરે ભવિ પ્રાણીયાં ! કહરણ એ ઉપાય કે જગમાંહી જાણીયા (ર) ૭ સાચો શ્રી જિન ધર્મ, કુવ્યસનમાં જે વસ્ય ! ચા કુકર્મની ચાલ, ચોરાશીમાં ભટકી (ર) ૮ ભયે અને તે કાળ કે, ધર્મવિના કુતિમાં ! પ્રભુજી કરજે મુજ પર મહેર, કે મેલજો મુક્તિમાં ૯ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ શ્રી જિનેશ્વર સ્તુતિ ભજુ ભાવથી હું પ્રભુ આદિનાથ, કરે સર્વને સર્વદા તે સનાથ ! અજીત પ્રભુ સર્વ તે કર્મ જીતી મટાડી મહા દુઃખદા જન્મ ભીતિઃ ૧ કૃપાળુ પ્રભુ સંભવનાથ સ્વામી, મટાડે પ્રભુ માહરી સર્વ ખામી, અભિનંદન સ્વામી સંતાપ હારી, કરૂ વંદના આપને પ્રેમ ધારી ! ૨ કુડી કુમતિ સુમતિનાથ મારા, દયાળુ દીનાનાથ દેજે નિવારી, પડી પમ જીનેન્દ્ર પાયે તમારી કરું અજ હું આપને ઉર ધારી ! ૩ સદાનંદી સુપાર્શ્વ આનંદ આપે, મહારાજ મારૂ મહા કષ્ટ કાપો, ગતિ ચાર ટાળી પ્રભુ ચંદ્રનાથ, કરે શાંતિ, શાંતિ, કહું જોડી હાથ ! ૪ વિધિને હરાવ્યા સુવિધિ પ્રભુ તે, નહિ આપ વિના પ્રભુ કે જીતે. હરે સંકટો શીતળનાથ સ્વામી, કરે સુખને દુઃખ દારિદ્ર વામી ! પ. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ મારી આ નમે ઇદ્ર ને ચંદ્ર નાગેન્દ્ર સૂરે, મારી આ શ્રેયાંસજી સર્વ પૂરે, હરે વાસના માહરી વાસુપૂજ્ય, ખરે દેવ તું છે, પ્રભુ જગત પૂજ્ય! ૬ માહરી કયા ૬ પ્રભુ વિમળનાથ છો વીતરાગી, તુમ જાપથી જાય દારિદ્ર ભાગી, ક્ષમા ધર્મને તે ધર્યો અનંતનાથ હરે દુઃખ મારા કહું જોડી હાથ ! ૭ સદા શાંતિ શાંતિજિનેન્દ્ર છે ધર્મનાથ, કરી શાંતિ શાંતિ દુખને નિવારી, કૃપા કુથમાં કુંથુજીવને બચાવી, દયા રાખજે દાસની અજ ધારી ! ૮ અરિ નારાજે શ્રી અરનાથ મારા, જ! જાપ તે ભાવથી હું તમારા, પ્રભુ મલ્લિ જિનેન્દ્ર કલ્યાણકારી. દીપે દેહ પચીસ ધનુષ્ય ધારી ! ૯ દયાળુ મુનિ સુવ્રતનાથ સાચા, ખરે જગતના ઠાઠ છે, સર્વ કાચા, નમાવું નમિ નાથને શિર મારું, પ્રભુ નામ કલ્યાણકારી તમારૂં, ૧૦ Page #236 -------------------------------------------------------------------------- ________________ २२१ વળ્યા તારણેથી પ્રભુ નેમનાથ, હણી કામિની કલ્પના જગનાથ, ખરે આશરો પા જીનેન્દ્ર તારો, દુખી દાસને દુઃખથી રે ઉગારે! ૧૧ નમું ત્રિશલાનંદ આનંદકારી, ક્ષમાથી ભરી હે પ્રભુ, મૂતિ તારી કરૂં વિનંતી હે પ્રભુ, હાથ જોડી, નમું હું નમુ આપને માન મોડી ! ૧૨ સ્તુતિ જિનની ભાવથી જેહ ગાશે મુનિ કહે છે તે મુક્તિમાં જાશે, (દોહરે) એ ચોવીસે જનતણું, લેતા નિત્ય નામ ગ, શેક સંકટ ટળે, સિદ્ધ હવે સહુ કામ ૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ સર વીર જિનના ચૌદ સ્વપ્નનું સ્તવન રાયરે સિદ્ધારથ ઘેર પટરાણી નામે ત્રિશલા સુલક્ષણી એ, રાજભુવન માંહે પલંગે પાઢતાં ચઉદ સ્વપ્ન રાણીએ લહ્યાં એ. ॥૧॥ પહેલેરે સ્વપ્ન ગયવર દીઠે ખીજે વૃષભ સાહામણા એ; ત્રીજે સિંહ સુલક્ષણા દીઠો, ચોથે લક્ષ્મીજી દેવતા એ. ારા પાંચમે પંચ વરણી ફુલની માળા, છઠ્ઠે ચંદ્ર અમીય ઝર્યાં એ, સાતમે સૂરજ આઠમે ધ્વજા, નવમે કળશ અમીય ભ એ. ૫ા પદ્મ સરેાવર દશમે દીઠું, ખીરસમુદ્ર અગિયારમેએ, દેવ વિમાન તે બારમે દીઠું, રઝણુ ઘંટા વાજતાં એ. ૫૪ા રત્નના રાશિ તે તેરમે દીઠ, અગ્નિશીખા દીડી ચદમે એ, ચૌદ સ્વપ્ન લહી રાણીજી જાગ્યાં, રાય સમેવડ પહાંચીયાં એ. ાપા સુણ્ણા રે સ્વામી . મે તે સેણલાં લાધ્યાં, પાછલી રાત રળિયામણી એ; રાય રે સિદ્ધારથ પંડિત તેડયા, કહારે પડિત ફળ એહનાં એ. ॥૬॥ અમ કુળ માંડણુ તુમ કુળ દીવા, વ'તા તીર્થંકર જન્મશે એ; જે નર ગાવે તે સુખ પાવે, આનંદ રગ વધામણાં એ. un Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ આલેચના પ્રથમ નમુ અરિહંતને બીજે સિદ્ધ ભગવંત, ત્રીજા ગુરુ ગુણવંતને, મેં કીધા પાય અનંત. તે મુજ મિચ્છામિ દુકકડે આલેઉં પાપ તમામને, અનંત સિદ્ધોની શાખ, કૃત્ય અઘાર મેં કીધાં, ઉઘાડી નહીં આંખતે મુજ ૨ ત્રણ સ્થાવરને મે હણ્યા, કરવાને મુજ સુખ, જીવ કાયાથી જુદા કીયાં, દીધા અનંત દુખતે મુજ. ૩ પૃથ્વીના પેટ મેં ફેડ્યાં તેડીતરૂવર ડાળ; અગ્નિ આરંભ કીધા ઘણા છેડાવ્યા ધાન્તા બાળ..તે મુજ. ૪ પગ પંખી પકડી તેડીયા, છેદ્યા કંઈકના શિષ, કંઈકને મસળી મારીયા, કંઈક પર કરી રીસ...તે મુજ, ૫ જુઠું બે જશ ખાટવા, મલક મન માંય, હસી હસી કર્મ બાંધીયાં, પસ્તાવો બહુ થાય...તે મુજ. ૬ માન મૂકી વટને કારણે, વળી ભરવા મુજ પેટ. આડું અવળું ઘણું વેતયું, ભાન ભૂલી ગયા છે, તે મુજ. ૭ ચેરી તણી ચીજો સંઘરી, કીધે ઘાત વિશ્વાસ, વિષચતણે ચદ્ધિ થયે, (કંઈકના) કાયા સત્યાનાશ ..તે મુજ. ૮ આ ભવ પર ભવ ભેગવ્યા, કામગ અપાર, અંધ બચે અતિ વિષયમાં, ન બે કાંઈ વિચારતે મુંજ. ૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ લપટાણે રમણીના સંગમાં લુંટાણાભર બજાર, રતિ એક ધર્મ રહો નહિ, પ્રભુ કરે વિસ્તાર....તે મુજ. ૧૦ માલમત્તા ધન મેળવ્યું, જીવે અનંતીવાર, મારું મારું મૂઢ કરી રહ્યો, દુઃખ છે, અપરંપાર..તે મુજ. ૧૧ કર્મ કઠેર બાંધી કરી, ભેળું કર્યું ધનધાન્ય, પ્રાણુ જતાં પણ ન પચખીયા, આવી નહિ શુદ્ધ સાન...તે મુજ. ૧૨ કેધ માન કીધાં ઘણ, રાખે ખાર અપાર, કપટકળા કાયમ કેળવી, ભટ ભવ મેઝાર....તે મુજ. ૧૩ માન અને મગરુબીમાં. મજબુત મેળવ્યાં મેં પાપ, અહંકાર ધર્યો મેં અંગમાં જગ્યા નહિ પ્રભુ (તુમ)જાપ...તે મુજ મેટાઈના મધુપાનથી, પૂરે થયે જડ વંક, જા નહિ જૈન ધર્મ મેં, વળે પાપને પંથ...તે મુજ. ૧૫ રએ પચ્ચે રહ્યો રાગદ્વેષમાં, વાણું અધિક ઉલ્લાસ, સત્યવસ્તુ સમજે નહિ, મૃગ પડયે, જેમ પાશ...તે મુજ. ૧૦ વ્રત પચ્ચકખાણ લઈ ભાંગીયા, આપી ગુરુજીને ગાળ, જ્ઞાનદાતાને દગો દીધે, કુઠાં ચઢાવ્યા આળ તે મુજ. ૧૭ લાભે ને લેભે મેં જીવડા ઉગાર્યા નહિ એક, શૈદ્ર ધ્યાન હૃદયે ધરી માર્યા જીવ અનેક તેમુજ. ૧૮ ભેળા જીવે ભરમાવીને; અશુદ્ધ કર્યો આચાર, ધર્મ તણે દ્વેષી થયે, કર્યો ઢગ અપાર તે મુજ. ૧૯ એ આદિ અવિનય અતિ કીધા કહેતાં નવે પાર ચરમ જિનેશ્વરની સાક્ષીએ, આલેઉં છું નિરધાર...તે મુજ. ૨૦ Page #240 -------------------------------------------------------------------------- ________________ રર૫ દિવાળીનું સ્તવન પુરવ દિશે હંઈ પાવાપુરી, ધનધાન્ય અદ્ધિ સમૃદ્ધિ શું ભરી; હતિપાળ નામે તિહાં ભૂપાળી વીર મંગતે બીરાજ્યા દિન દીવાળી ના ગૌતમે ગુરુની સેવા કીધી મનમાની, એક રાતમેં હવા કેવળજ્ઞાની, છે કે ચૌદ રાજ્ય રહ્યાં ભાળી વીર, પરા અઢારે રાય હવા ભગત, દેય દેય પોષા કીધાં લગતા ! છે કે વીર સામું રહ્યા ભાળી છે વીર ૩ પ્રભુએ દોય દિનને સંથારો કીધે, સેળ પર લગે ઉપદેશ દીધે, પ્રભુ મુક્તિ ગયા કર્મને ગાળી છે વીર છે પ્રભુએ ત્રીશ વર્ષે સંયમ લીધે, નિજ આતમકારજ સિદ્ધ કીધે વરસ બેંતાળીશ દીક્ષા પાળી છે વીર પા પ્રભુના સાતસે ચેલા ચૌદસે ચેલી,જેને મુક્તિ મહેલમાં દીયાં મેલી જેણે કર્મનાં બીજ દીયાં બાળી છે વીર દા પ્રભુને એક રાણી ને હુ એક બેટી, જેઓ મુક્તિ ગયાં દુઃખ દીયા મેટી, જમાઈ હુએ જેને જમાલી પ્રભુને એક બહેન ને એક જ ભાઈ જેઓ સ્વર્ગે ગયાં સમક્તિ પાઈ શ્રાવકના વ્રત શુદ્ધ પાળી વી. ૮ ઋષભદત્ત ને દેવાનંદા માતા, નયણે નીરખતાં હુઈ શાતા ! દેનું મુક્તિ ગયાં કર્મને ગાળી વિર૦ લા ૧૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સિદ્ધાર્થ રાજા ને ત્રિશલા રાણે, જેણે સંથારે કીધે સમતાઆણ અશ્રુત દેવલેકે ટાંકે દીયે ઝાળી છે વિર૦ ૧૧ જેણે રાતે વીર મુક્તિ પામી, કેવળ પામ્યા ગૌતમ સ્વામી, જ્યારે જાય જપે નવકારવાળી છે વીર. ૧૧ સુધર્મા સ્વામી હુઆ પાટના ધણી, જ્યારી કીતિ મહિમા જેર ઘણી, દયા મારગ દી અજવાળી : વિર૦ ૧રા જ્યારી પાટે હવા જબુ વૈરાગી, રાતે પરણ્યા પ્રભાતે આઠ ત્યાગી સેળ વર્ષ મેં કાટી કમ જા ! વીર ૩ આઠે ભામિની વૈરાગે ભીની, પ્રભાતે પ્રિયુ સાથે દીક્ષા લીની, અવિહઠ પ્રીત સઘળી પાળી છે વીર. ૧૪ પ્રભો હુઓ રાજાને બેટો, જેને જબ કુવર સં હ રે ભેટો પાંચસેં શું વૈરાગ્ય પામ્યો તત્કાળી મા વીર. ૧પ વીસ જિન સમેત શિખર સિધ્યા, અષ્ટાપદ ગીરનાર હેય સિધ્યા, વાસુપુજ્ય સિધ્યા ચં ચાલી ! વર૦ ૬ દા મહાવીરે ચોમાસે કી પાવાપુરી, આસો વદી અમાવાશે, મુક્તિ વરી; ભણતાં સુણાં મંગળ માળી છે વીર. ૧છા દિન દિવાળીને પાયે ટાણો, તે રાત્રીભેજન નહિ ખાણે, જ્યારો જાપ જપે શિયળ પાળી વીર. ૨૮ ગુરૂ-ચેલાની જેડી સૂરજ શશી ઋષિ રાયચંદ કહે મારા મનમાં વસી મે જુગતીશું જેડ જોડી ટંકશાળી વીર. ૧૯ પૂજ્ય જેમલજી રહ્યા પાસે, શહેર નાગરમેં કી મા, સંવત અઢાર વર્ષ પીસ્તાળી છે વીર છે ૨૦ છે Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના નામે નિત્ય દિવાળીની સઝાય (સારું સારું રે સૂરત શહેર, મુંબઈ અલબેલી એ દેશી) મારે દીવાળી થઈ આજ; પ્રભુ મુખ જેવાને, મારાં સર્યા સેવકનાં કાજ, દુખડાં ખેવાને ! પ્રભુ મુખ જેવાને–એ ટેક. રાજગૃહી ગુણશીલ ઉદ્યાને, સમેસર્યા મહાવીર રે, સમેસરણની શભા દેખી, હરખે હૈ હીર. પ્રભુત્ર ૧ રત્નસિંહાસને પ્રભુજી બેઠા, તેજ તણે નહિ પાર રે, અશોકવૃક્ષ શેભે અતિ સુંદર, રચના અપરંપાર. પ્રભુત્ર ૨ સોવન છત્ર શોભે શિર પર, ચામર જેડ ચોવીશ રે, ચેત્રીશ અતિશય કરીને રૂડા, શેભે શ્રી જગદીશ. પ્રભુ ૩ ચંદ્ર સૂર્યથી અધિકું દીપ, પ્રભુ મુખડાનું તેજ રે, ચૌસઠ ઈંદ્ર સેવે પ્રભુને, હૈડે ધરીને હૈજ. પ્રભુ૪ ઈંદ્રાણ સને મળી આવે મોતીડે ચોક પુરાય રે લળી લળી ઓવારણાં લેતી મનમાં હરખ ન માય પ્રભુ ૫ ચાલે સખીએ વંદન જઈએ, સમેસ મહાવીર રે. નરનારી સહું વંદન આવે, પહેરી પીતાંબર ચીર. પ્રભુ૬ એવી વધામણી શ્રેણિક રાજા, સાંભળી તેણી વાર રે સાડાબાર લાખ સોનૈયા તે, આપ્યા હરખે અપાર છે. પ્રભુત્ર ૭ હાથી ઘેાડા રથ શણગાર્યા; વાજે ઘેર નિશાન રે, તેત્રીસ કેડ સેને શણગારી, વાજે ઘેર નિશાન ને પ્રભુ ૮ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શેળે શણગાર સજી સુંદરીઓ ચેલણ, ધારિણી નાર રે, એક શત રાજકુમાર અલબેલા, કોણિક મેઘકુમાર. પ્રભુત્ર ૯ અભયકુમારને શેઠ સુદર્શન, યવન્ત શેઠ સભાગ રે, ધન્ને ને શાલિભદ્ર આદિ! વાંદે પ્રભુ મહા ભાગ્ય. પ્રભુત્ર ૧૦ ગણધરને વિદ્યાધર સાધુ, બેઠી પ્રખદા બાર રે, હેન ધરીને પ્રભુની વાણી, સાંભળે અમૃતધાર. પ્રભુત્ર ૧૧ પ્રભુના ઉપદેશે રાણી ને, બુઝયા મેઘકુમાર રે. સંયમ લઈ વિજય વિમાને, પામ્યા સુખ અપાર. પ્રભુત્ર ૧૨ અખંડ શાસન વતે પ્રભુનું, સદાય મંગળ માળ રે, પ્રભુના નામે નિત્ય દિવાળી, દીપે ઝાઝમાળ. પ્રભુ, ૧૩ સંવત એગણીસેની સાલે, ધનતેરસ સુખદાયરે, વઢવાણ શહેર ચોમાસું રહીને, પ્રેમ મુનિ ગુણ ગાય. પ્રભુત્ર ૧૪ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ સસાસાગર વિષે શ્લાક જીનવાણી માતા તમ પાયે લાગુ, કહેવા શલેકે આજ્ઞા માગુ’, જીહ્નવા અત્રે તુ એસજે આઇ, વાણી તણી તા કરજે સવાઇ....૧ આઘા પાછે કેઈ અક્ષર થાય, માફ કરજો કોઈ દોષ જણાય, અલ્પ બુદ્ધિથી કહું છું. આજ, ગુરૂતણી તે ગ્રહું છું. આજ....૨ ગુરૂ મારા છે ગુના નિધાન, સૂત્ર સિદ્ધાંત તણા વળી જાણ, જેના મુખમાં છે અમર વાણી, શુરૂ પાસે હું પામર પ્રાણી ..૩ સંસારસાગરના કહું ોકો ધ્યાન રાખીને સાંભળજો લેાક, સાંભળતાં તા કમાં ખપાય, એહ થકી તે પ્રભુ જપાય..... પ્રથમ કથની કહું કર્મ જ કેરી, જીવના તે ખરા જાણજો વેરી, કરમ કરીને નરકમાં જાય, પરમાધામીના માર ત્યાં ખાય....પ મારે મુગદળ ને પાડે ત્યાં ચીસ, કાના ઉપર કરે ત્યાં રીસ તાંબુ તરવું ને સીસુ' ઉકાળી, રેડે પેટમાં નખે જ ખાળી.... ૬ જોજન પાંચસો ઊંચો ઉછાળે, ઉછાળી પાડે ભૂમિને તળે, પાડે પાકાર છેડાવા કાય, એવે દયાળુ ત્યાં ધૈણુ હાય ?....૭ મારી મારીને કાઢે છે લાટ, ભૂખતરસની ત્યાં નહિ ખાટ ત્રીછા લાકથી અનંતે તાપ, તાપની સાથે ટાઢ અમાપ....૮ ખેલ દશ તે અનતા હાય, સૂત્ર મધ્યેથી વાંચીને જોય, વાંચી વિચાર કરે મનમાંય, તે નર ફરી નરકે પરને પિડ પસ્તાવેા કરે, જમ આગળ કર જોડી અહીંથી છૂટુ હવે એકવાર, ફરી પાપ કરું ન ન જાય....૯ કરગરે, લગાર....૧૦ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ એ વિચાર દુઃખ મધ્યે થાય સુખ મળે ત્યાં ભૂલી જ જાય એવી વેદના અનંતીવાર, ભોગવી આ જીવ અપાર....૧૧ હે જીવ તું છે! માર ખાનાર, તારે આ નહિ પાર લગારે ચાર ગતિ ને દંડક જેવીશ, ફર્યો તે મધ્યે વીશવાવીશ. ૧૨ સ્થિર રહેવાને કર ઉપાય, ચારે તરફથી લાગે છે લાય સદગુરૂ વિના કરે કેણુ સહાય, અવસર અમૂલ્ય એળે સૌ જાય, ૧૩ શોધી કાઢે સદગુરૂ સાચા, જ્ઞાનધ્યાનમાં નહિ કાંઈ કાચા, ગુરૂ ગેતીને મેળવવું જ્ઞાન. જેથી થાય ભવ તરવાનું ભાન. ૧૪ જ્ઞાન મેળવીને કરે વિચાર, ક્યાંથી આવ્યે કહાં જનાર. મારુ દુઃખ કેણ હરનાર? કેણ ને કેવી રીતે તરનાર. ૧૫ ગયે અનંતીવાર નિગેદ, તિહાં તારું તે કાઢ્યું નખેદ, રતાલું પીંડાલું લસણ ને કંદ, ઉપજ અનંતીવાર મતિમંદ. ૧૬ ડુંગળી મૂળા ને ગાજર માંહી, ઊપજયું દુઃખતે અંદર રહી પીડા ૫ એ તે જાયન કહી, કુટાણે ભેદાણો છેદાણ સહી ૧૩. દમડાને દેઢ શેર વેચાણે, વળી ઉપર મફત મંગાણો. આરે સમે તું બેઠે થઈ શાણો થાશે પસ્તા જાશે જે ટાણે. ૧૮ કરમ ઘસાણ ત્યાંથી તું નીક, પ્રત્યેકમાં આવીને તું ભજે, કાળ ઘણે તું ત્યાં રખડી, ત્યાંથી નીકળી બેઈદ્રિય થયે. ૧૯ વસાણમાંહી ગેઈ દ્રિય થયે, ત્યાંથી નીકળી ચૌરક્રિય થયો દુખ અમાપ ત્યાં પણ સહ્યા, સૂત્ર મધ્યે તે ખુલાસા કહ્યા. ૨૦ એવા દુઃખ તે ખમતે અપાર, થયે પંચેન્દ્રિય પુત્યે તું ધાર પંચેન્દ્રિય મધ્યે ઘણું છે ભેદ, સંજ્ઞી અસંજ્ઞી નપુંસક વેદ. ૨૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ભ્રમતાં ભમતાં તું આ ભવ માઝાર, થયા મનુષ્ય સ`ની અવતાર હવે રખે તું અવસર હાર, અન્યે અવસર હું આવે નિરધાર. ૨૨ આય ક્ષેત્રમાં ઊપયા તુ' આવી, નાતજાતમાં ગયા તુ ફાવી કરમ વશે તે! લીધેા ખેલાવી, તે પણ તુજમાં અક્કલ ન આવી. ૨૩ ક્રોધે ધમધમી કર્યાં તે કેર, ઘણાની સાથે કીધાં તે વે પ્રાણી ઉપર તે ન આણી મહેર, રામે રેમે તે ભયુ જ ઝેર. ૨૪ અહંકાર તે અંગમાં ધરી, માન માયામાં ગયે। તું મરી પાપની બુદ્ધિ મૂકી ન પડી. કપટ કુબુદ્ધિ હજી ન હેરી પ કપટકળામાં મન તે કેળવ્યું, ડહાપણ ધમમાં ન જ મેળવ્યું અવળાના સવળાના ધા, કંઇક જીવાના શ્વાસ જરૂધ્યા. ૨૬ લાગ્યા લેભને કર્યું ધૂળધાણી, બળદ ફેરવે જેમ ઘાંચીની ઘાણી, રહેશે પડયુ જો આંખ મિંચણી સાંભળી નહિ વીરની વાણી. ૨૭ મતિ તારી તે મમતે બધાણી, રાડે તારી તે! અન`તી રડાણી ધધ્યાનની વાત ન જાણી, વાત સદ્ગુરૂની તે ન પ્રમાણી. ૨૮ લપટ લલચાયે લલના-લાલચમાં મેહુમાયાના મારગ વચમાં નારી દેખીને નાચવા લાગ્યા, કામ વિશેષ અંગમાં જાગ્યા. ર૯ ન જોયુ કુળ તે ન ગણી મરજાદ, માબાપ સાથે નિત્ય કરે વાદ મનમેાજીને ગમગીની લાગી, ખરેખર લલનામાં પ્રીત જાગી ૩૦ મનમાં શુભ થયા ન વિચારે. ભવભ્રાંતિમાં ભૂલ્યા બિચારો, ઘરમાં ખટપટ ચાલે છે રાજ, હવે ભાઈની માંભળજો મેજ ૩૧ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર હીંગ લાવે ત્યાં હલદર નહિ, મીઠું મસાલે લાને નહિં, હીંગ હળદરને મસાલે લાવ્ય, તેલ ઘીને તે હુકમ ચલાવ્યું. ૩૨ સાકર સેપારી સામટી લેજે, ધુપેલ તેલ જોઈને લેજે. ચૌટે પધારે શાક જ લેવા, ધાણે લેજે વઘાર દેવા. ૩૩ મંડેલી મગને લાવે ચાવલિયા, ઘરમાં દિવેલ નથી નાવલિયા, બળતણ વિના તે શાને જ રાંધું નહિરાંધું આજ વાસી મેં ખાધું ૩૪ રીસાઈ બેઠી વાસીને તાળું, તારી પાસે તે નરમ મમતાળુ. ધર્મની વાત હૃદયે ન લીધી, કુભારજા નારે હડ જ કીધી. ૩૫ લા સાડલે ભાત રૂપાળી, સફેદ, ભાય ને ટીપકી કાળી પહેરી આવી છે તમારી સાળી, લાગીવાર ત્યાં બેઠી મોં વાળી, ૩૬ સાલે લાવી હાજર કીધે, કમખે ને ચણિયે માગી જ લીધે, કમખાની સાથે ચણિયે લીધે, લાવી બિચારે હાથમાં દીધે. ૩૩ એવી છણ કેલી છણક કરે છે, ભાઈ વિચાર ત્યારે કરે છે, ભાગ લાગ્યા ને પરણ્ય હું નાર, એમાંથી કાંઈ નીકળ્યો ન સાર ૩૮ ઘડી એકની ન મળે નિરાંત, પગ વાળી ન બેઠો દિનરાત, પેટ પષણનું પુરું છે દુઃખ, પલવારનું જ્યાં ન મળે સુખ. ૩૯ કરમગે કદી તું ધન કમાયે, તારા મન માંહે જાણે હું જાયે. કેના બાપની મારે છે એશિયાળ મારે માથે તે છે નહિ કાળ.૪૦ જીવતણ તે હિંસા કરીને. મનમાં મલકાણે માન ધરીને, થાય હિંસા ને કરે કિલેલ, હાંસી મશ્કરી, ઠટૂઠા ને છળ. ૪૧ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આણે મમતા ને માને છે મેજ, પાપનાં પોટલા બાંધે છે રાજ નથી ખબર જે વળે છે ઘાણુ, આવશે ઉદય એ સહુ જાણુ. ૪૨ પૃથ્વીનાં પેટ ખાદીને ફોડયા, નદી સરોવરનાં નાકા તાડયાં આરભ કીધા . અગ્નિ સવાયા, તે દિનથી તુ' દોષે ભરાયા. ૪૩ વાળ્યા ઘાણુ મેં પૃથ્વી પાણીના, વાળ્યા સાથે વળી ત્રસ પ્રાણીના અગ્નિ આરંભ પાપ છે કેવુ', સૂત્ર મધ્યેથી વાંચીને લેવુ. ૪૪ અગ્નિ થકી તા છકાય, હણાય તેમાં તે પાપ મોટુ' ગણાય, એમ સમજીને કરે! રખવાળ, જીવ માત્રની કરે સંભાળ. ૪૫ પવન ખાવાને કરે સહુ સેજ, છાંટે પાણીને માણે છે. માજ, પવન ખાવાને પંખા પણ જુવે પછી બેઠો માં વાળીને વે.” હું વૃક્ષનાં વૃંદ વાયા છે ઘણા, છેદ્યાં ભઘાં ન રાખી મા. કાપી મેળી ને કુટો જ કીધા ઝેરના પ્યાલા હાથે લઈ પીધે.૪૭ જૂઠું વદીને થયા તું રાજી, ધર્મગુરૂના સમ ખાધા પાજી, શ્વાન બાપડાં તું થકી સારાં, તેથી કામ તે તારા નડારાં,૪૮ ચારીતણા તે માલ તુ રાખી, જાણજો પેટમાં ગઇ છે. માખી ચાર દિવસને જાણજે ચટકો જેવા ગાનમાં વીજળીના લટા.૪૯ વળી પતંગના રંગના પટો કુણા કકણને વાગે જેમ ઝટકા, ધન ધરા ધામ નથી રે તારા, ખાત્રી કરે છે તું મારાને મારા ૫૦ કુટુંબ કબીલો ધન સુખ દારા અંત સમે સમજ્યે સહુ ન્યારાં, માત તાત ને સહે દર બહેન, પડે નહે જેને તુ વિના ચેન. ૫૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ २४ પિતાને સ્વાર્થ જે નવ સરસે તરત તું ઉપર ભેદ જ ધરશે, જે ઘર લક્ષમી લીલાઓ કરતી, પખંડમાં જેની અ ણ જ ફરતી પર હાજર રહેતા માણસ કોડી, એવા મહીપતિ પણ ચાલ્યા છોડી. માટે મનમાં વિચાર ભાઈ કેનું કુટુંબ ને કોનું છે કાંઈ! ૫૩ સંસારની છે ખોટી સગાઈ ના બાપ ને કેના છે ભાઈ! હાડે માંસ ને લેહી ભરેલું, ચર્મથી ઘાટ ઘડેલું. ૫૪ મળ મૂત્રને મેલનું ઘર, મેહ ધરે શું શરીર ઉપર, માટીના પિંડ તરુવરનું પાન, સ્થિર રહે નહિ કુંજકાન. ૨૫ એવી કાયામાં ભૂલ્યા તું ભાન, હાથે કરીને શીદ થાય હેરાન, અવસર કદી જે એળે જાય, પછી તને તે પસ્તા થાય પર જીભ ટુકી થઈ જીવ ગભરાશે, તેલ ખૂટ્યું જેમ બત્તી બુઝાશે, વિવિધ પણે તુજ ગીત ગવાશે, તારે ફજેતે પાછળ થાશે. ૫૭ પિર કરવાનું એણુ તું કરજે, ધરમની વાત હદયમાં ધરજે. કાલ કરવાનું કરજે તું આજ, ધરમધ્યાનમાં ધરજે ન લાજ. ૧૮ ધ્યાન દઈને ધર્મ જ કરવું. પ્રભુ પ્રીતેથી પાપ પરહરવું, સંસારરૂપી સાગરથી તરવું, જીવઘાતનું કામ ન કરવું. ૫૯ સુણી કે મનમાં જે ધરશે, રાગદ્વેષને જે કોઈ પરહરશે, પાતિક તેનાં સઘળાંએ ટળશે, જ્ઞાની કહે એ શિવ સુખ વરશે. ૬૦ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ અંત સમયની ભાવના પ્રભુ આટલું મને આજે, આયુષ્યની છેલ્લી ઘડી, ના રહે મને કઈ બંધન, માયાતણું છેલ્લી ઘડી. મરણ પથારી પાસ સ્વજને ને સંબંધી હો ભલે, જોયા કરે આ દેહને પણ ચિત્ત મારું નવ ચલે. મારી નજર મીઠી ફરે માગે ક્ષમા સહુ જીવની પ્રભુ આપજે માફી મને, ન્હાની મોટી મુજ ભૂલની સહેવાય ના મારા થકી એવી પીડા કદી ઉપડે, તે છોડીને હાજર થજે તું તેજસ્વી રૂપી મુખડે, છેલ્લી કસોટી આકરી પ્રભુ મુંઝવે સહુને ઘણું, કૃપા કરીને તારજે મને ભક્તજન તારે ગણે. તે ભક્તિદાન આપી કહ્યું સહેજે હવે નિર્ભય બની, વચન આપ્યું છે તે મને તે પાળજે પ્રભુ હેતથી. દિવસ ત્રણ બાકી રહે ભગવાન ! ત્યારે આપજે, દેહત્યાગના સમયનું ને. દિનનું તું જ્ઞાન મને, જેથી મંગલ હેતુએ હું લીન થઈને કરી શકું, ચિંતન રૂડું ને ધ્યાન ઊંડું દિવ્ય જતિ સ્વરૂપનું. શરીર બહુ નિર્બળ બને ને શ્વાસ છેલ્લા સંચરે. વેળા એવી તું આપજે ના હોઈ અગવડ કોઈને. પ્રભુ આટલું મને આપજે તું આયુની છેલ્લી પળે શાંતિ સમતા સ્થિરતા મને આવીદે સહેજે મળે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પંચ પરમેષ્ટિની મહા મંગલ સકલ મંગલ મહીં મંગલ, મહા મંગલ ગણું જેને પ્રભુ તે પંચ પરમેષ્ટી, નમું છું પ્રેમથી તેને..... (1) અરિહંતે જિનેશ્વર જે, જીતીને રાગદ્વેષને; વર્યા છે જ્ઞાન કેવળને નમું છું પ્રેમથી તેને....(૨) બીજા છે સિધ્ધ પરમાત્માકરીને ભસ્મ પાપને; બિરાજે મુક્તિ પદમાં જે, નમું છું પ્રેમથી તેને ... (2) ધરી ચારિત્ર આચાર્યો, ધરાવે ભવ્ય જીવોને, વિદારે કર્મના મળને નમું છું પ્રેમથી તેને...(૪) ભણાવે જે ઉપાધ્યાયે સકળ સિધ્ધાંત સમજીને, રમે છે જ્ઞાનના દાને, નમું છું પ્રેમથી તેને....(૫) સકલ લેકે મુનિરાજે, જગતનાં મહ મારીને, ગુંથાયા આત્મ શુધ્ધિમાં, નમું છું પ્રેમથી તેને... (૬) અમારી આત્મ શુધ્ધિને, વહાલે મંત્ર બોલીને લેવા હવે અમર પદને, નમું છું પ્રેમથી તેને .. (૭) Page #252 -------------------------------------------------------------------------- ________________ ૩૭ નવકાર મંત્રને મહિમા નવકાર–મંત્રને મહિમા (દોહરો) વિન હરણ નવકાર છે. ભવજલ તારણહાર; તર્યા, તરે. તરશે વળી, પાંચે પદ ભજનાર. સમરે મંત્ર ભલે નવકાર, એ છે ચૌદ પૂર્વને સારા એના મહિમાને નહિ પાર, એને અર્થ અનંત અપાર.... (1) સુખમાં સમરે દુઃખમાં સમરે, સમ દિવસને રાત; જીવતાં સમરે, મરતાં સમ, સમરે સૌ સંઘાત સમરે........(૨) યેગી સમરે, ભેગી સમારે, સમરે રાજા રંક, દેવે સમરે, દાનવ સમરે, સમરે સૌ નિશંક સમ...(૩) અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણે, અષ્ટ સિદ્ધિ દાતાર... સમરે....(૪) નવપદ એનાં નવ નિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે, “ચંદ્ર વચનથી હૃદયે સ્થાપે, પરમાતમ પદ આપે. સમર.... (૫) ચંદ્રકાંત જૈન ડભેઈકર-કર્તા Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ નવકાર મંત્રીનો મહિમા નવકાર મંત્રને મહિમા મોટો, સુણ જે થઈ એક તાર રે હદયે રાખી રટણ કરે તો, સફળ બને અવતાર રે નમે અરિહંતાણં નમો નમે, નમે નમો સિદ્ધાણં નમે નમ– શ્રદ્ધાને ભક્તિને હૈયે જલતો રાખ દીવડે (મેહમાન) માયા ત્યાગીને રંગે રંગે જીવડે સંકટ સમયે સહાયક થઈને ઉતરે ભવ પાર રે, હૃદયે રાખી રટણ કરે તે અજર અમર પદ આપે એવો એકજ મંત્ર અનોખો છે ઘડજે સંયમને સંસ્કારે માનવ મન મેંઘે છે ચૌદ પૂરવના સાર રૂપ એ ઉતારે ભવ પાર રે હૃદયે રાખી રટણ કરે તે– નમસ્કાર પદ જય કરનારા જીનવરા દુઃખ હરનારા દેવ, પાઠ પઢે પહેલે પ્રભુ નમનત નિત મેવ (૧) પ્રથમ નમુ અરિહંતને બીજા સિદ્ધ ભગવંત, ત્રીજા શ્રી આચાર્યને નમું તજી દઈ તંત (૨) “ઉપાધ્યાય ઉપકારીયા જ્ઞાનતણું દાતાર, નમન કરૂં નીરમેલ થવા ભવજળ તારણહાર (૩) સાધુ સુંદર લોકમાં સાધવીઓ શણગાર, સઘળાને સ્નેહે હજો વંદન વારંવાર (૪) નમસ્કાર પદ પાંચ છે પાપતણું હરનાર સર્વ જગતનાં કામમાં મંગળના કરનાર (૫) Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ મારે નવકાર બેલી છે જગત રૂઠીને શું કરશે મારો નવકાર બેલી છે મારે નવકાર બેલી છે હજારો મંત્ર શું કરશે મારો નવકાર બેલી છે મારો નવકાર બેલી છે સુદર્શન શેઠની ઉપર ચડાવ્યું આળ રાણીએ ચડાવ્યા શુળીએ જ્યારે ચડયા નવકારના ધ્યાને થયું શુળીનું સિંહાસન–મારે નવકાર (૧) શ્રીમતી શ્રાવકા સતીને દીધું અતી દુઃખ સાસરીએ ઘડામાં સર્પ પુરીને કહ્યું કુલ માળ લાવને ગણી નવકાર લાવે કુલ માળ-મારે નવકાર (૨) અમરને હેમવા કાજે મંગાવ્યા બાળ શ્રેણીકે લાવ્યા અગ્નિ કુંડની પાસે ગયો નવકારના શરણે થયે ચમત્કાર નમે તત્કાળ-મારો નવકાર (૩) પ્રભુએ કાષ્ટ ચીરાવી બચાવ્યા નાગ નાગણને પરમેષ્ટિ મંત્ર સુણાવી કર્યો ઉદ્ધાર યુગલને બન્યા ધરણેન્દ્ર પદમાવતી–મારે નવકાર (૪) ક Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પંચ પરમેષ્ટીની છે સાર પંચ પરમેષ્ટી છે સાર, બીજું બધું અસાર છે. ટેક અરિહંત દેવે-સર્વ જાણે છે. રાગ-દ્વેષના જીતનાર બીજું.... સિદ્ધ પરમાત્મા મેલમાં બિરાજે, તેમનું સુખ છે અપાર બીજું... આચાર્ય દેવે નેતા સમાન છે, ' પાળે પળાવે આચાર, બીજુ.... ઉપાધ્યાયજી ભણે ભણાવે, જ્ઞાન બગીચે રમનાર બીજુ... સાધુઓ સત્તાવીસ ગુણેથી શોભતા, સગુણેના ભંડાર બીજુ.... સંસારના સુખે સર્વ ક્ષણિક છે, ધર્મમાં શાંતિ અપાર બીજ... નમસ્કાર હે એવા પ્રભુને, તેમના વિના નહી ઉદ્ધાર બીજુ.... Page #256 -------------------------------------------------------------------------- ________________ છેલી ઘડી રાગ–વાઘેશ્રી આટલું તે આપજે ભગવન મને છેલ્લી ઘડી, ના રહે માયા તણું બંધન મને છેલ્લી ઘડીટેકઆ જીદગી મેંઘી મળી પણ, જીવનમાં જ નહિ અંત સમયે મને રહે, સાચી સમજ છેલ્લી ઘડી–આટલું જ્યારે મરણ શૈયા પરે, મીંચાય છેલ્લી આંખડી તું આપજે ત્યારે પ્રભુમય, મન મને છેલ્લી ઘડી–આટલું. હાથ પગ નિર્બળ બનેને, વાસ છેલ્લે સંચરે ઓ દયાળુ ! આપજે દર્શન, મને છેલ્લી ઘડી–આટલું હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં તું આપજે શાંતિ ભરી નિદ્રા, મને છેલ્લી ઘડી– આટલું અગણીત અધર્મો મેં કર્યા, તન મન વચન યોગે કરી હે ક્ષમા સાગર ! ક્ષમા મને, આપજે છેલ્લી ઘડી-આટલું અંત સમયે આવી મુજને, ના દમે ષટ દુશમને જાગૃત પણે મનમાં રહે, તારું સ્મરણ છેલ્લી ઘડી–આટલું Page #257 -------------------------------------------------------------------------- ________________ કરૂણાના કાઈ પાર નથી આ કરૂણાના કરનારા તારી કરૂણાનો કોઈ પાર નથી મારા સંકટના હરનારા તારી કરૂણાના કોઈ પાર નથી મારા પાપ ભર્યા છે એવા ભૂલ્યા હું કરવી સેવા મારી ભૂલેાના ભુલનારા તારી કરૂણાના કાઈ પાર નથી (૧) મારા જીવન અવળી સીડી છાયાના મારા સાચા ૨૪૨ રક્ષણ હારા....તારી કરૂણાના કા... હું અંતરમાં થઈ રાજી ખેા હું અવળી માજી સવળી કરનારા...તારી કરૂણાના કોઈ.... ભલે રૂ કછેરૂ થાયે તું માવતર કેમ કહેવાયે હે પરમ કૃપાળુ વહાલા મૈં પિધા વિષના પ્યાલા દેનારા તારી કરૂણાના કોઈ... મને મળતા નથી કીનારે મારે કયાંથી આવે આરે મારા પ્રભુનાં દિલે .... ખેવન હારા તારી કરૂણાને કાઈ.... છે જેનુ જીવન ઉદાસી તારા ચરણે લે અવિનાશી .... રસનારા તારી કરૂણાના કોઈ ... *** Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ કરમના કાચડો અલબેલા કરમના કોયડા અલખેલે એ....જી એને પામવે નથી સહેલા....કરમના કોયડા એક માતાને પુત્ર એ એમાં એક ચતુર એક ઘેલે એકને માગે પાણી ન મળતું બીજાને દુધને રેલે....કરમના કોયડા (૧) મહાન તપસ્વી વીરપ્રભુને પણ ઉપસર્ગ નડેલે ગોવાળે કાનમાં ખીલા ખાડયા ત્યારે નીજના દોષ ગણેલા....કરમના કોયડા (૨) રાજકુમારી ધરમ એને વરેલા કંચન કાયા એની ચૌટે વેચાણી ત્યારે ચંદનબાળા આતમ એના રડેલા....કરમના કોયડો (૩) અરણીક મૂનિજીએ દીક્ષા લીધી ને બન્યા ગુરુના ચેલા કામીનીના નયન ખાણે વૈરાગી સંતને વધેલે....કરમના કોયડા (૪) મને નહી શરમ આવે હાય ભલે તુ ભણેલે ગુરુનુ કયુ ગુરુ ગવે ચેલાનુ ભાગવે ચલે....કરમને કોયડા (પ) માનવ તનની મુડી મલી છે ભર ધરમના થેલા રમણ જાગી જોને જીવનમાં તુ' હજીયે શિદને અકેલે....કરમના કોયડો (૧) Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જુઠી મમતા શા માટે? ચાર દિવસનાં ચાંદરડા પર જૂઠી મમતા શા માટે ? જે ના આવે સંગાથે એની માયા શા માટે ?–(૧) આ વૈભવ સાથે ના આવે પ્યારા સ્નેહી પણ ના આવે તું ખૂબ મથે જેને જાળવવા એ જોબન સાથે ના આવે અહીંનું છે અહીંયા રહેવાનું એની દેસ્તી શા માટે ? ચાર દીવસનાં ચાંદરડા-(૨) મેં બાંધેલી મહેલા તેને દેલતનું ત્યારે શું થાશે જાવું પડશે જે અણધાર્યું પરિવારનું ત્યારે શું થાશે સૌનું ભાવિ સૌની સાથે એની ચિન્તા શા માટે? ચાર દીવસનાં ચાંદરડા-(૩) સુંવાળી દેરીનાં બંધન આજે સૌ પ્રેમ થકી બાંધે પણ તુટે તંતુ આયુષ્યને ત્યારે કે એને ના સાંધે ભીડ પડે ત્યારે તડ તડ તુટે એવા બંધન શા માટે? ચાર દીવસનાં ચાંદરડા-(૪) Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ -- શ્રી વૈરાગ્ય ઉપદેશક દોહા : ફળ જાણ , સંસાર ઈ દીસે દયા તે સુખની વેલડી દયા તે સુખની ખાણ, અનંતા જીવ મૂકતે ગયા, દયા તણું ફળ જાણ (૧) હિંસા તે દુઃખની વેલડી, હિંસા તે દુઃખની ખાણ, અનંતા જીવ નરકે ગયા, હિંસા તણું ફળ જાણ (૨) ચેતેરે ભવ પ્રાણીયા, આ સંસાર અસાર, સ્થિરતા કોઈ દીસે નહીં, ધન જોબન પરીવાર (3) ધર્મ કરે તમે પ્રાણુંયા, ધર્મ થકી સુખ હોય. ધર્મ કરંતા જીવને, દુખિયા ન દીઠા કેય (૪) ધર્મ વાડીયે ન નિપજે, ધર્મ હાટે ન વેચાય, ધર્મ વિવેકે નિપજે, જે કરીએ તો થાય (૫) જીવ દયા પાળી સહી, પાળી છે છકાય, વસ્તા ઘરને પ્રાણ, મીઠાં ભોજન ખાય (૨) જીવ દયા પાળી નહીં, પાળી નહીં છકાય, સુના ઘરને પ્રાહુણો; જેમ આવ્યું તેમ જાય (૭) રત્ન પડ્યું છે બજારમાં રહ્યો, ગરદ લપટાય, મૂરખ જાણે કાંકર, ચતુર લી ઉઠાય (૮) ચૌટા કેરા બજારમાં, લાંબા પાન ખજુર, ચડે તે ચાખે પ્રેમરસ પડે તે ચકનાચુર (૯) એ શિખામણ સાચી, કહી સવેને હિતકર, કાંઈક દયા કરૂણ રાખજે, તમે સાંભળ્યાને પરિમાણ (૧૦) Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ખરા મારગ વિતરાગના સુક્ષ્મ જેના ભેદ, શ્રદ્ધા હાય તે સરદા, મનમાં રાખી ઉમેદ (૧૧) ડગાવીયા ડગશે નહી, નિશ્ચલ રાખજો મન, હિ'સાથી રહેજો વેગળા, કહેવાશે। ધન ધન (૧૨) લિન કરે ધની, પપ લીરે લુંટ, કાચકી, જાય જૈસી શીશી દુઃષમ આરે પાંચમે; નિશ્ચલ ઘેાડામાં નફો ઘણા જેમ પલકમાં ફુટ (૧૩) રાખજો મન; કુંડ માંહે રતન (૧૪) કે અંગ, સાધુ ચંદન ખાવના, શિતલ જીતકે લહેર ઉતારે ભુજગકી, દે દે જ્ઞાન કે ર`ગ (૧૫) સાધુ અડે! પરમારથી, મેટો મન; ભર ભર મુષ્ટી શ્વેત હૈ, ધર્મ રૂપીયા ધન (૧૬) હળુ કરી જીવને, રૂચે એ ઉપદેશ, ખરે મારગ વિતરાગના, જેમાં કુડ નહ લવલેશ (૧૭). Page #262 -------------------------------------------------------------------------- ________________ -: ચેત ચેત નર ચેત : પરલેકે સુખ પામવા, કર સારે સંકેત, હજી બાજી છે હાથમાં ચેન ચેત નર ચેત...૧ જેર કરીને જીતવું, ખરેખરૂં રણખેત, દુશમન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત...૨ ગાફીલ રહીશ ગમાર તું; ફેગટ થઈશ ફજેત હવે જરૂર હશીયાર થઈ ચુત ચત નર એત...૩ તન ધન તે તારા નથી, નથી પ્રીયા પરણેત, પાછળ સૌ રહેશે પડયાં, ચેત ચેત નર ચેત....૪ પ્રાણ જશે જ્યાં પિંડથી, પિંડ ગણશે પ્રેત, માટીમાં માટી થશે, ચેત ચેત નર ચેત...૫ રહ્યાં ન રાણાં રાજીયા, સુરનર મૂનિ મેત, તું તે તરણું તુલ્ય છે, ચેત ચેત નર ચેત...૬ રજકણ તારા રખડશે, જેમ રખડતી રેત, પછી નરતન પામીશ ક્યાં, ચેત ચેત નર ચેત...૭ કાળા કેશ મટી ગયા, સરવે બનીયા વેત, જોબન જેર જતું રહ્યું, ચેત ચેત નર ચેત...૮ માટે મનમાં સમજીને વિચારીને કરવત, કયાંથી આવે કયાં જવું, ચેત ચેત નર ચેત એ શુભ શિખામણ સમજીને, કર પ્રભુ સાથે હેત, અંતે અવિચળ એજ છે, ચેત ચેત નર ચેત....૧૦ –સંત શિષ્ય Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી નવકારને છંદ સુખ કારણ ભવીયણ સમરે નિત નવકાર ! જિનશાસન આગમ, ચૌદ પૂરવને સાર.... ૧ એ મંત્રને મહિમા કહેતાં ન લહુ પાર, સુરતરૂ જિમ ચિંતિત, વંછિત ફળ દાતાર... ૨ સુર માનવ મનવ, સેવા કરે કરડ ! ભૂવિમંડળ વિચરે, તારે ભવિયણ કેડ... ૩ સુરછ દે વિલ અતિશય જાશ અનંત, પદ પહેલે નમીયે, અરિગંજન અરિહંત. ૪ જે પંદરે ભેદે, સિદ્ધ થયા ભગવંત, પંચમી ગતિ પહેચ્યા અષ્ટ કરમ કરી અંત.... ૫ કળ, અકળ સરુપી, પંચાતંતક દેહ, જિનવર પાય પ્રણમું, બીજે પદ વાળી એહ. ૬ ગચ્છ ભાર ધુરંધર, સુંદર શશિહર શેભ; કર સારણ વારણ, ગુણ છત્રીસે ભ... ૭ શ્રુત જાણુ શિરેમણિ, સાગર જિમ ગંભીર પદ ત્રીજે નમીયે, આચારજ ગુણ ધીર. ૮ શ્રતધર આગમ-સૂત ભણવે સાર ! તપ વિધિ સંગે ભાખે અર્થ વિચાર..... ૯ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ મુનિવર ગુણ યુકતા, કહીએ તે ઉવજઝાય; પદ ચોથે નમીએ, અહનિશ તેહના પાય... પંચશ્રવ ટાળે, પાળે પંચાચાર; તપસી ગુણધારી, વારે વિષય વિકાર... ત્રણ સ્થાવર પિયર, લેકમાંહી જે સાધ; ત્રિવિધે તે પ્રણમું, પરમારથ જિણે લાધ.. અરિ કરિ હરિ સાયણી, ડાયણિ ભૂત વૈતાળ; સવિ પાપ પ્રણાસે, વાધે મંગળ માળઈણ સમય સંકટ દૂર ટળે તત્કાળ; ઈમ જપે જિન પ્રભુ સુરિ–શિષ્ય રસાળ... Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ બાર વ્રતના છપ્પા જીવ દયા નિત્ય પાળીએ, વ્રત પહેલું કહીએ; સુમ બાદર જીવને, અભયદાન જ દઈએ; સાધારણ પ્રત્યેકમાં, બહુ પાપ જ જાણો, અનંતકાયને ઓળખી દયા મન આણે. છકાયની રક્ષા કરે, સર્વ કુટુંબ જાણે આપણું પ્રકાશસિંહ વાણી વદે, તે ખરું તુજ ડાહ્યાપણું. મૃષાવાદ નહિં બેલીએવ્રત બીજું કહીએ, ભરવી કુડી શાખ, તેથી અળગા રહીએ, પંચમાં પુછે વાત, ત્યાં નવિ બેલીએ ખોટું આ ભવ પામે માન, પરભવ સુખ જ મોટું. એહવું જાણું પ્રાણીયા, મૃષાવાદ નવિ ભાખિએ. પ્રકાશસિંહ વાણી વદે જીભા જતન કરી રાખીએ. અદત્તાદાન નવી લીજીએ, ચેરી નવિ કીજે, વસ્તુ પરાઈ હાથ જડે તે પાછી દીજે; કુડા તેલાં ત્રાજવા વળી માપજ મેટું, મીઠું બેલે મુખ થકી, પણ ચાલે ખોટું. એવી માયા કેળવી, મલકાણો મનમાં ઘણું, પ્રકાશસિંહ વાણી વદે, (કે) રાજ નથી ભાઈ પિપા તણું Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨પ૧ (૪) પરનારીને સંગ, નિવારો (તમે) ઉત્તમ પ્રાણી, શિયળ પાળે નિર્મળુ, આતમ-હિત જાણી, પરનારીના સંગ થકી, તમે નિર્ધન થાશે, આ ભવ દડે રાજ્ય, પરભવ નરકે જાશે. એહવું જાણી પ્રાણીયા, શિયળ વ્રત પાળે સેહામણો, પ્રકાશસિંહ વાણી વદે, (કે) મહીમા વ્રત ચેથા તણે. સનું રૂપું, ધન, માલ તું તે પામે કેડી, કુડ, કપટ, છળ ભેદ કરી. તે માયા જેડી; આશા–તૃષ્ણ નવિ મટે, મન વાજે ભેરી, તૃપ્તિ ન પામ્યો આત્મા, મન હોંશ ઘણેરી. અંત સમય મૂકી કરી, એકલા જાવું સહી; પ્રકાશસિંહ વાણું વદે, (કે) મનની મમતા મનમાં રહી. ઊંચી, નીચી, જળ-સ્થળ વાટની, તું મર્યાદા કરજે, છડું વ્રતની વાત, હરે હૈડે ધરજે, અધિકી રાઈ એહની, તું ટાળે પ્રાણી, તે સુખ પામીશ શાશ્વતાં, ઈમ બેલ્યા નાણું. એહવું જાણું પ્રાણીયા, રાવઈ (ટાળી દેશ પરદેશની પ્રકાશસિંહ વાણી વદે (તે) ભૂંગળ ભાંગે કચ્છની. Page #267 -------------------------------------------------------------------------- ________________ પર (૭) સાત બ્યસન નવિ સેવિયે, નવિ પીજે તાડી, છવ્વીસ ખેલની ધારણા, તું ધરજે દહાડી; પાપ તણેા વ્યાપાર પ્રાણી તું પરિહરજે, ધન, ધાન્ય સુવિચ જાતની, તું મર્યાદા કરજે. સંખ્યા દ્રુપદ ચૌપદ તણી, દ્રઢ રાખે તારો આત્મા પ્રકાશસિંહ વાણી વદે, એ વ્રત પાળેા સાતમા. (૮) વશ રાખજે હારી જીભડી, અનર્થા દંડે, કાજ ન સીઅે આપણું, તું શીદને મંડે, જેથી લાગે પાપ, તેથી અળગા રહેજે. ધર્મ –ધ્યાનની વાતમાં તું વળગ્યે રહેજે. પેાતાથી પળતુ નથી, ને પારકું તુ કયાં લહે ? પ્રકાશસિંહ વાણી વદે, (કે) ત્હારાં કર્યાં, તું સહે. (૯) નિત્ય સામાયિક કીજીયે, સુણ ઊત્તમ પ્રાણી, લાભ ઘણું છે એહુમાં, ઈમ ખેલ્યા નાણી; મેરૂ કંચનથી અધિક, કોઈ દાન r આપે, તાલ ન આવે તેહની, ઇમ જીનવર ભાખે. એહવુ' જાણી પ્રાણીયા, નિત્ય સામાયિક કીજીએ, પ્રકાશસિંહ વાણી વદે, (તા) મુક્તિ તણાં સુખ લીજીએ. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ (૧૦) વહેલે ઉઠી આમા, તું ધ્યાન જ ધરજે, દશમા વ્રતની વાત, તું હૈયે ધરજે, ઘણું દ્રવ્ય નવિ ધારીયે, સ્મૃધ્ધિ નવિ થઈએ, સાધુ-સાધવીને વાંદવા, દિન પ્રત્યે જઈએ. એવું જાણી પ્રાણીયા, ઘણું દ્રવ્ય નવિ ધારીયે; પ્રકાશસિંહ વાણું વદે, (કે) ઈન્દ્રીયને રસ ગાળીએ. (૧૧) પષધ કીજે ભાવશું, આતમ વશ રાખી, જીમ કીધા દશ શ્રાવકે, સૂત્રને સાખી, જતન કીજે જીવની, સુક્ષ્મ ને બાદર, ધ્યાન ધરે નવકારનું, એવું વ્રત આદર. કેધ, માન, માયા તજી, સમતાને રસ પીજીએ; પ્રકાશસિંહ વાણુ વગે. એહવા પૌષધ કીજીએ. (૧૨) હવે કહું વ્રત બારમું, સુણ ઉત્તમ પ્રાણી જમવા વેળા આતમા, ચિંતવણું આણુંઃ જે આવે મુનિરાજ, પંચ મહાવ્રત ધારી, દેષ રહિત દઉ દાન, હૈડે હ વધારી, દ્વાદશ વ્રત શ્રાવક તણાં, શુદ્ધ સમક્તિથી જે પાળશે. પ્રકાશસિંહ વાણી વદે (તે) મુક્તિપુરીમાં મહાલશે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સંવત અઢાર પંતરાની, શુકલ પક્ષે, માસ અષાઢ ભિતે, આઠમને દિવસે, સઝાય કીધી શોભતી ગામ ગુંડલ ગામે સેવક વિનવે ભાવશું, મન હર્ષ ઉલ્લાસે. એહ બાર વ્રત શ્રાવક તણાં, શુધ્ધ સમક્તિથી પાળશે; ઉત્કૃષ્ટ પંદર ભવે, (તે) મુક્તિ પુરીમાં મહાલશે. એહવું જાણીને દરેક શ્રાવક શ્રાવીકાએ બાર વ્રત-આદરી લેવા જોઈએ અને અતિચાર દોષ લગાડયા વગર શુદ્ધ સમકત સહીત પાળશે. તે પંદરમે ભવે અવશ્ય મુક્તિ પામશે. માટે દરેક ભાઈ બહેનેએ આ બાર વત સમજીને આદરી લેવા જોઈએ તે આપણે આત્મા-આનંદ શ્રાવકની જેમ એકાવતારી બનશે. Page #270 -------------------------------------------------------------------------- ________________ પપ શ્રી શાન્તનાથના છંદ શારદ માય નમુ શિર નામી, હું ગુણ ગાઉં ત્રિભુવન કે સ્વામી, શાંતિ શાંતિ જપૈ સબ કેઈ, તે ઘેર શાંતિ સદા સુખ હેાઈ. ॥૧॥ શાંતિ જપી જે કીજે કામ, સાહી કામ હાવે અભિરામ, શાંતિ જપી પરદેશ સીધાવે, તે કુશળે કમળા લેઈ આવે રા ગ થકી પ્રભુ મારી નિવારી, શાંતિજી નામ દીયા હિતકારી જે નર શાંતિ તણા ગુણ ગાવે, ઋદ્ધિ અચિ'તી તે નર પાવે !!! જે નરકું પ્રભુ શાંતિ સહાઈ. તે નરકું-કયા આવતી ભાઈ જો કછુ વ છે સાહી પુર, દુ:ખ દારિદ્ર મિથ્યા મતિ સુરે usu અલખ નિરજન ચૈાત પ્રકાશી; ઘટ ઘટ અ'તરકે પ્રભુ વાસી ॥ સ્વામી સ્વરૂપ કહ્યું નવી જાય, કહેતાં મુજ મન અચરજ થાય "પા ડાર દિયે સબહી હથિયારા જીત્યા માહુ તણાદળ સારા ॥ નારી તજી શિવશું. ર'ગરાચેા રાજ તન્મ્યા પણ સાહિબ સાચો ો॥ મહા બળવંત કહીજે દેવા, કાયર કું એક ન હણેવા u રિદ્ધિ સબળ પ્રભુ પાસ લહીજે, ભીક્ષા આહારી નામ કહીજે ાણા નિર્દેક પુજકકુ સમ ભાયક, પણ સેવક... હે સુખદાયક ૫ તજી પરિગ્રહ હુવા જગનાયક, નામ અતિથિ સર્વે સિદ્ધિ લાયક ૫૮૫ શત્રુ મિત્ર સમચિત્ત ગણી, નામ દેવ અરિહંત ભગ઼ીજે 1 સકળ જીવ લહિત ́ત કહીજે, સેવક જાણી મહાપદ દીજે u હાત ગભીરા દુષણુ એક ન માંહે માંહે શરીર, જિમ અંતરજામી, પણ ન રહે પ્રભુ એકણુ ઠામી।૧૦ના Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ લેક કહે જિનજી સબ દેખે, પણ સુપનાંતર કબહુ પેખે, રીસ વિના બાવીશ પરીસા, સેના જીતી તે જગદીશા ૧૧ માન વિના જગ આણ મનાઈ, માયા વિના શિવશું લય લાઈ! લેભ વિના ગુણ રાશિ ગ્રહિએ, ભિક્ષુ ભાવે ત્રિગડે સેવિજે ૧૨ નિગ્રંથપણ શિર છત્ર ધરાવે, નામ યતિ પણ ચમર ઢળાવે છે અભયદાન દાતા સુખ કારણ, આગળ ચક ચાલે અરિદારણ૧૩ શ્રી જિનરાજ દયાળ ભણજે, કર્મ સવે કે મૂળ ખણીજે ચઊંવિત સંઘ તીરથ સ્થાપે, લચ્છી ઘણી દેખે નવિ આપે ૧૪ વિનયવંત ભગવંત કહાવે, નાહિ કિસીકુ શિશ નમાવે; અકંચનકે બીરૂદ ધરાવે, પણ સેવન પદપંકજ પાવે ઘ૧પ રાગ નહિ પણ સેવક તારે દ્વેષ નહિ નિગુણા સંગ વારે છે તજી આરંભ નિજ આતમ ધ્યાવે, શિવ રમણીકે સાથ ચલાવે ૧૬ તેરે મહિમા અદ્ભૂત કહીએ, તેરા ગુણ કે પાર ન લીજે છે તું પ્રભુ સમરથ સાહેબ મેરા હું મન મોહક સેવન તેરા ૧૭ તું રે ત્રિલેકાણું પ્રતિપાળ, હું રે અનાથ તું રે દયાળ છે તું શરણાગત રાખત ધીરા, તું પ્રભુ તારક છે વડવીરા ૧૮ તું હિ સમ બડ ભાગજ પાયે, તે મેરે કાજ ચ રે સવા છે કરજેડી પ્રભુ વિનવું તમશું તમભું કરો કૃપા જિનવરજી અમથું ૧લા જનમ મરણના ભય નિવાર. ભવસાગરથી પાર ઉતારે છે શ્રી હFિણુપુર મંડન સેહે, ત્યાં શ્રી શાંતિસદા મન મેહે ઘર પધસાગર ગુરુરાય પસાયા. શ્રી ગુણસાગર કહે મન ભાયા ! જે નરનારી એક ચિતે ગાવે તે મનવાંછિત નિચે પાવે ર૧L Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨પ૭ શ્રી શાંતિનાથ સ્વામીનો છેદ શાંતિનાથને કીજે જાપ, કોડ ભવેનાં કાપે પાપ છે શાંતિનાથજી મહેટા દેવ, સુરનર સારે જેહની સેવ ૧ દુઃખ દારિદ્ર જાવે દૂરક સુખસંપત્તિ હોવે ભરપૂર છે ઠગ ફાંસીગર જાવે ભાગ બળતી હોવે શીતળ આગ ારા રાજકમાં કીતી ઘણી શાંતિ જિનેશ્વર માથે ધણી જે ધ્યાવે પ્રભુજીનું ધ્યાન. રાજા દેવે અધિક માન ૩ ગડ ગુમડ પીડા મિટ જાય, દેખી દુશ્મન લાગે પાય છે સઘળે ભાગ્યે મનને ભર્મ, પામ્યા સમક્તિ કાપ્યા કર્મ ૪ સુણે પ્રભુ મારી અરદાસ હું સેવક તમે પુરે આશ છે મુજ-ચિંતિત કારજ દરે ચિંતા આરતી વિશ્ન જ હરિો પાર મેટા મારા આળજંજાળ, પ્રભુ મુજને તું નયણ નિહાળ છે આપની કીતી ઠામઠામ, આપ સુધારે પ્રભુ મારા કામ દો જે નિત્ય પ્રભુજીને રટે, મોતી બંધ ફેલા કટે છે ચેપ લાવણ દેનું જળ જાય વિણ ઔષધ કટ જાવે છાયા શાંતિનાથના નામથી થાય, આંખે ટુટ પડળ કટ જાય છે કમળ પળ જર જર ઝરે, શાંતિ જિનેશ્વર શાતા કરે ૮ ગરમી વ્યાધિ મિટાવે રેગ, સયણ મિત્રને મળે સંગ છે એહ દેવ ન દીસે ઓર, નહિ ચાલે દુશ્મનને જોર લા લુંટારા સબ જાવે નાશ, દુજેન ટી હવે દાસ છે શાંતિનાથની કોતિ ઘણ, કૃપા કરી તમે ત્રિભુવન ઘણું ૧૦ અરજ કરું છું જે હાથ, આપશું નહિ કેઈછાની વાત છે દેખી રહ્યા છે પિતે આપ, ટો પ્રભુજી મહારા પાપ ઘ૧૧ ૧૭ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ મુજ મન ચિ ંતિત કરીએ કાજ, રાખા પ્રભુજી મ્હારી લાજ ॥ તુમ સમ જગમાંહિ નહિ કાય. તુમ ભજવાથી શાતા હોય ૫૧૨॥ તુમ પાસ ચલે નહિ મરકી રેગ, તાવ તેજરા નાંખે તેડા મારી મિટાઈ કીધી પ્રભુ શાંત તુજ ગુણના નહિ આવે અંત ૫૧૩ા તુમને સમરે સાધુ સતી, તુમરે સમરે જોગી યતિ ।! કાટ! સકટ રાખે માન અવિચળ પદનું આપે! સ્થાન ૫૧૪૫ સંવત અઢાર ચેારાણું જાણુ, દેશ માળવે અધિક વખાણ શહેર જાવરા ચૈતર માસ, હુ પ્રભુ તુમ ચરણાકા દાસ ॥૧૫॥ ઋષિ રઘુનાથજી કીધેા છંદ, કાંટા પ્રભુજી મ્હારા ફ્દ ॥ હું જોઉં પ્રભુજીની વાટ મુજ આરતિ ચિન્તા સિને કાટ ૫૧૬॥ શ્રી શાંતીનાથના છંદ સુણેા શાંતિ જિષ્ણુ દ સેાભાગી, હું તેા થયા છું તુમ ગુણ રાગી ! તુમે નિરાગી ભગવત, જોતાં કિમ પડશે તાંત ॥૧॥ ៩ તા ક્રોધ કષાયે ભરિયેા, તુ તા સમતા રસના દરચે ॥ હું તે અજ્ઞાને આવિરયા, તું તે કેવળ કમળા વિયા રા તે વિષય સુખના આસી તે તે વિષય કીધા નિરાસી 1 તેા કરમના ભારે ભરીયે। તુમે સથા દૂર કરીયા ૫૩૫ હુતા માહ તણે વશ પિડયા, તું તે સબળ મેાહને નડયેા ! હતા ભવ સમુદ્રમાં ખૂંચ્યું, તુ તા શિવ મદિરમાં પહોંચ્યા ॥૪॥ મહારે જન્મ મરણને ફરે, તે તે તાડયેા તેના દારે મહારા પાસેા ન મેલે રાગ, પ્રભુ તમે થયા વિતરાગ પા મુને માયાએ મેલી ફાંસી તમે નિરબંધ થયા અવિનાશી ઘ હું તે સક્તથી હૈ અધુરે તું તે સકળ પદારથે પુરા ૬૫ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ મહારે તે તુહિજ એક, તહારે મુજ સરિખા અનેક છે હું તે મનથી ન મેલું માન, તમે માન રહિત ભગવાન કા મહારૂં કીધું તે શું થાય, તમે રંકભર્ણ કરે સહાય તુમ એક કરે મહેરબાની, મહારો મુજ લેજે માની ૮ના એક વાર જે નજરે નિરખે, તો હું થાઉં તુમ ગુણ સરિખે છે જે સેવક તુમ ગુણ ગાશે, તે તુમ સરિખે ગુણ થાશે ભલા ભવભવ તમારી સેવા. હું તે માગું છું દેવાધિ દેવા છે સહામુંજને સેવક. જાણી, એમ ઉદયરત્ન બેલ્યા વાણું ૧ના શ્રી ચિંતામણી પાર્શ્વનાથને છંદ (દોહરો) કલ્પવેલ ચિંતામણી, કામધેનું ગુણ ખાણ છે અલખ અગોચર અગમ ગતિ, ચિદાનંદ ભગવાન ૧. પરમ જ્યોતિ પરમાત્મા, નિરાકાર કીરતાર, નિર્ભયરૂપ તિ સ્વરૂપ, પૂર્ણ બ્રહ્મ અપાર ૨. અવિનાશી સાહબ ધણું, ચિંતામણ શ્રી પાર્શ્વ છે અરજ કરૂં કરોડ કે, પુરે વંછિત આશ ૩ મન ચિંતિત આશા ફળે, સકળ સિદ્ધવે કામ ! ચિંતામણી જાપ જપ, ચિંતા હરે એ નામ ૪ તુમ સમ મેરે કે નહિ, ચિંતામણુ ભગવાન, ચેતનકી એહ વિનતી, દીજે અનુભવ જ્ઞાન પ. (પાઈ) પ્રાણુત દેવલેથી આયે, જન્મ વારાણસી પાયે છે અશ્વસેન કુળ મંડણ સ્વામી ત્રિહુ જગકે પ્રભુ અંતર જામી દ્રા Page #275 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ વામાદેવી માતા કે જાયે, લંછન નાગ ફણ મણી પાએ શુભ કાયા નવ હાથ વખાણું, નીલ વરણતનું નિર્મળ જાણું છa માનવ યક્ષ સેવે પ્રભુ પાય, પદ્માવતી, દેવીસુખદાય છે ઈંદ્ર ચંદ્ર પાર્શ્વ ગુણ ગાવે, કલ્પવૃક્ષ ચિંતામણી પાવે ૮ નિત સમરે ચિંતામણી સ્વામી, આશા પુરે અંતર જામી છે ધન ધન પાર્શ્વ પરીષા દાણી, તુમ સમ જગમેં કે નહિ નાણું લા તુમારે નામ સદાસુખકારી, સુખ ઉપજે દુઃખ જાય વિસારી છે ચેતનકે મન તુમારે પાસ, મનવંછિત પૂરે પ્રભુ આશ છેou (દેહ) લુક ભગવંત ચિતામણી પાથ પ્રભુ જિનરાય છે નમે નમે તુમ નામસેં, રેગ શેગ મીટ જાય ૧૧ વાત પીત દરે ટળે, કફ નહિ આવે પાસ, ચિંતામણી કે નામસેં, મીટે શ્વાસ એર ખાસ જેરા પ્રથમ દુસરે, તીસરે તાવ ચોથીએ જાય, શળ બહેતર દૂર રહે, દાદર ખાજ ન થાય ૩ વિશ્લેટ ગુડગુમડા, કેઢ અઢારે દૂર છે નેત્ર રોગ સબ પરિહરે, કંઠમાળ ચકચુર ૧૪ ચિંતામણી કે જાપસે, રેગ શેગ મીટ જાય, ચેતન પાર્શ્વ નામક, સમારે મન ચિત્ત લાય ૧પ (પાઈ) મન શુધ્ધ સમ ભગવાન, ભય ભંજન ચિંતામણી ધ્યાન, ભૂતપ્રેત ભય જાવે ક્રૂર, જાપ જપે સુખ સંપત્તિ પૂર ૧૬ ડાકણ શાકણુ વ્યંતર દેવ, ભય નહિ લાગે પારસ સેવ જળચર થલચર ઉરપર જીવ, ઈનક ભય નહિ સમરા પીવ ૧૭ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૧૨૨ વાઘ સિંહ ભય નહિ હોય, સર્પગેહ આવે નહિ કેય છે વાટ ઘાટમેં રક્ષા કરે, ચિંતામણું ચિંતા સબ હરે ૧૮ રોણાટામણ જુદુ કરે, તમારે નામ લેતાં સબ ડરે છે ગ ફાંસીગર તસ્કર હેય, દેખી દુશ્મન દુષ્ટ જ કેય ૧લા ભય સબ ભાગે તુમારે નામ, મનવંછિત પૂરે સબ કામ છે ભયનિવારણ પૂરે આશ, ચેતન જપ ચિંતામણી પાર્શ્વ મારા (દેહરા) ચિંતામણિ કે નામસે, સકળ સિદ્ધવે કામ, હય ગય રથરાજરિદ્ધ રમણી મળે, સુખ સંપતિ બહુ દામ ૨૧ હય ગય રથ લમી કે નહિ પાર, પુત્ર કલત્ર મંગળ સદા પાવે શિવ દરબાર. ચેતન ચિંતા હરણકે, જાપ જપ તીન કાળ ! કર આંબિલ પટ માસકે, ઉપજે મંગળ માળ પાર્શ્વના પ્રભાવથી, વાધે બળ બહુજ્ઞાન, મન વાંછિત સુખ ઉપજે, નીત સમરે ભગવાન ૨૪ સંવત અઢાર ઉપરે, સાડત્રિશકે પરિણામ. પિષ શુકલ દિન પંચમી, વાર શનિશ્વર જાણ પ ગુણ જે ભાવ, સુણે સદા ચિત્ત લાય, ચેતન સંપત્તિ બહુ મળે, સમરે મન વચ કાય પારકા શ્રી પાર્શ્વનાથ સ્વામીનો છંદ આપણુ ઘર બેઠાં લીલ કરે, નિજ પુત્ર કલત્રશું પ્રેમ ધરે, તમે દેશ દેશાતર કાંઈ દોડે,નિત્ય પાર્શ્વ જપે શ્રી જિન રૂડો, મનવંછિત સઘળાં કાજ સરે, શીર ઉપર છત્ર ચામર ધરે છે કલમલ આગળ ચાલે ઘડે, નિત્ય રા વારસા ૨પ Page #277 -------------------------------------------------------------------------- ________________ ર ભૂત પ્રેત પિશાચ વળી, સાયણ ને ડાયણિ જાય ટળી છળછિદ્ર ન કઈ લાગે જુડે, નિત્ય પ્રા એકાંતર તાવ સિયેાદાહ, ઔવધ વિષ્ણુ જાય ક્ષણ માંહે, નહિં દુ:ખે માથું પગ ગુડી, નિત્ય ૪u કંઠમાળ શુડ શુખડ સઘળા, તસ ઉત્તર રેગ ટળે સઘળા, પીડા ન કરે ફિન ગળ ફાડા, નિત્ય. પા! જાગતે તીર્થંકર પાર્શ્વ કહુ, એમ જાણેા સઘળે જગત સહુ તતક્ષણ અશુભ કમ તાડો, નિત્ય. ॥૬॥ વારાણસી પુરી નગરી, તિહાં ઉદયા જિનવર ઉદય ડરી, સમય સુંદર કહે કર જોડો, નિત્ય. પછા શ્રી પાર્શ્વનાથને છંદ વંછિત આશ પૂર્ણ પ્રભુ પ્રણમ વામાન નમા ભય હરણુ ! વિમળ ભગવતે આશ્રિત પૂર્ણ ! પાર્શ્વનાથ નમા સુખકરણ !-પાર્શ્વ ૧ જય ડી. ભવાદિધ તરણ', દેવ ધરણેન્દ્ર સુરેાવિત ચરણું, પદ્માવતી સહિતાય સુધરણ-પાર્શ્વ૦ ૨ આર્દિક, માદિક ક્ષુદ્ર વિહરણું ! ઘટી ક્ષુદ્રાનપિ નિરાકરણ ! દુષ્ટાન સ્તં ભયસ્ત ભય જંગ શરણ -પા ૦૩ જગવલ્લભ રતિપતિ રુપ રયણું, Page #278 -------------------------------------------------------------------------- ________________ સ્વાહા સુધારસ સુંદર વયણું, સેવક સુખદાયક વર નયણું–પાશ્વત્ર ૪ દુર્જન તિમિર નિવાહરણું, સલ તાપહરણું શશિ સુખકરણું ! ધર્મસિંહ પ્રભુ જગ આભારણું–પાધૂ૦ ૫ શ્રી મહાવીર સ્વામીને છંદ શ્રી સિદ્ધારથ કુળ શણગાર, ત્રિશલાદેવી સુત જગ આધાર ! શેભે સુંદર સેવન વાન, શરણ તમારું શ્રી વર્ધમાન ૧ તુમ નામે લહિયે સંપદા, તુમ નામે મનવંછિત મુદા, તુમ નામે લહિયે સન્માન, શરણે રા દુર્જન દુષ્ટ વૈરી વિકરાળ, તુમ નામે નાસે તત્કાળ, તુમ નામે દિન દિન કલ્યાણ, શરણ પાયા તમ નામે નાવે આપદા, ભૂતપ્રેત વ્યંતર નહિ કદા ! રેગ રોગ ચિંતા નવી જાણ, શરણ- ૪ ગ્રહાદિક પીડા નવી કરે, નામ તમારું જે અનુસરે, ધર્મસિંહ મુનિ ભાવ પ્રધાન, શરણઈતિ છે શ્રી મહાવીર છંદ ચાવીસમા મહાવીર શૂરવીર મહાધર ! વાણી મીઠી ખાંડ ખીર, સિદ્ધાર્થ નંદ હે ! (૧) નાગિણીસી નારી જાણી, ઘટમાં વૈરાગ આણી ! કેગ લિયે જગભાણ, ટાન્યા મેહ ફંદ હે, (૨) ચૌદ હજાર સંત, તાર દીયા ભગવંત, કર્મ કે કીયે અંત, પામ્યા સુખકંદ છે, કહે કવિ ચંદ્રભાણ, સુણે છે વિક્વાન, મહાવીર કા કીયા ધ્યાન ઉપજે, આનંદ હે આનંદ છે. (૩) Page #279 -------------------------------------------------------------------------- ________________ २६४ શ્રી ગૌતમ સ્વામીનો છંદ વીરજિનેશ્વર કે શિષ્ય, ગૌતમ નામ જપે નિશદિન, જે કીજે ગૌતમનું ધ્યાન, તે ઘર વિલર્સ નવે નિધાન ના ગૌતમ નામે ગિરિવર ચડે, મનવંછિત હેલા સંપડે, ગૌતમ નામે ના રોગ, ગૌતમ નામે સર્વ સંગ ારા જે વૈરી વિરૂઆ વંકડા. તસ નામે નાવે ઢંકડા, ભૂતપ્રેત નવિ મંડે પ્રાણુ, તે ગૌતમના કરું વખાણ થયા ગૌતમ નામે નિર્મળ કાય ગૌતમ નામે વાધે આય! ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર સાલી દાળ સુરહા ધૃત, ગોળ, મનવંછિત કાપડ તંબેળ, ઘર-સુઘરણું નિર્મળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનિત પા ગૌતમ ઉગે અવિચળ ભાણ, ગૌતમ નામ જપ જગ જાણ હેટા મંદિર મેરૂ સમાન, ગૌતમ નામે સફળ વિહાણુ ઘર મયંગલ ઘેડાની જોડ, વારૂ પહોંચે વંછિત કોડ, મહિયલ માને હેટા રાય, જે ગૂઠે ગૌતમને પાય | ગૌતમ પ્રણમ્યાં પાતક ટળે ! ઉત્તમ નરની સંગત મળે, ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન ૮ પુન્યવંત અવધારે સહુ, ગુરૂ ગૌતમના ગુણ છે બહુ! કહે લાવણ્ય સમય કરજેડ, ગૌતમ તુઠે સંપત્તિ કોડ , તાવને છંદ નમે આનંદપુર નગર રાજ્યપાલ રાજન માતા અજયા જનમીજવર તું કૃપાનિધાન ના Page #280 -------------------------------------------------------------------------- ________________ સાત રૂપ શક્તિ દુઓ, કરવા ખેલ જગત, નામ ધરાવે જુજુવા. પ્રસર્યો તું ઈત્ત ઉત્ત મારા એકાંતરે બેયાંતરે ત્રઈ ચો તાવ, શીત ઉણું વિષમ જવશે, એ સાતે તુજ નામ એ સાતે તુજ નામ સુરંગા, જપતાં પુરે કેડી ઉમંગા, તે નામ્યા જે જાલિમ જંગ, જગમાં વ્યાપી તુજ જશગંગા પ્રજા તુજ આગે ભૂપતિ સબ કા, ત્રિભુવનમાં વાજે તુજ ડંકા, માને નહિ તું હની શંકા, તુઠ આપે સેવન ટૂંકા પા સાધક સિદ્ધ તણ મદ મોડે; અસુર સુર તુજ આગળ દોડે દુઠ્ઠ વિઠ્ઠના કધર તેડે, નમી ચાલે તેહને તું છેડે દા આવતે થરથર કંપાવે, ડાહ્યાને જિમતિમ બહેકાવે પહિલે તું કેડમાંથી આવે સાત શિખર પણ શીત ન આવે છે હીં હીં, હુંકાર કરાવે, પાંસળિયા હાડાં કકડાવે, ઉનાળે પણ અમલ જગાવે, તાપે પરિહરણમાં મૂતરાવે ૧૮ આસે કાર્તિકમાં તુજ રો હ ન માને ધાગે દોરે, દેશ વિદેશ પડાવે સેરે, સબળ છે તું તાતે તેરે મેલા તુ હાથીના હાડાં ભેજે, પાપીને તેડે કરપજે, ભાવે ભકત વત્સલ જે રંજે, તો સેવકને કેય ન ગંજે ૧૦ ફક તોડક ડમરૂં ડાંક, સુરપતિ સરિખા માને હાક, ધમકે ઘુસડ ઘાંસડ ધાક ચઢતે ચાલે ચંચળ ચાકં ૧૧ પિશન પછાડણ નહિ કે તેથી, તુજ જશ બોલ્યા જાય ન કેથી, શી અણખીલ કરે એ થેથી, મહેર કરી અળગા રહે મેથી પાલા Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ભક્ત થકી એવડી કાં ખેડા, અવલ અમીના છાંટા રેડા, લાખા ભકતના એ નિવેડો, મહારાજ મૃ મુજ કેડે ૫૧૩ગા લાજવશે મા અયા રાણી, ગુરૂ આણુ માને ગુણખાણી, ઘરે સિધાવે કરૂણા આણી, કહુ છું નાકે લીટી તાણી. ૫૧૪૫ મત્રસહિત એ છઢ જે પઢશે તેને તાવ કદી નવ ચઢશે, કાંતિ કળા દેહી નિરગ! લહેશે લક્ષ્મી લીલા ભાગ પા શ્રી સાથે સતીના છંદ આદિનાથ આદિ જિનવર વંદી, સલ મનારથ કીજિયે, પ્રભાતે ઊઠી મંગળિક કામે, સોળ સતીનાં નામ લીજીએ ૧ ખાળકુમારી, જગહિતકારી, બ્રાહ્મી ભરતની એનડીએ, ઘટઘટ વ્યાપક અક્ષર રૂપે, સોળ સતીમાં જે ડીએ. બાહુબળ ભગિની સતી શમણી, સુંદરી નામેઋષભ-સુતાએ, અંકસ્વરૂપી ત્રિભુવન માંહે જેહ અનુપમ ગુણ. જુત્તાએ. ૩ ચંદનબાળા બાળપણેથી, શીયળવતી. શુદ્ધશ્રાવિકાએ, અડદના ખાકુળા વીર પ્રતિલાભ્યા, કેવળ લહી વ્રત ભાવિકાએ. ૪ ઉગ્રસેન યા ધારિણી નંદની, રામતિ નેમ વલ્લભાએ, યૌવન વેશે કામને ત્યે, સજમ લેઈ દેવ ફુલ્લભાએ. પ પંચ ભરતારી પાંડવ નારી, દ્રુપદ્મ તનયા વખાણીએ, એકસે આઠે ચીર પુરાણાં શિયળ મહીમા તસ જાણીએ. ૬ દશરથ નૃપની નાની નિરૂપમ, કૌશલ્યા કુળ ચદ્રિકાએ, શિયળ સલૂણી, રામ જનેતા, પુણ્ય તણી પ્રણાળીકાએ. O Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ કૌસંબિક ઠામે સંતાનિક નામે, રાજ્ય કરે રંગરાજી એ, તસઘર ધરણે મૃગાવતી સતી, સુર ભવને જશ ગાજીયે એ, ૮ સુલશા સાચી શિયળે ન કાચી. રાચી નહિ વિષયારસે એ, મુખડુ જતા પાપ પલાએ, નામ લેતાં મનઉલ્લશે એ, ૯ રામ રઘુવંશી તેહની કામિની, જનકસુતા સીતા સતીએ, જગ સહુ જાણે ધીજ કરંતા અનળ શીતળ થયે શિયળથી એ. ૧૦ સુરનર વંદિત શિયળ અખંડિત શિવ શિવ પદ ગામનીએ. જેહને નામે નિર્મળ થઈએ, બલિહારી તસ નામની એ. ૧૧ કાચે તાંતણે ચાળણીબાંધી, કૂપ થકી જળ કઢીયું એ, કલંક ઉતારવા સતીય સુભદ્રા ચંપા બાર ઉઘાડીયું એ. ૧૨ હસ્તીનાપુરે પાંડુ રાયની કુંતા નામે કામનીએ, પાંડવ માતા દસે દસારની, બહેન પતિવ્રતા પદમીનીએ. ૧૩ શીળવતી નામે શીળવ્રત ધારિણી, ત્રિવિધે તેહને વદીયે એ, નામ જપતા પાતક જાએ, દરીસણે દુરિત નિકંદીયે એ. ૧૪ નિષિધાનગરી નળ પરિંદની. દમયંતી તસ ગેહીનીએ, સંકટ પડતો શીયળ જ રાખ્યું, ત્રિભુવન કીતિ જેહની એ ૧૫ અનંગ અજીતા જગજન પૂછતા. પુષ્પચુલા ને પ્રભાવતીએ, વિશ્વવિખ્યાતા કામને દમતાં, સોળમી સતી પદ્માવતીએ ૧૬ વીરે ભાખી શાસ્ત્ર સાખી, ઉદયરતન ભાખે મુદાએ, વ્હાણું વાતા જે નર ભણશે, તે લેશે સુખ સંપદા એ. ૧૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ ર૬૮ શ્રી પાંસઠીયા યંત્રને છંદ - - I , ૧ - - શ્રી નેમીવર સંભવ શ્યામ, સુવિધિ ધર્મશાંતિ અભિરામ છે અનંત સુવ્રત નમીનાથ સુજાણ, શ્રી જીવર મુજ કરે કલ્યાણુના અજીતનાથ ચન્દ્રપ્રભુ ધીર, આદીશ્વર સુપાર્શ્વ ગંભીર છે વિમળનાથ વિમળ જગ જાણ, શ્રી જીનવર૦ રા મલ્લીનાથ જીન મંગળરૂપ, પચવીશ ધનુષ સુંદર સ્વરૂપ છે શ્રી અરનાથ નમું વદ્ધમાન, શ્રી જીનવર૦ ૩ મતિ પદ્મ પ્રભુ અવસ, વાસુસુજ્ય શીતળ શ્રેયાંસ, કુંથું પાશ્વ અભિનંદન ભાણ, શ્રી જીનવર૦ ૪ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ ઈણિીપેરે જાનવરજી સંભારીયે, દુઃખ દારિદ્ર વિશ્વ નિવારીયે છે પચ્ચીસે પાંસઠ પરમાણ, શ્રી છનવરપા. એમ ભણતાં દુઃખ નાવે કદા, જે નિજ પાસે રાખે સદા, ધરીએ પંચતણું મન ધ્યાન, શ્રી જીનવર૦ ૬ શ્રીજીનવર નામે વંછિત મળે, મનવંછિત સહુ આશા ફળે છે ધર્મસિંહ મુનિ નામ નિધાન, શ્રી જીનવર૦ છા બાર ભાવના આત્મષ્ઠી (૧) આ મારૂ શરીર વૈભવ લક્ષ્મી તેમજ મારે કુટુંબ પરિવાર એ સર્વ વિનાશી છે. હું પોતે અવિનાશી છું. વિનાશીના મેહમાં શા માટે મુંઝાઈ રહું છું ? (૨) મરણ સમયે મારા વૈભવ, લક્ષ્મી કે કુટુંબ પરિવાર મને બચાવશે નહિ, તેમ જ સથવારે પણ કરશે નહિ. અશરણ એવા મને માત્ર ધર્મનું શરણુ છે. (૩) (ઍ) મારા આત્માએ સંસાર સમુદ્રમાં ભમતાં ઘણાં ભવ કર્યા છે. હવે હું તે બેડીથી ક્યારે મુક્ત થઈશ ? (૪) આ મારે આત્મા એકલે આવ્યું છે. એક જશે અને કરેલાં સારાં ખાટા ફળ એકલે જ ભગવશે (૫) હું કઈ નથી કે મારૂં નથી. (૬) શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રેગ જરાનું નિવાસ ધામ છે. હું તેથી ત્યારે છું. (૭) મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, અશુભ ગ અને ગાય એ પાંચ પાપને દાખલ થવાનાં ગરનાળા અથવા આશ્રવ છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ (૮) સમક્તિ, વ્રત, અપ્રમાદ, શુભયાગ અને અકષાય એ પાંચ, આવતાં કને રોકનારા મરણાં અગર સવર છે. (૯) અણુસણ, ઉષ્ણેાદરી, વૃત્તિક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, ઇન્દ્રિય પરિસ'લીનતા, પ્રાયશ્ચિત, વિનય વૈચાકાઉસગ્ગ એ ખાર, પૂર્વ॰ ખાળનાર અગ્નિ સમાન વચ્ચે, શાસ્ત્રપાન, ધ્યાન અને થઈ ગયેલાં પાપાને દાખલ નિજ રા છે. (૧૦) હું હાલ અમુક ઘરમાં છું, એટલે કૂવામાંના દેડકા માટૅક અહ પદમાં રહ્યો છું, પર તુ ચૌદ રાજલેક આગળ હું અને મારૂં હાલનું રહેઠાણુ કાણુ માત્ર છે ! ઉભા મનુષ્યના આકારે આવી રહેલા ચૌદ રાજલે માં નીચે ભવનપતિ અને સાત નરક છે. તિતિ અસંખ્ય દ્વીપ સમુદ્રો આવી રહ્યા છે ઊંચે ખાર દેવલેાક નવગ્રંયક, પાંચ અનુત્તર વિમાન અને ઉપર અનંત સુખમય પવિત્ર સિદ્ધગતિની પડોશી સિદ્ધશીલા છે. (૧૧) ભવભ્રમણ કરતાં કરતાં સમ્યક્ જ્ઞાનની પ્રસાદ્વી મળવી એ ઘણી દુર્લભ છે. (૧૨) ધર્મના ઉપદેશક તથા શુદ્ધ એવા ગુરુ પાસે શ્રવણુ મળવું અતિદુર્લભ છે. શાસ્ત્રના મેધક Page #286 -------------------------------------------------------------------------- ________________ ર૭૧ સંથારો [અનશન કરવાની વિધિ જ્યારે જે ભાઈ તથા બહેનને સંથારે અનશન કરવાની ભાવના થાય ત્યારે ગામમાં સાધુ અગર સાધ્વી બિરાજતાં હોય તે તેમની પાસે સંથારાના પચ્ચકખાણ (પ્રત્યાખ્યાન) કરે. અને જે તેઓ ન હોય તે વડેરા શ્રાવક તથા શ્રાવિકા પાસે પચ્ચકખાણ કરે. તેને આ વિધિ—પ્રથમ પૂર્વ તથા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસે અને જે અશક્તિને લીધે બેસી શકાય નહીં, તો ખાટલામાં અગર પથારીમાં સૂતા રહીને પચ્ચકખાણ કરે. પ્રથમ નવકાર મંત્રને પાઠ ભણે, પછી તિખુત્તો, ઇરિયાવહિને તથા તસઉત્તરીને પાઠ ભણીને મનમાં ઈરિયાવહિને કાઉસ્સગ્ન કરે અને પાંચ નવકાર મંત્ર કાઉસગ્ગમાં ભણે, પછી નમે અરિહંતાણું કહી કાઉસગ્ગ પાળે, પછી લેગસ્સને પાઠ ભણે, પછી ત્રણ નમેÖણું ભાણે. પછી મંગલિક તથા છંદ વિગેરે સંભળાવે. ત્યાર પછી બાર વ્રત અંગીકાર કરેલાં હોય અથવા બીજા કઈ પણ જાતના પચ્ચક્ખાણ કરેલાં હોય અથવા વ્રત પચ્ચખાણ કરેલાં ન હોય, પણ બારે વ્રતની આયણ કરે તેમજ જ્ઞાન દર્શન-ચારિત્ર તપ સંબંધી પણ આલેચના કરે એટલે કેઈપણ જાતનું પાપ લાગેલું હોય તેનું મિચ્છામિ દુક્કડં લે. પછી અઢાર વાપસ્થાનક સંભળાવે અને તેની આલોચના કરી મિચ્છામિ દુકકડ કરે પછી ત્રણ કરણને ત્રણ જેગે પાપના પચ્ચકખાણ કરાવે (મન, વચન ને કાયા એ ત્રણ ચેપગે કરી પાપ કરે નહિ. બીજા પાસે Page #287 -------------------------------------------------------------------------- ________________ ર૭૨ પાપ કરાવે નહિ અને પાપ કરતે હોય તેને મને કરી ભલું જાણે નહિ) એ રીતે જાવજીવ સુધીના પચ્ચખાણ જેને ભાવ હેય તેને કરાવે અને જે જાવજીવ સુધીને ભાવ ન હોય તે થોડી મુદત સુધીના પચ્ચખાણ કરાવે, પછી અસણ (અન્ન), પાણું (પાણી) ખાઈમ (મેવા મીઠાઈ), સાધમં (મુખવાસ) એ ચાર આહારના જાવ જીવ સુધીને પચ્ચકખાણ કરવાં હોય તે જાવજીવ સુધીના કરાવે અને ગેડી મુદત સુધીના કરવાના હેય તે તે પ્રમાણે કરાવે. જે પાણીને આગાર રાખવો હોય તે ત્રણ આહારના પચ્ચક્ખાણ ઇચ્છા મુજબ કરાવે. વળી વસ્ત્ર વગેરે પિતાના ભંડઉપગરણ પિતાને જોઈએ તેની છૂટ રખાવે તેમજ ધન, ધાન્ય વગેરે (આપવા) કોઈને હોય તેટલી છૂટ રાખીને પચ્ચખાણ કરાવે. વળી ગ વગેરે કારણે ગભરામણ થાય તે તેની શાંતિ કરવા પવન વગેરે નાખવું પડે તેની છૂટ રાખીને સંથારે કરાવે તથા જગ્યાની સંકડાશ હોય તે ત્યાં રહેતા બીજા ભાઈ-બહેને લાઈટ પંખે વાપરતા હોય તે તેને આગાર રાખે એ પ્રમાણે સંથારાની વિધિ છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ર૭૩ પૌષધ પાળવાની વિધિ નવકારથી તસ્સઉત્તરી સુધીના પાઠ બેલી ઈરિયાવહીના પાડને કાઉસગ્ગ કરે. બાદ લેગસ્સને પાડ કહે. પછી નીચે પ્રમાણે બેલવું દ્રવ્ય થકી સાવજ જજોગ સેવવાનાં પચ્ચકખાણ કર્યા હતાં તે. પૂરા થતાં પાળું છું, ક્ષેત્ર થકી આખા લેક પ્રમાણે, કાળ થકી સવાર સુધી, ભાવથકી છે કેટીએ પિ કર્યો હતે તે પૂરો થતાં પાળું છું. એવા અગિયારમાં પૌષધ વ્રતના પંચ અવારા જાણિયળ્યા ન સમાયરિગ્લા, તંજહા તે આલેઉ. અપડિલેહિયં દુપડિલેહિય સેજજા સંથાએ, અપમઝય, દુપમજીયં સેજા સંથાર, અપડિલેહિય, દુપડિલેહિય–ઉચ્ચાર પાસવણ ભૂમિકા, અપમજીય દુપમજયં ઉચ્ચાર પાસવર્ણ ભૂમિકા પિસહસ્સસમ્મ અણુશુપાલણિયા તસમિચ્છામિ દુકકં. પિકા સંબંધી અઢાર દેશ માંહેલા કેઈપણ દોષ સેવ્યા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. ત્યારબાદ સામાયિક પાળવાની વિધિના ફકરા બેલી ત્રણ નઈય્યણું કહેવા - સામાયિક અગર પિષામાં ઝાડે પિશાબ જવું હોય તે નીચેની વિધિ કરવી; પ્રથમ પરડવા જતાં બારણું તરફ પગ મૂકતી વખતે “આવસહિ” ૩ વાર કહેવું. પરડવાની જગ્યા બરાબર તપાસી પરડવ્યા પહેલા હે શક્રેન્દ્ર મહારાજ ! ‘તમારી આજ્ઞા ૧. એમ કહેવું. પછી “સિરામિ, સિરામિ” ૧૮ Page #289 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ ૨. એ શબ્દ ત્રણવાર કહેતા પરડવવું. પરવીને વળતી વખતે બારણામાં પ્રવેશ કરતી વખતે. ૩. “નિસિ” એમ ત્રણવાર બોલવું પછી આસન ઉપર બેસી ઇરીયાવહી કહેવી. નવકારથી તસ્સઉત્તરિના પાઠ સુધી બોલી ઈરિયાવહીના પાઠને કાઉસ્સગ કરે. કાઉસ્સગ પાળીને લેગસ્સને પાઠ કહે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ર૭પ આયંબિલ નવ દિવસની વિધિ નીચે મુજબ કરવી ૧ આયંબિલ પ્રથમ દિવસે છ હીં નમે અરિહંતાણું એમ બેલી એક મણકે મુકવે એવી રીતે એક માળા ગણવી. એવી વીસ માળા ગણવી અને બાર લેગસ્સને કાઉસ કરે અને શ્રી અરહિંતજીના બાર ગુણ હોવાથી શ્રી અહળે નમ:મથએણે વંદામિ એ પ્રમાણે પદ બેલી બાર વખત વંદણ કરવી. ૨ આયંબિલ બીજે દિવસે ઝહીં નમે સિદ્ધાણું એ એકપદની ઉપર પ્રમાણે એક માળા એવી વીસ માળા ગણવી અને આઠ લેગસ્સનો કાઉસગ્ન કરે અને શ્રીસિદ્ધજીના આઠ ગુણ હોવાથી શ્રીસિધ્ધભ્ય નમ:મથએણું વંદામિ એ પ્રમાણે પદ બોલી આઠ વખત વંદણ કરવી. - ૩ આયંબિલના ત્રીજા દિવસે જ હીં નમો આયરિયાણું એ એક પદની ઉપર પ્રમાણે એક માળા એવી વીસ માળા ગણી, અને છત્રીસ લેગસ્સને કાઉસગ્ગ કરે, અને શ્રી આચાર્યજીના છત્રીસ ગુણ હોવાથી શ્રી આચાર્ય નમઃ મથએણું વંદામિ એ પ્રમાણે પદ બેલી છત્રીસ વખત વંદણ કરવી. Page #291 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ ૪ આયંબિલના ચોથા દિવસે » હીં નમે ઉવજઝાયાણં એ એક પદની ઉપર પ્રમાણે એક માળા એવી વીસ માળા ગણવી. અને પચ્ચીસ લેગસ્સને કાઉસગ્ગ કરે. અને શ્રી ઉપાધ્યાયજીના પચ્ચીસ ગુણ હેવાથી શ્રી ઉપાધ્યાયયે નમઃ મથએણું વંદામિ, એ પ્રમાણે પદ બેલી ૨૫ વખત વંદણા કરવી. ૫ આયંબિલના પાંચમા દિવસે જ હીં નમો લેએ સવ્વ સાહૂણું એ પદની ઉપર પ્રમાણે એક માળા એવી વીસ માળા ગણવી અને સત્તાવીસ લેગસ્સનો કાઉસગ્ગ કરો અને શ્રી સાધુજીના સત્તાવીસ ગુણ હેવાથી શ્રી સર્વ સાધુળે નમઃ મલ્યુએણું વંદામિ, એ પ્રમાણે પદ બેલી સત્તાવીશ વંદણ કરવી. ૬ આયંબિલના છઠ્ઠા દિવસે હી શ્રી નમે દંસણસ્મ એ પદની ઉપર પ્રમાણે એક માળા એવી વીસ માળા ગણવી, અને અડસઠ લોગસ્સને અથવા ઓછામાં ઓછા પાંચ લેગસ્સનો કાઉસગ્ગ કરે અને સમ્યકત્વ પદના સડસઠ ગુણ હોવાથી શ્રી દર્શનાય નમઃ મથએણે વંદામિ, એ પદ બેલી સડસઠ વખત વંદણ કરવી. આયંબિલના સાતમા દિવસે ક હીં નમે નાણસ્સ પદની ઉપર પ્રમાણે એક માળા એવી વીસ માળા ગણવી અને એકાવન લેગસને અથવા ઓછામાં ઓછા પાંચ લેગસને કાઉસગ્ન કર, રાનપદના એકાવન ગુણ હોવાથી શ્રી જ્ઞાનાય Page #292 -------------------------------------------------------------------------- ________________ ર૭૭ નમઃ મત્યએણું વંદામિ, એ પ્રમાણે પદ બેલી એકાવન વખત વંદણ કરવી. ૮. આયંબિલના આઠમા દિવસે જ શ્રી હિીં નમે ચરિત્તસ્ર એ પદની ઉપર પ્રમાણે એક માળા એવી વસ માળા ગણવી અને સિરોર લેગસ્સનો કાઉસગ્ન કરે અને, શ્રી ચારિત્ર પદના સિરોર ગુણ હોવાથી શ્રી ચારિત્રાય નમઃ મલ્યુએણું વંદામિ, એ પ્રમાણે પદ બોલી સિરોર વખત વંદણ કરવી. ૯. આયંબિલના નવમા એટલે છેલ્લા દિવસે # હીં શ્રી નમે તવસ્સ એ પદની ઉપર પ્રમાણે એક માળા એવી વીસ માળા ગણવી, અને પચાસ લેગસ્સને અથવા ઓછામાં ઓછા બાર લેગસ્સનો કાઉસ્સગ્ન કરે અને શ્રી તપ પદના પચાસ ગુણ હોવાથી શ્રી તવસાય નમઃ મત્યએણે વંદામિ, એ પ્રમાણે પદ બેલી પચાસ વખત વંદણ કરવી. શ્રી આયંબિલ વિધિ સંપૂર્ણ બીજી રીતે નવ પદ આયંબિલ એક ધાનનું કરવાનું તેની વિધિ લખી છે અને નવ દિવસની ક્રિયા વિધિ ઉપર બતાવ્યા પ્રમાણે કરવી. ૧. પ્રથમ દિવસે વેત ધાનનું આયંબિલ કરે અરિહંતને વર્ણ સફેદ છે, કારણ અરિહંતને કેવળ જ્ઞાન, શુકલ ધ્યાન, શુકલ લેડ્યા છે તેથી. ૨. બીજા દિવસે રાતા ધાનનું આયંબિલ કરે; સિદ્ધને વર્ણ લાલ છે. કારણ કે, સિદ્ધ થવાના છેલ્લા સમયે કમને Page #293 -------------------------------------------------------------------------- ________________ પ્રજાળ (બાળે છે. અહીં અગ્નિની ઉપમા લેવાથી એ અગ્નિને રંગ પણ લાલ છે તેથી. ૩. ત્રીજા દિવસે પીળા ધાનનું આયંબિલ કરે, ચણાની દાળ વિગેરેનું આચાર્યને વર્ણ પીળે છે. કારણ કે આચાર્યને પલેક્યા છે, તેથી. ૪. ચોથા દિવસે લીલા ધાનનું આયંબિલ કરે. મગની દાળ પ્રમુખનું ઉપાધ્યાયને વર્ણ લીલે છે, અને સિદ્ધાંત ભણ્યા છે, અતિચાર પણ ઓછા લાગે છે, કારણ કે નીલલેડ્યા છે, તેથી. પ. પાંચમા દિવસે કાળા ધાનનું આયંબિલ કરે. સાધુને વર્ણ કાળે છે, અને સાધુજીને અતિચાર ઘણુ લાગવા સંભવ છે. કારણ કૃષ્ણાદિ લેયા, તેથી. ૬. છઠ્ઠા દિવસે વેત ધાનનું આયંબિલ કરે. ચેખા વિગેરેનું. દર્શનને વર્ણ સફેદ છે, કારણ કે આત્માના નિર્મળ ગુણે છે, તેથી ૭. સાતમા દિવસે વેત ધાનનું આયંબિલ કરે. જ્ઞાનને વર્ણ સફેદ છે. કારણ આત્માના નિર્મળ ગુણ છે, તેથી. ૮. આઠમા દિવસે વેત ધાનનું આયંબિલ કરે. ચારિત્રને વર્ણ સફેદ છે, કારણ આત્માના નિર્મળ ગુણે છે, તેથી. ૯. નવમા દિવસે શ્વેત ધાનનું આયંબિલ કરે. તપને વર્ણ સફેદ છે, કારણ આત્માના ગુણો નિર્મળ છે, તેથી શ્રી એક ધાન આયંબિલ સંપૂર્ણ Page #294 -------------------------------------------------------------------------- ________________ ર૭૯ માલયણું ચાર ગતિ, ચાવીસ દંડક, ચોરાશી લાખ છવાની એક કોડ સાડી સત્તાણું લાખ કુલકેટીના જીવને મારા જીવે તમારા જીવે, આજના દિવસ સંબંધી આરંભે, સમારંભે. મન વચન કાયાએ કરી દુભવ્યા હોય, દ્રવ્યપ્રાણ ભાવપ્રાણ દુભવ્યા હોય, પરિતાપના કિલામના ઉપજાવી હોય, કોધ, માને, માયાએ, લોભે, રાગે છે, હાસ્ય, ભયે, ખળાયે, ઘડાયે, આપ-થાપનાએ, પર ઉથાપનાએ, દુષ્ટ લેયાએ, દુષ્ટ પરિણામે, દુષ્ટધ્યાને, આત ધ્યાને રૌદ્ર ધ્યાન કરીને, ઈર્ષ્યાએ, મમતે, હઠપણે, ધીઠાઈપણે, અવજ્ઞા કરી હોય, દુઃખમાં જેડયા હય, સુખથી ચુકાવ્યા હોય, પ્રાણ, પર્યાય, સંજ્ઞા, ઈન્દ્રિય આદિ લબ્ધિ ઋદ્ધિથી બષ્ટ કર્યા હોય, તે તે સર્વ અઢાર લાખ ચોવીશ હજાર એકસે વીસ પ્રકારે દોષ લાગ્યું હોય તે અરિહંત અનંતા સિદ્ધ કેવળી ભગવાનની સાખે તસ્સ મિચ્છા મિ દુક્કડ. Page #295 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરીની આલોયણું પ્રાણી તે પાપ કર્યા ઘણાં, નહિ કીધે ધર્મ લગારે રે, આ ભવની ચિંતા કરી, પરભવને વિસા રે–પ્રાણી તે. દુહા” સિદ્ધ શ્રી પરમાતમાં, અગિજન અરિહંત. ઈષ્ટ દેવ વંદુ સદા, ભવ ભંજન ભગવંત, અરિહંત સિદ્ધ સમરું સદા, આચારજ ઉવઝાય સાધુ સકલ કે ચરણમાં, વંદુ શીષ નમાય. શાસન નાયક સમરીયે, ભગવંત વીર જીણંદ, આલીય વિન ફરે ટળે, આપે પરમાનંદ અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, ગુરૂ ગૌતમને સમરીયે મન વંછીત ફળ દાતાર, કરૂણા નિધિ કૃપા કરી, કઠીન કમ મુજ છેદ, મિથ્યા જ્ઞાન ને મેહને, કરજે ગ્રંથી ભેદ, આ અપાર સંસારમાં, શરણ અન્ય નહિ કેઈ સમ્યક દર્શન જે મળે, તે તરવાનું હોય. પતિત ઉદ્ધારણ નાથજી, વિતરાગ સુખકાર. ભૂલચુક સહુ મહારી, ખમને વારંવાર કોડ નવાણું ધન ત, ત્યાગી આઠે નાર. ઉપકારી નિત વંદીયે, શ્રી જંબુ અણગાર. સંતેની સેવા કરી, રીઝે છે પ્રભુ આપ, જેના બાળ રમાડીએ, તેના રીઝે માબાપ, ભવસાગર સંસારમાં, દ્વીપ સમા જીનરાજ ઉદ્યમ કરીને પહોંચે તીરે, બેસી ધર્મ જહાજ આળસ વિષય કષાય વશ, આરંભ પરિગ્રહ કાજ એની ચોરાસિ લાખ ભયે, અબ તારે મહારાજ Page #296 -------------------------------------------------------------------------- ________________ ર૮૧ જ્ઞાનાતિચાર આલેઉં અતિચારને ધાર્યા વ્રત ગુરૂ સાખે જીવ ખમાઉં સકલને એનિ ચેરાસી લાખે છે પ્રાણ તે પાપ કર્યા ઘણું..પ્રાણું જ્ઞાનદર્શન ચારિત્ર ને, તપ વીર્ય પાંચ આચારજી આ ભવ પરભવ સર્વ ના, આલેઉં અતિચારજી...પ્રાણી સૂત્ર ભયે નહિ ભાવથી. કાળના દોષ ન ટાન્યાજી સ્વાધ્યાયી બનીને કદી, વીર વચન નહિ પાળ્યા....પ્રાણુ જ્ઞાનીની નીદા કરી, જ્ઞાન ન ભણવા દીધાં રે ભણતાને અંતરાય દઈ જ્ઞાનાવરણ બાંધી લીધા રે....પ્રાણી દર્શનાતિચાર જૈન મતમાં શંકા કરી, પરમતને અભિલાષી રે સાચાની નીંદા કરી, ચમત્કારમાં રાચી રે તીરૂપતી સંતેષીમા અંબા દુર્ગા ભજતે રે..પ્રાણી સાંઈ વિનાયકમાં રમી, સાચા જનને તજતે રેપ્રાણી દેવગુરૂને ધર્મને મર્મ કદી નવ જાણે રે બુદ્ધિ સ્થિર કરી નહિ, બેટા મતને તાયે રે...પ્રાણી આ પ્રકારે જ્ઞાન અને દર્શનાતિચારના વિષે કઈ પણ દેષ સેવ્યા હેય, સેવરાવ્યા હોય, સેવતાને ભલા જાણ્યા હોય તો અનંત સિદ્ધ, અરિહંત કેવળી ભગવાનની સાખે સંવત્સરી સંબંધી તસ્સ મિચ્છામિ દુકકડે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ચારિત્ર અતિસર ૧. અહિંસા વ્રત પશુ કે નેકરના ઉપર કામના બે જ મેં દીધા રે મારીને અથવા શબ્દથી, ઘાયલ ખૂબ મેં કીધા રે...પ્રાણ બંધનમાં રાખ્યા બાંધીને, માનવ પશુ કે પક્ષી રે મ્યુઝિયમમાં જોઈ જીવને, જીવ દયા નહીં લક્ષી રે...પ્રાણ ભાત પાણી ન ખાવા દીધા, કામ તે ખૂબ કરાવ્યા રે માંદા પરવશ જીવને, દવા ઈલાજ ન કરાવ્યા રે...પ્રાણી માંકડ જ કે લીખને, ગમે ત્યાં નાખી માર્યા રે માખી મચ્છર કંથવા, ઘણાં જીવને સંહાર્યા રે..પ્રાણી ઉંદરને સંકલ્પથી પાંજરામાં ભેગાં કીધાં રે કેટલા જીવ હણ્યા હશે, એવી સુધ ના લીધી રે..પ્રાણી ગળ્યું ખાઈકૃમિ પિટમાં, પાડીને પછી તેને મારી રે મન શરીર પરિવારમાં ગઈ જીદગી સારી રે..પ્રાણ આ પ્રકારે અહિંસા વ્રતમાં મન વચન કાયા થકી કેદ પણ દેષ જાણતા અજાણતાં સેવ્યા હોય, સેવરાવ્યા હોય સેવતાને ભલા જાણ્યા હોય તે અનંતા સિદ્ધ અરિહંત, કેવળી ભગવાનની સાખે સંવત્સરી સંબંધી તસ્સ મિચ્છામિ દુકકડ. ૨. સત્ય વ્રત શંખા કરી દઈ કલંકને, કલેશ તે ખુબ જગાવ્યા રે કન્યા ગભૂમિ કારણે. જૂડના પાપ લગાવ્યા રે...પ્રાણુ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ થાપણ પારકી રાખીને, ઉધે રસ્તે ખાટા કાગળ તે લખ્યા, પાપથી જીવને કોટમાં જુહુ બેસીને, ખોટી શાખ પાણી છાણીને પીધાં, લેાહી પીધાં ખીજા વ્રત માંહે મને; લાગ્યા ઘણા વેસિરાવું ઘડીએ ઘડી, દોષ ઘણા પુરાવી રે અનછાણી રે..પ્રાણી અતિચાર રે છે મારો રે....પ્રાણી આ પ્રકારે સત્ય વ્રતને વિષે જાણતાં અજાણતાં મન, વચન, કાયા થકી જે દોષ સેવ્યા હોય, સેવરાવ્યા હાય સેવતાને ભલા જાણ્યા હોય તે અનંતા સિદ્ધ, અરિહંત, કેવળી ભગવાનની સામે સંવત્સરી સ’બધી તસ્સ મિચ્છામિ દુક્કડ ૩. અચૌય વ્રત રે ચઢીચે રે મહીયા રે....પ્રાણી ચારીની વસ્તુ લીધી, ચારાને સહાયતા દીધી રે રાજ વિરૂદ્ધ માખ્યાં તાળિયા, વસ્તુમાં ભેળસેળ કીધી રે-પ્રાણી આજ્ઞા વિના વસ્તુ પારકી લઇને, થયે ઘણા રાજી રે મિત્ર અની ધન છેતર્યાં, અન્યા વિશ્વાસના ઘાતિ રે-પ્રાણી ખાતર પાડી ગાંસડી છેડી, તાળુ ખેલીને માલ લીધે રે સહી કરાવી કપડાઈથી, માલિક બન્યા પાતે સીધે રે-પ્રાણી માર પડી દેઇને, ધેવર ઘરવાળાએ ખાધાં રે ક છૂટે નહિ કોઈનાં, હસી હસીને ખાંધ્યાં રે—પ્રાણી ઈત્યાદિ ત્રીજા વ્રતને વિષે જાણતાં અજાણતાં મન, વચન કાયા થકી જે દોષ સેવ્યા હોય, સેવરાવ્યા હાય, સેવતાને ભલા કરી જાણ્યા હાય તા અનન્તા સિદ્ધ, અહિન્ત કેવળી ભગવાનની સાખે સંવત્સરી સંબંધી તરસ મિચ્છામિ દુક્કડ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ૪. બ્રહ્મચર્ય વ્રત ઘર છોડી પરસ્ત્રી રમ્ય, જગમાં અપજશ લીધે રે ધન ગુમાવ્યું ગાંઠનું, ધક ધક સહુએ કીધે રે–પ્રાણી જાતિ કે પરજાતની, નાની મોટી ઉંમરની રે નારી સાથે ક્રીડા કરી, રડતી રાખી ઘરની રે-પ્રાણી વિધવા અનાથ ગરીબને, પૈસા દઈ પ્રેમમાં પડી રે વિષયમાં અંધ બની કદી. વિવેક આંખ ના ઉઘાડી રે–પ્રાણી સગપણ જોડયાં રાચી રાચીને; સંસાર અનંત વધાર્યો રે બાંધી પિટલાં પાપના ભાર લઈ પર ભવ સીધાવ્ય રે–પ્રાણી કીડા અંગ ને અનંગની, કરીને સ્વાચ્ય ગુમાવ્યું રે ખાલી ડબ્બો થઈ ગયે, હાથે કશુ નહિ આવ્યું રે–પ્રાણી આ પ્રકારે ચોથા વ્રતને વિશે જાણતાં અજાણતાં મન મન, વચન કાયા થકી જે દોષ સેવ્યા હોય, સેવરાવ્યા હોય; સેવતાને ભલા કરી જાણ્યા હોય તે અનન્તા સિદ્ધ, અરિહન્ત, કેવળી ભગવાનની સાખે સંવત્સરી સંબંધી તસ્સ મિચ્છામિ દુક્કડ પ. પરિચહ વ્રત ખેતવલ્થ ધન ધાન્યને, સોના ચાંદી હીરા રે મનુષ્ય કે પશુઓ તણાં, પરિગ્રહ તજજે વીરા -પ્રાણ પરિગ્રહ પર મમતા કરી, રેજ રેજ વધાર્યો રે ચિંતા કરતાં મરી જાશે, આ ન મનનો આવ્ય રે-પ્રાણી કૃત અકૃત્ય ન જોયું તે, ન્યાય અન્યાય ન જા રે હીંસા ચેરી જડથી, તૃષ્ણમાં મનને તા રે–પ્રણ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ગયું અંધારૂં, રિવ દેખાતાં, કુમતિ ગઇ ગુરુ જ્ઞાને રે સુમતિ ગઇ અતિ લાભમાં, વિનય ગયે અભિમાને રે--પ્રાણી ધન મારૂ હુ ધનનો, ધનમાં ધર્મ ધન દેતાં કપે હાથ ને મનમાં ભરમ એ નંબર ટલી ગના, પૈસાથી માજ રમત રમતાં પાપની, ફોજ ઉભી કળા તેર જ્ઞાનની, શીખીને ધન મેળવાયે રે ધર્મ કળા વિના જીવનના ચક્કર એળે જાય રે-પ્રાણી ગુમાવ્યે રે સમાજ્યેા રે-પ્રાણી પાંચમાં વ્રતના દોષ આ, લગાવી સેવ્યા અતિચાર રે આલેાઉ સર્વ પાપને હેજો મારા ભવ પાર રે—પ્રાણી ઉડાવી રે કારે આવી રે—પ્રાણી આ પ્રકારે પાંચમાં પરિગ્રહ વ્રતને વિષે જાણવાં અજાણતાં મન, વચન, કાયા થકી જે દોષ સેવ્યા હાય, સેવરાવ્યા હાય, સેવતાને ભલા કરી જાણ્યા હાય તે અન્નતા સિદ્ધ અરિહન્ત, કેવળી ભગવાનની સાક્ષીએ સ'વત્સરી સબંધી તસ્સ મિચ્છામિ દુક ૬. દિશા પરિણામ વ્રત દેશદેશાવરમાં ભમ્યા રાખી ન કોઈ મર્યાદા ૨ ઊર્ધ્વ અધે; તિર્થંક દિશા, જ્યાં ન રાખી કોઇ આયા રે—પ્રાણી વિદેશે સંબંધ અનાર્યાના, એવા પૈસા જે મળે, લેાભ વશે વ્રત તૈાડિયા, વિદેશી વસ્તુ મંગાવી રે ધ ને ધન બેઉએ ગયાં, જીદગી ફોગટ ફગાવી રે—પ્રાણી મદિરા માંસ ખાનારા रे પાપમાં ખર્ચ થાનારા રે-પ્રાણી Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આ પ્રકારે છઠ્ઠી વ્રતને વિષે સંવત્સરી સંબંધી જેઅતિચાર સેવ્યા હેય. સેવરાવ્યા હય, સેવતાને રૂડા કરી જાણ્યા હોય તે અરિહંત સિદ્ધ કેવળી ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડું ૭ ઉપભેગ પરિણામ બત ભેગ અને ઉપભેગની, વસ્તુની નથી મર્યાદા રે ભક્ષ્યાભઢ્યને ના ગણ્યા ભાવે ન ભજન સાદાં રે-પ્રાણ સાબુ પિસ્ટ કે શેમ્પ-એ જીવોની હિંસાથી બનતા રે શણગારના સહુ લેપ એ, પ્રાણ તને ઘણા ગમતા રે–પ્રાણી દ્રવ્ય ને વિગયેની વાત તેં, નથી કેઈ દી જાણી રે સ્વાદ લેવામાં ઘણો રાચિયે, કરી તે પાપ કમાણ રે-પ્રાણી કાંદા, બટાટા, રીંગણું લસણ, ગાજર, મુળા ખાતે રે ચિમાસાનું પણ ભાન ના આઠમ પાણી ના ગણતે રે–પ્રાણી મદીરા માંસને ડર નહિ, હોટલમાં જઈ ખાતે રે અહીંયા મેજ મનાવી તે, ત્યાં તે મળશે લાવે પ્રાણી શાક સુધાર્યા ઘણું જાતનાં, તળિયા તેલ વઘારીને ખૂબ મસાલા નાખી નાખીને દાળને ટેસ વધાર્યો રે–પ્રાણી સાથે અથાણુ ઘણી જાતનાં, મરચાં કેથમીર લીંબુ રે ઉપરથી મીઠું નાખીને, ખૂબ વધાર્યો સ્વાદ સિંધુ રે–પ્રાણી મુખવાસ લવીંગ એલાયચી, ચાવ્યા પાન તે લીલા રે તમાકુ ખાતા નહિ અટકિયે, ગાત્ર કરી દીધાં ઢીલા–પ્રાણી Page #302 -------------------------------------------------------------------------- ________________ પંદર કર્માદાન ભઠી સગાવી ને ચૂના ઈટ પકાવ્યા રે લાકડાના કર્યા કોલસા, હસેથી જંગલે કાપ્યા રે–પ્રાણુ ગાડી રથ ભાડે દીધા, વાડિયે બંધાવી રે બીલ્ડીંગ બાંધી રે ભાડેથી ખૂબ ચલાવી રે–પ્રાણી પહાડ પત્થર ફોડિયા, મોટી સુરગ ચાંપી રે હીરા પન્નાના મોહમાં, જીવ દયા ન જાણી રે–પ્રાણી દાંત, લાખ, ચામડા અને ઘી, તેલના વેપાર રે મધ, મધ, માખણ વેચી, કર્મો બાંધ્યા અપાર રે-પ્રાણી ઘાણમાં તેલ પીલાવ્યા, મલે બંધાવી હષયે રે મહા આરંભી ધંધા કર્યા, પાપને મેલ વરસાવ્ય રે–પ્રાણ જુના કુવા ને, તળાવ, સ્વાર્થ માટે પૂરાવ્યા રે સ્વીમીંગ પુલ, ટબ, બાથ બાંધી બાંધી અપાવ્યા રે–પ્રાણ વિદેશી વસ્તુના વેપારમાં, હિંસાની ચિંતા ન રાખી રે કકળતા ની દયાને મેં, લેભમાં કરી નાખી ઝાંખી રે, આ પ્રકારે સાતમા વ્રતને વિષે સંવત્સરી સંબંધી જે અતિચાર સેવ્યા હય, સેવરાવ્યા હય, સેવતાને રૂકડું કરી જાણ્યા હેય તે અરિહંત સિદ્ધ કેવળી ભગવાનની સામે તસ્સમિચ્છામિ દુકકડં. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ૮ અનર્થોદડ વિરમણ વ્રત અનર્થદંડને અર્થ છે, અવિવેકની ક્રિયા રે નાહક ખોટાં કર્મ બાંધતા, ભવી જીવે અટકીયા રે–પ્રાણી આર્ત, રૌદ્ર, કુધ્યાનને, સાર વગરના ધ્યાયા રે સુધ્યાન ધર્મ ને શુકલ ને, મનમાં કદી નવ લાવ્યા રે-ત્રણ ઘી, દહિ, તેલના વાસણો, આળસમાં રાખ્યા ઉઘાડાં રે પાણી ઢાંક્યા વિના રાખીને, જેના કાઢયાં કાટલાં રે ચાકુ છરી પોતે સંઘરિયા, બીજાને ખુશી થઈ આપ્યાં રે હશે જ કેટલાક એવા હિસાબ ન રાખ્યા રે-પ્રાણી કામ ઉત્તેજક ચેપડા, વાંચી બીજાને વંચાવ્યાં રે કામ વર્ધક ગીતે થકી; બીજાને મેં લલચાવ્યા રે–પ્રાણું હિંસાની વસ્તુ પિતે સંઘરી; બીજાને સંગ્રહ કરાવી રે સમુઈિમ ત્રસ જીવની દયા ન મનમાં આવી રે–પ્રાણ મળ, મૂત્ર, કફ, પિત્તને, વિવેકથી ન પડાવ્યાં રે ભેજન એડાં મુક્યાં થાળીમાં, શ્રીમંતાઈને ગર્વ આવ્યા રે-પ્રાણું જુના ઘરને તેડીને, નવા ઘર મેં બંધાવ્યા રે રાત્રે વસ્તુ પલાળીને, સ્વાદિષ્ટ ભેજન રંધાવ્યા-પ્રાણ કીડા પડેલાં ધાનને, તડકામાં મેં નાખ્યા રે માંકડ ભરેલા વસ્ત્ર પણ, ગરમ જમીન પર રાખ્યાં રે–પ્રાણી મટકા પડેલ કઠોળને, જોયા વગર મેં ઉકાળ્યા રે સાફ સફાઈ સારી ન કરી; ઘરમાં જીવે ઘણુ બાળ્યાં રે પ્રાણી Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ પ્રાણી ગર, હિતકારી આ પ્રકારે આડમા વ્રતને વિષે સંવત્સરીસંબંધીજેઅતિચાર સેવ્યા હોય તેવરાવ્યા હૈય, સેવતાને રૂડું કરી જાણ્યા હોય તો અરિહંત, સિદ્ધ કેવળી ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડ. ૯ સામાયિક વ્રત સામાયિક મહત્વને સમજી શ્રદ્ધા ન રાખી રે અણરંભી પુન્યની, કમાણી વ્યર્થમાં નાખી રે...પ્રાણી ત્રણ કરણ બે યુગની, સામાયિક હિતકારી રે દોષ બત્રીસ ટાળ્યા વગર, થાય ના ગુણકારી રે–પ્રાણી સ્થિર આસને નહિ બેસી, મૌન ન એમાં ધારી રે સ્થિર નજર ના રાખી મેં જીભ, ચલાવી ખારી રે–પ્રાણ ઉઘાડા મુખથી બોલીયે, સંત સતીની કરી નીંદા રે પવિત્ર સ્થાનકે બેસીને, કામે કર્યા મેં ગંદા રે-પ્રાણી આ પ્રકારે નવમા વ્રતને વિષે સંવત્સરી સંબંધી જે અતિચાર સેવ્યા હોય, સેવરાવ્યા હોય, સેવતાને રૂડું કરી જાણ્યા હોય તે અરિહંત સિધ્ધ કેવળી ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડ ૧૦ દશાવગાસિક સંવરમાં શ્રદ્ધા નહિ, દશમું વ્રત નહિ કરતે રે ઉપવાસ કરી ભુપે, રહી વ્રત આચરતાં ડરતે રે–પ્રાણી પાંચ આશ્રવના ત્યાગમાં, રાત્રી એક ન રહેતે રે પોતે કરે ન કરાવતો કરતાને સારું ન કહેતે રે–પ્રાણી આ પ્રકારે દશામા વ્રતને વિષે સંવત્સરી સંબંધી જે અતિચાર સેવ્યા હોય, સેવરાવ્યા હોય તેવતાને રૂડું કરી જાણ્યા હોય તો અરિહંત સિદ્ધ કેવળી ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુકકડે. ૧૯ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ૧૧ પૌષધ વ્રત ઔષધી આત્માની કદી, પૌષધ લઈ નહિ કીધી રે કર્મ બિમારી વધે તોયે, પૂંઠ ન સંસાર ને દીધો રે–પ્રાણી પૌષધ લઈ પડીલેહણ, કપડાનું મેં નહિ કરીયે રે કર્યો તે વિવેક ન રાખીયે; પ્રમાદમાં જીવ પડી રે–પ્રાણી આંખથી આંખ મેળવીને, પાપ સ્થાનકમાં બાધ્યાં રે શણગારી કાયા અહીં આવી શણગાર પૌષધમાં રાખ્યા રે ધર્મની કરી અવહેલના કર્મનો ભાર ચડાવ્યા રે ધર્મને નહિ સમજી શકે, ખેટા રૂપ રચાવ્યા રે–પ્રાણ આ પ્રકારે અગિયારમા પૌષધ વ્રતને વિષે મન, વચન, કાયા થકી જાણતાં અજાણતાં કેઈપણ દોષ સેવ્યા હોય, સેવરાવ્યા હોય તેવતાને ભલા જાણ્યા હોય તે અરિહંત સિદ્ધ કેવળી ભગવાનની સાખેસંવત્સરી સંધી તસ્સ મિચ્છામી દુકકડ ૧૨ અતિથિ સંવિભાગ મહાસતી સંતને જોઈને, અહોભાવ ન આવ્યા રે સૂઝતા ગૌચરી પાછું મેં, વિવેકથી ન વહોરાવ્યા રે–પ્રાણી અતિથિને સંવિભાગ જે, નહિ રાખે શ્રાવક શ્રાવિકા રે. તે ઘર નહિ જેની તણે, એવાં ઘર લાગે ફીકા રે–પ્રાણી સચિતથી, વસ્તુ ઢાંકીને, વસ્તુ અણ સૂઝતી કીધી રે ખરાબ ભાવે મન લાવીને, કર્મોની પિઢ બાંધી દીધી રે આ પ્રકારે બારમા અતિથિ સંવિભાગ વ્રતને વિષે મન, વચન, કાયા થકી જાણતાં અજાણતાં કઈ પણ દોષ સેવ્યા હેય, સેવરાવ્યા હોય, સેવતાને ભલા જાણ્યા હોય તે Page #306 -------------------------------------------------------------------------- ________________ અરિહંત સિદ્ધ કેવળી ભગવાનની સાખે સંવત્સરી સંબંધી તસ્સ મિચ્છામી દુક્કડ ૧૩ તપ આચાર ઉણેદરી અનશન અને ઈચ્છાઓ સંક્ષેપ ન કરતે રે રસ, પરિત્યાગ કલેશ કયને, સંલિનતાને ન વરતે રે રસ પરિત્યાગ ગમ્યો નહિ, પ્રાયશ્ચિતની ન કરી ચિંતા રે વિનય, વૈયાવચ્ચ ને સ્વાધ્યાય, નહિ તને ગમતાં રે કાસર્ગ કરી કર્મના, ભુકકા કદી ન બોલાવ્યા રે બળતા રાખ્યા દીવા પાપના, વિવેકથી ન ઓલવ્યા રે–પ્રાણી આ પ્રકારે તપ આચાર વિષે મન, વચન, કાયા થકી જાણતા અજાણતાં કેઈ પણ દોષ સેવ્યા હેય સેવરાવ્યા હોય, સેવતાને ભલા જાણ્યા હોય તે અરિહંત સિદ્ધ કેવળી ભગવાનની સાખે સંવત્સરી સંબંધી તસ્સ મિચ્છામિ દુક્કડં. વીચાર શક્તિ છતાં સંકલ્પનો બળ ના કે'દિ વધાર્યો રે દાન શિયળ તપ ભાવમા શૂરો કદી ન કહેવાય રે–પ્રાણી ધન છતાં દીધે નહિ, શક્તિ છતાં તપ છેડો રે સાચા ધર્મને છેડીને, પુદ્ગલમાં મન જેડ રે–પ્રાણું આ પ્રકારે વીર્યાચારના વિષે મન, વચન, કાયા થકી જાણતા અજાણતાં કેઈપણ દેષ સેવ્યા હોય, સેવરાવ્યા હોય, સેવતાને ભલા જાણ્યા હોય તે અરિહંત સિદ્ધ કેવળી ભગવાનની સાખે સંવત્સરી સંબંધી તસ્સ મિચ્છામિ દુક્કડં. Page #307 -------------------------------------------------------------------------- ________________ વંદના (૧) ચોવીસ તીર્થકરોને, વીશ વિહરમાનોને અગિયાર ગણધરને, સેળ સતીઓને, પાંચ પદોને, વળીઓ ગૌતમ સ્વામિજીને, જે સર્વે મેલે પધાર્યા છે તે બધાને મારા અંતઃકરણપૂર્વક ત્રિકાળ વંદના નમસ્કાર કરું છું. તિખુત્તા... (૨) હે સ્વામિનાથ ! આપ ઉત્તમ છે, માંગલિક છે, ભાગ્યવાન છે, આપનું આ ભવે, ભવભવે સદાકાળ શાશ્વત શરણું મને પ્રાપ્ત થશે. મુજ પાપીના પાપ નિવારજે આપનાં ચરણે પર મારું મસ્તક મુકીને અંતઃકરણપૂર્વક ત્રિકાળ વંદના નમસ્કાર, નમસ્કાર કરૂં છું— તિખુત્તો (૩) હું જાણતો નથી, હું સમજ નથી, મારા પાંચમા આરાના. જન્મ મરણ સુધારજે. છઠ્ઠા આરાના જન્મ મરણ નિવારજે. ઓછામાં ઓછા બે ઘડીને સંથારે સંલેખન તપ આવવા દેજો. આપના ચરણો પર મારું મસ્તક મુકીને અંતઃકરણપૂર્વક ત્રિકાળ વંદના નમસ્કાર નમસ્કાર કરું છું-તિખુત્તે.. (૪) ત્રણ કરણ, ત્રણ યુગથી શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર તપની આરાધના કરનાર ગુરૂ રાણીજી મહારાજ સાધુસાધ્વીજી મ. આદિ સર્વે સંતસતી વંદના ચરણોમાં મારું મસ્તક મુકીને અંતઃકરણપૂર્વક ત્રિકાળ વંદના નમસ્કાર, નમસ્કાર કરું છું તિખુરો. (પ) અઢી દ્વિપ, પંદર ક્ષેત્રમાં મારાથી મોટા વિડિલ ભાગ્યવાન, ગુણવાન બધા જીવોને મારા અંતઃકરણ પૂર્વક ત્રિકાળ વંદના. નમસ્કાર, નમસ્કાર કરું છું-તિખુત્તા... Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ (૬) આપના જ્ઞાનદર્શન, ચારિત્ર અને તપની સુખશાંતિ પૂછી આપની દિવસ સંબંધી અવિનય અશાતના અભક્તિ કરી હોય તે મન, વચન, કાયા થકી ક્ષમાયાચના કરું છું. આપના ચરણે ઉપર મારું મસ્તક મેલીને અંતઃકરણપૂર્વક ત્રિકાળ વંદના નમસ્કાર, નમસ્કાર કરું છું. તિખુત્તો અંતિમ સમયે કરવાની વિધિ મરણ સમય નજીક લાગે ત્યારે શ્રાવકને સંથારે કરવાની વિધિ. પ્રથમ ક્ષેત્ર વિશુદ્ધિ માટે (૧) નવકાર મંત્રને પાઠ. (૨) તિખુત્તાને પાઠ. (૩) ઈરિયા વહિયાને પાઠ (૪) તસ્ય ઉત્તરીનો પાઠ બેલી, ઈરિયા વહિયાને પાઠ. અને નવકાર મંત્રને કાઉસગ્ગ કરે. પછી (૫) લેગસ્સને પાઠ બોલી, પહેલું નમસ્કુણું સિદ્ધ પ્રભુને બીજું અરિહંત પ્રભુને અને ત્રીજુ પિતાના ધર્મગુરૂ, ધર્માચાર્ય મહારાજને કરવું. પછી આલેયણ કરવી. અનંત કાળથી આજદિન પર્યત જ્ઞાન દર્શન ચરિત્ર તપમાં સર્વથા પ્રકારે અથવા અમુક અંશે વિરાધના કરી હોય, કરાવી હાય કરતાને ભલું જાણ્યું હોય, મૂળ ગુણ ઉત્તર ગુણ વિષે કોઈ દોષ લાગ્યું હોય, વ્રત પચ્ચખાણમાં, સમતિમાં અતિચાર જેવા દોષ લાગ્યો હોય, આકુટી અણુ કુટી પણે, જાણતાં અગર બેશુદ્ધપણે વ્રતની મર્યાદ Page #309 -------------------------------------------------------------------------- ________________ ભંગ કર્યો હેય, હિંસા કરી હય, જુઠું બોલાયું હોય, ચોરી કરી હેય, કુશીલ સેવ્યું હોય, પરિગ્રહ ઉપર મમતા રાખી હોય, કોધ કર્યો હેય; અભિમાન કર્યું હોય, કપટ કર્યું હોય, લેભમાં ફસાયા હોય, ગમતા પદાર્થો ઉપર રાગ કર્યો હોય, અણગમતી ચીજો પર ટૅષ કર્યો હોય, પિતાના આત્મામાં તથા સંસારમાં કલેશ કર્યો હોય; બીજા પર બેટા કલંક–આક્ષેપ કીધા હોય, ચાડી કરી હોય, બીજાની નિંદા કરી હોય, ભૌતિક પદાર્થોમાં આનંદ માન્ય હોય, સંયમમાં કંટાળે આવ્યું હોય, માયા કપટ કરી જુડું બોલ્યા હેય, કુદેવ કુગુરૂ અને અને કુધર્મના શલ્ય રાખ્યા હાય, આમ અઢારે પાપસ્થાનકે સેવ્યાં હય, સેવરાવ્યાં હોય અને સેવતાને સારું જાણ્યું હોય. પ્રશંસા કરી હોય. આમ દુષ્ટ ભાવે જે કાંઈ પાપ થયું હોય તો અનંતા સિદ્ધ કેવળી ભગવંતે તથા ગુરૂની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. શ્રી કષભદેવથી માંડી શ્રી મહાવીર પ્રભુ સુધીના ચોવીસ તીર્થકરોને મારા નમસ્કાર હો, તેઓએ પ્રરૂપેલ નિગ્રંથ પ્રવચન-રૂપ સિદ્ધાંત જ સત્ય છે. તેના જેવો બીજો કેઈ ધર્મ નથી, સંપૂર્ણ જ્ઞાની એટલે કેવળ જ્ઞાનીએ ભાખેલ છે, ન્યાયવાળે છે. સંપૂર્ણ શુદ્ધ છે, શલ્યોને કાપનારો છે, સિદ્ધિને માર્ગ છે, કર્મથી છૂટવાનો માર્ગ છે, શાંતિને માર્ગ છે, આવી મોક્ષની સંધિ બીજે કયાંય મળે તેમ નથી અને સર્વ દુઃખને અંત કરનાર છે. આવા ભાંખેલ છે. સદન માગે છે સંધિ ખી Page #310 -------------------------------------------------------------------------- ________________ માગે અનેક જીવે તરી ગયા છે, હું પણ તેના ઉપર શ્રદ્ધા રાખું છું, પ્રતીત લાવું છું, અંત:કરણથી ચાહું છું અને એગ્ય રીતે પાલન કરતે, કરાવતે થકે, કેવળીભાષિત ધર્મ વિષે સાવધાન થયો છું. અને વિરાધનાથી વિર છું, તે આજ દિન સુધી, જે કાંઈ દુષ્ટ ચિંતન કર્યું હોય, ખોટો ઉપદેશ આપે છે અને કાયાથી પણ દુષ્ટ રીતે વર્તાયું હોય તે અને તે સિદ્ધ કેવળીની તથા ગુરૂની સાક્ષીએ મિચ્છામિ દુકકડ. આમ વીસે જિનેશ્વરેને નમસ્કાર કરી, અઢી દ્વીપમાં વિચરતા પંચ મહાવ્રતધારી મુનિઓ જેઓ રજેહરણ–પાત્રા-મુહપત્તિને ધારણ કરનારા, અઢાર હજાર શીલ રૂપ રથને ધારણ કરનારા એટલે બ્રહ્મચારી એવા વીતરાગ પ્રભુની આજ્ઞાનું પાલન કરનારા એવા સકળ સાધુઓને મારા નમસ્કાર હો. તથા અઢીદ્વિીપમાં તેમજ અઢીદ્વીપ બહાર અસંખ્યાતા શ્રાવક શ્રાવિકાઓ જે નવ તત્વના જાણનાર, પિષધપ્રતિક્રમણના કરનાર, દયાવંત, નિરભિમાની, પરધન પથ્થર સમાન જાણે, પરસ્ત્રીને મા બેન સમાન ગણે, એવા શ્રાવકજીને ખમાવું છું. સમક્તિ દૃષ્ટિ જીવને ખમાવું છું. ઉપકારી બાઈ ભાઈને ખમાવું છું. ચોરાશી લાખ જીવાનીના જીવને ખમાવું છું. આ સર્વ જીવોને હણ્યા હેય હણાવ્યા હેય, હણતાને ભલું જાણ્યું હોય તેમજ કેઈનું ખરાબ ચિંતવ્યું હોય તે સર્વ અપરાધની ક્ષમા માગું છું. Page #311 -------------------------------------------------------------------------- ________________ હવે મારા ધર્મગુરુ, ધર્માચાર્ય, મહા ઉપકારી, જ્ઞાનલેચનને દાતાર, મૂજને ન્યાય અને નિર્મળ માગે ચડાવનાર જેમણે મારી પશુતા ટાળી આ માટે માનવ જન્મ સફળ કે, અહો! એ કેઈ સાર પદાર્થ નથી કે જે આપીને તેમના પર ઉપકાર કરું, પરંતુ હે ગુરૂદેવ ! તમે પરમ તારૂપણે પરમ વારૂપણે, પરમ કરૂણું ભાવે, પરમ હેતુથી, પરમ ગેવાળપણે મારી રક્ષા કરી મને ન્યાલ કર્યો, એવા તરણતારણુ ગુરૂની વિનય અભિવૃત્તિ કેળવી તેમની ચરણરજ મસ્તકે ચઢાવી પિતાને વાંક દેષ માવી, ગુરૂ હાજર હોય તો તેમની પાસે પચ્ચખાણ કરવા, અને હાજર ન હોય તે ઇશાન ખૂણામાં ભગવાન મહાવીર સ્વામીને વંદન કરી બોલવું--- સવ્વ પાણાઈવાયં પચ્ચખામિ, સવ્વ મુવયં પચ્ચખામિન્સલ્વે અદિન્નાદાણું પચ્ચખામિ, સવં મેણું પચ્ચખામિ, સવૅ પરિગ્રહ પચ્ચખામિ, સળં કેહં પચખામિ, જાવ મિચ્છા દંસણ સí અકરણિજજ જેગ પચ્ચખામિ, જાવજીવાએ, તિવિહં તિવિહેણું, નકરેમિ, નકાર મિ, કરંતંનાણુજાણમિ, મણસા વયસા કાયસા, એમ અઢારે પાપ સ્થાનક પચ્ચખું છું, સવ્વ અસણું પણ ખાઈમ સાઈમં ચવિહં પિ આહાર પચ્ચખું છું; મારી સંસારી વસ્તુઓ-ઘર, દુકાન, બાગ, બંગલા, હેજ વગેરે તથા ગાય, ભેંસ, બળદ, ઘેડા વગેરે તથા વાસણ-કુસણ પેટી-પટારા, તિજોરી, કબાટ વગેરે તથા સોના ચાંદી ઝવેરાતના દાગીના વગેરે અને રોકડ મિલકત પણ મરણના અંત Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ સુધી ત્રિવિધ ત્રિવિધ સરાવું છું. હિંસા થાય તેવા સાધન વગેરે બાહ્ય અને આત્યંતર તે ક્રોધ, માન, માયા અને લેભ એ સર્વ પરિગ્રહ સરાવું છું, આ સંસારી કુટુંબ, મિત્ર, માતા-પિતા, ભાઈ–બેન, પતિ-પત્નિ, સ્વજન સંબંધી સાથેના મેળાપ સંબંધમાં રાગ દ્વેષ થયે હોય તે ખમાવીને મરણના અંત સુધી સિરાવું છું. વળી આ મારૂં શરીર, ઈન્ટ, કાન્ત, પ્રિય, રત્નના કરંડીયા સમાન મેં માન્યું છે, તે પણ મરણના અંત સુધી સિરાવું છું. એવા અપછિમ મારણાંતિક સંલેખણુ ગુસણા તથા આરાધના મારી સફળ હોજો. આમ બેલી ધારી મંગલિક આવડતું હોય તો બોલી જવું અગર અરિહંતનું, સિદ્ધનું, સાધુનું અને દયા ધર્મનું શરણું અંગીકાર કરું છું એમ કહેવું. આ રીતે સર્વ સંસારને પુંઠ દેતે ચાર મંગલિક, ચાર ઉત્તમ અને ચાર શરણ સ્વીકારી શરીરની મમતા રહિત ભત્ત પચ્ચખાણાદિ સંથારા સહિત પંડિત મરણ મુજને હેજે એવી ભાવના ભાવવી અને સમતા ટકે તે માટે સારું વાંચન મનન કરી અથવા ઉપદેશ સાંભળી શુભ ધ્યાનમાં સમય વીતાવે. સંથારામાં કેઈ આગાર રાખે હોય તે તિવિહારના પચ્ચખાણ કરવા. જેથી પાણી વાપરી શકાય. અમુક સમયને પણ કરેલ હોય અગર ઉપસર્ગ પ્રસંગે અથવા અકસ્માતના કારણે ટૂંકમાં આગાર રાખીને પણ સંથારો કરી શકાય. તેમાં ફક્ત નવકાર મંત્ર બોલી નીચે મુજબ દેહરો બેલે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ર૯૮ સાગારી સંથારો આહાર શરીર ને ઉપધિ; પચ્ચખું પાપ અઢાર; મરણ આવે તે વોસિરૂં, જીવું તે આગાર. સાગારી સંથારે પાળવાની વિધિ. નવકાર મંત્રથી તસ ઉત્તરી સુધીના પાઠે બેલી, ઈરિયાવહિયાને કાઉસગ્ગ કરી, લેગસ બેલી પછી સામાયિક પાળવાની વિધિના પાઠમાં સામાયિકની જગાએ સંથારે દરેક જગાએ બેલ. અતિચાર સંથારાના બેલવાના. તે ઈહલોગ સંસપુઓ, પરલગા સંસમ્પગે, જીવિયા સંસપઓગે મરણ સંસમ્પગે, કામ ભેગા સંસપઓ ગે. તસ્સ મિચ્છામિ દુકકડું બેલી, ત્રણ નમેલ્યુશું કહેવા દરરોજ રાત્રે કરતા હોઈએ અગર અકસ્માતના કારણે કરેલ સંથારે પાળવે હોય તે ટુંકમાં નવકાર મંત્ર પાંચ વખત બેલી, સંથારા પચ્ચખાણ ન ફાસિયં, ન પાલિયં, ન તિરિયં, ન કિત્તિયં, ન સેહિયં ન આરાહિય, આણએ આશુપાલિત્તા ન ભવઈ તસ્સ મિચ્છામિ દુક્કડું બોલવું. સમાધિ મરણની ૩૦ ભાવનાઓ ૧ અહે! અનંત પરમાણુ યુગલેના સમૂહનું બનેલું આ શરીર જોતજોતામાં પ્રલય થાય છે, અહે! પુદ્ગલેની કેવી વિચિત્રતા ! Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ૨ અધુવે અસાસયમ્મિ =આ પુદ્ગલપિંડ અનિત્ય અને નાશવંત છે તેને મેં ખ્યાલ જ ન કર્યો ! ૩ જેમ કઈ મેળે વિખરાઈ જાય છે તેમ કુટુંબ રૂપી મેળે વિખરાય તેમાં ફીકર શાની! ૪ જગતને કર્તા કોઈ નથી, સર્વ સંગ અને વિયેગ કર્મ અનુસાર સ્વભાવે જ થયા કરે છે. ૫ હું ચૈતન્ય એટલે જ્ઞાનને પુંજ, અખંડ અવિનાશી છું. શરીર નાશવંત છે. તેને હું જ કર્તા અને ભક્તા પણું છું. મારા આત્મ-સ્વભાવને નાશ નથી. નાશવંત શરીરની ચિંતા શા માટે ? ૬ અહો! આટલા દિવસ હુ શરીરને મારું માનતે હતો. પરંતુ મારી ઈચ્છા વિના જ મારા કટ્ટર શત્રુ રોગ, વૃદ્ધાવસ્થા પામી મૃત્યુને પણ ભેટવા તૈયાર થયું. આવા રવામી-દ્રોહીને મારું કેમ માની શકાય ? ૭ રે! ભેળા જીવ! આ શરીરને માતા, પિતા, પુત્ર, બેન, ભાઈ, કાકા, કાકી, ભત્રીજો, મામા, મામી, ભાણેજ, સ્ત્રી, પતિ અને અન્ય સ્વજને હજુ છે, પણ આત્મા જતો રહેશે પછી તેને કઈ રાખશે ખરું? માટે કુટુંબ અને સંબંધીઓની મમતા છોડ અને તારા નિજ સચિદાનંદ સ્વભાવમાં રમણ કર. ૮ રે આત્મન ! આ શરીર સંપદા ઈંદ્રજાળ સમાન છે. બાળપણમાં કોમળ, યુવાનીમાં મસ્ત બની બીજાને આકર્ષક બને છે. અને ઘડપણમાં અથવા રોગ આવે ત્યારે કેવું બિહામણું અને દુર્ગછા કરવા જેવું બની જાય છે કે પિતાને Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પણ ગમતું નથી અને સ્વજને પણ સેવા કરતાં કંટાળી જાય છે છતાં સ્વજનો અને આ શરીરને મેહ છૂટતો નથી! ૯. જે જીવ છે તે મરતે નથી, મરે છે તે શરીર છે મૃત્યુ આત્માને નાશ કરી શકતું નથી શરીર રૂપી પુગલ તે ક્ષણે ક્ષણે ક્ષીણ થઈ જ રહ્યું છે. પરંતુ આત્મા તે જે છે તે જ છે અને રહેવાને, ઘછી મૃત્યુને ભય શા માટે ? ૧૦ જીવ અગ્નિથી બળતું નથી, પાણીથી ભિંજાતા નથી, વાયુથી ઉડતું નથી તેમજ કઈ પણ વસ્તુથી ગ્રહણ કરી શકાતું નથી. તેથી હું તો ચૈતન્યવંત અમૃત હવા છતાં પણ અધિક સત્તાવંત છું, પછી કેનો ભય ? ૧૧. જેમ શ્રીમંતના પુત્રના બન્ને બાજુના ગજવામાં મેવા ભરેલા હોય છે. ગમે તે બાજુ હાથ નાંખે ત્યાંથી મે જ મળવાનું છે તેમ સમકિતી આત્માના પણ બંને હાથમાં મેવા છે. તે વિચારે કે જીવીશ તો સંયમ પાળીશ અને મરીશ તો વર્ગ કે મેક્ષનાં સુખ ભેગવીશ. ૧૨. જેમ કે ગૃહસ્થ શ્રીમંત બને છે ત્યારે પિતાના નાના અને અગવડવાળા ઘરનો ત્યાગ કરી મોટી હવેલીમાં હર્ષપૂર્વક નિવાસ કરે છે. તેમ મારો આત્મા તપ સંયમ રૂપ ધનથી શ્રીમંત બન્યું છે. તેથી મારું રૂધિરવાળું શરીર છોડીને મનવાંછિત રૂપે કરી શકાય એવા દિવ્ય દેવતાના શરીરરૂપી હવેલીમાં પહોંચાડનાર મૃત્યુ જ છે. તે પછી મૃત્યુને સહાયક માની આ ઔદારિક શરીરને હર્ષપૂર્વક ત્યાગ કરે ઈ એ. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ ૧૩ જેમ વાણી કષ્ટ વેઠી વેપાર માટે માલ ભેગો કરે છે. અને તેને તે એવી રીતે સાચવે છે કે બગડે નહી. પરંતુ જ્યારે તેજીને રંગ આવે ત્યારે માલનું મમત્વ છેડી દે છે. અને વેચીને લાભ મેળવે છે. તેમ અનેક કષ્ટો સહન કરી તપ, સંયમ અને ધર્મરૂપ માલનો સંગ્રહ કર્યો છે અને આત્માને દેથી બચાવ્યું છે. તે માલને બદલે મોક્ષરૂપ લાભ પ્રાપ્ત કરવા માટે મૃત્યુરૂપ તેજીનો ભાવ આવ્યું છે પછી તેને લાભ મેળવતાં દુઃખ કેમ હોઈ શકે? તે હવે શરીરનું મમત્વ છેડીશું તે જ પૂરે લાભ મળશે. ૧૪ દિવસભર કરેલી મજુરીનું ફળ શેઠ આપે છે. તેમ જીંદગી પર્યત કરેલી કરણનું ફળ મૃત્યુ રૂપ શેકથી જ મળશે, માટે તેને આદર કરે જોઈએ, ૧૫ જેમ કે ઈ રાજાને પરચક્રી રાજાએ પકડી કેદમાં પૂર્યો હોય અને તેને કોઈ મિત્ર-રાજા સેના સહિત આવીને તે રાજાને છોડાવે તેમ ચૈતન્યરૂપ રાજાને કર્મરૂપ પરચક્રીએ સંસારરૂપ કારાગૃહમાં એટલે આયુષ્ય રૂપી જેલમાં પૂર્યો છે, ત્યારે મૃત્યુ રૂપ મિત્ર રેગ રૂપ સેનાથી સજજ થઈ મને દુઃખથી મુક્ત કરવા માટે આજે છે. તેથી તેને ઉપકારક માની સમભાવપૂર્વક સમાધિથી તેને આદર કરે. ૧૬ ભૂતકાળમાં સ્વર્ગ–મેલનાં મુખ જેમણે પ્રાપ્ત કર્યા છે તે સમાધિ મરણના જ પ્રતાપે, માટે હે સુખાથી આત્મા! તારે પણ સમાધિ મરણ પૂર્વક મરવું ઉચિત છે. ૧૭ કલ્પવૃક્ષની છાયામાં બેસીને મનુષ્ય સારી કે બૂરી જેવી ઈચ્છા કરે તેવાં ફળ મેળવે છે તેવી જ રીતે Page #317 -------------------------------------------------------------------------- ________________ ડર મૃત્યુ પણ કલ્પ વૃક્ષ સમાન જ છે, તેની છાયામાં બેસી એટલે મૃત્યુ સમયે વિષય કષાય મેહ મમતા જેવી ખરાબ ઈચ્છા કરીશું તે દુર્ગતિના ફળ મળશે. અને સમક્તિપૂર્વક ત્યાગ વૈરાગ વ્રત નિયમ સત્ય શીલ દયા ક્ષમા આદિ ગુણેની ઇચ્છા પૂર્વક આરાધન સહિત સમાધિ ભાવ ધારણ કરીશું તે સ્વર્ગ મેક્ષનાં સુખ મળશે, માટે મૃત્યુ રૂપ કલ્પવૃક્ષ નીચે બેસી શુદ્ધ અને શુભ ભાવ વડેજ આત્મા પરમાનંદી અને પરમ સુખી બની શકશે. ૧૮ અશુચિથી ભરેલા અને મળ મૂત્ર જેવી અપવિત્ર વસ્તુ કરતા આ ઔદારિક શરીરના ફંદાથી છોડાવનાર અને અશરીરી અથવા દિવ્ય શરીરી બનાવનાર મૃત્યુ જ છે, માટે તેનું સ્વાગત કરવું જોઈએ. ૧૯ જેવી રીતે મહાત્મા અનેક દષ્ટાંતે-દલીલ કરી શરીરનું સ્વરૂપ સમજાવી તેના ઉપરથી મમતા ઘટાડે છે, તેવી રીતે ઉત્પન્ન થયેલ રોગ પણ મને પ્રત્યક્ષ ઉપદેશ આપે છે કે હે જીવ! આ શરીર તારૂં નથી. માટે તેની મમતા ન રાખ. ૨૦ જે શરીરને પ્રાણથી પણ પ્યારું કરી પોપ્યું અને તેની કેમળતામાં લુબ્ધ બની રહ્યો હતો તે જ શરીર કે દ દે છે? કેટલાય ઉપચાર કરતાં રેગ મટતો નથી. માટે હવે જે કાંઈ સમય છે તેમાં આત્માને પિષ. ૨૧ રે જીવ! જે તું ગભરાતે હોય, તે તે રે તારા પિતાના કરેલાં કર્મોનું પરિણામ છે. તે મટાડવા માટે અતિ આતુર થવાની જરૂર નથી. કારણ કે જ્યાંસુધી કર્મને ઉદય હશે ત્યાં સુધી ગમે તેટલા ઉપચારથી Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ સની વે, આવી 8 ૨૪ મટશે નહિ પરંતુ જીદ્ર જેવા પરમવૈદ્યની કર્મ ઘટાડવાની દવાનું સાચા દિલથી સેવન કર, જેથી કદાચ રેગ મટી જાય તે પણ ઠીક અને કદાચ મૃત્યુ થાય તે પણ સમાધિપૂર્વકનું સકામ મરણ થશે. ૨૨ જે વેદનીયનું જોર વધે તે એમ માનવું જોઈએ કે તે વધુ કમની નિર્જરા કરશે, કેમ કે જેટલો તાપ સુવર્ણ વધુ ખમશે તેટલું જલદી અને વિશુદ્ધ સેનું બનશે. તેથી તીવ્ર વેદના સમયે સમભાવ ધારણ કરીશું તે કઠણ કર્મો પણ જલદી નાશ પામી જશે અને નવા કર્મો બંધાશે નહિ. તેથી આત્મા વિશુદ્ધ થશે. ૨૩ ગજસુકુમારે અંગારાની મહાદના સમભાવે સહન કરી, બંદજીની ચામડી ઉતારી, મેતાર્ય મુનિએ વાધરની વેદના સહન કરી શીધ્ર આત્મ–કલ્યાણ કર્યું, તે મારી વેદના આવી તે નથીને (!) એમ વિચારવું. ૨૪ હે આત્મન ! તે નરકમાં ૧૦ પ્રકારની મહાવેદના સહન કરી છે. પરમાધામીના માર ખાધા છે. તિર્યંચમાં ભૂખ, તરસના અનંતા દુખે સહન કર્યા છે. દેવતામાં પણ ગુનાઓ કરી ઈદ્રના વજીમહારાદિ કષ્ટ સહન કરી અનાદિ કાળથી જે મહાદુઃખ વેઠ્યાં છે તેની સરખામણીમાં આ દુઃખ કેટલું અલ્પ છે. આમ આવા અનંત દુખે વેઠયા છતાં જેટલાં કર્મની નિજ રાજીવ કરી શક્યો નથી, તેથી અનંતગુણ નિર્જરા અહીં જે આ પ્રબલ વેદનાને સમભાવે સહન કરીશ તે થઈ જશે અને પરમ સુખી બની જઈશ. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ૨૫ સંસારમાં જે કંઈ કરજદાર લેણદારને નમ્રતાથી કદાચ ઓછી રકમ આપે તે ખાતું ચુકતે કરી દે છે અને જે ઉદ્ધતાઈ કરે તે વ્યાજ, વકીલની ફી તેમજ કોર્ટના ખર્ચ સાથે હુકમનામું થાય છે, તેમ વેદનીય કર્મને ઉદીરણ કરીને ખપાવાય અગર ઉદય આવે ત્યારે નમ્રતાપૂર્વક સમભાવ રાખતાં જલ્દી છુટકારે થાય છે. ૨૬ કરેલાં કર્મ ભેગવ્યા સિવાય છૂટકારો નથી. આ સિદ્ધાંત–વચન અનુભવ સિદ્ધ છે. અને આત્મા જ પમ ખપાવવા સમર્થ છેતે પછી કમને બદલે દેવાને સમયે મેહું શા માટે છુપાવે છે? સઘળા દેવાને હિંમતપૂર્વક ચુકાદો કરી ફારગત થઈ જવું એ કેવું હિતકારક ગણાય ? - ૨૭ જેવી રીતે વિચક્ષણ વણિક મહામૂલ્યવાન વસ્તુ થોડા દામમાં મળતી હોય તે તે કેટલા ઊમંગપૂર્વક લઈ લે! તેવી જ રીતે સ્વર્ગ મોક્ષના મહામૂલ્યવાન સુખની પ્રાપ્તિ ફક્ત અલ્પ સમયના સમભાવ પૂર્વકના સમાધિમરણથી જ થઈ શકતી હોય, તે તેની આનાકાની કરી, શા માટે સમભાવ તજે જોઈએ? ૨૮ જેમ સૈનિક શસ્ત્રવિદ્યાને અભ્યાસ કરી, તે અંગેના સાધનોના ઉપગની સિદ્ધિ કરી સજજ રહે છે અને યુદ્ધના સમયે શત્રુને પરાજય કરે છે તેમ છે આત્મન ! તેં આટલા દિવસ જ્ઞાનાભ્યાસ અને તપ સંયમદિની પ્રેકટીસ કરી છે તે સિદ્ધ કરવાને અવસર પ્રાપ્ત થયે છે, માટે કર્મ શત્રુઓને પરાજય કરી સુખી થા. ૨૯ જેને વિશેષ પરિચય હોય તેની બહુ કિંમત હોતી નથી. તેમ આ દારિક શરીરને પરિચય તને Page #320 -------------------------------------------------------------------------- ________________ હ૦૫ નયમને છે તે તેની કિંમત નહીં માનતાં આત્માની. કિંમત સમજી શરીરનું મમત્વ ઉમંગપૂર્વક છોડવું જોઈએ. ૩૦ જુનાં વસ્ત્ર બદલી નવાં પહેરવામાં જેમ આનંદ હોય છે તેમ આ જુનું અને અશુચિથી ભરેલું શરીર છે, તે શરીરને મૃત્યુથી ત્યાગ કરીને નવું દિવ્ય દેવ–શરીર રૂપી વસ્ત્ર પહેરનાર આત્માને આનંદ જ હોય. સમાધિ મૃત્યુ સ્થિતિના ચાર દાન (૧) પદસ્થ ધ્યાન-નવકારમંત્ર, લેગસ્ટ, નત્થણ, શાને સ્વાધ્યાય, આલેચનાના પા?, સ્તવન, છંદ તથા મહાપુરૂષના ચરિત્રના પઠન, શ્રવણમાં મનને સ્થિર કરે, તન્મય થઈ જાય તે. (૨) પિંડસ્થ ધ્યાન-જન્મથી મરણ સુધીની શરીરની વિચિત્રતા અર્થાત્ પુદ્ગલેની ફેરફારી, ગાદિ અસમાધિ સમયના વૈરાગ્યમય વિચારેના તેમજ શરીરની અશુચિના તથા આત્મા અને શરીરની ભિન્નતાના વિચારોમાં મનને સ્થિર કરે છે. અથવા તેના સ્થાનેનું ચિંતન કરે તે. (૩) રૂપસ્થ ધ્યાન-અરિહંત પરમાત્માના ગુણોની સાથે પોતાના આત્માના ગુણોની સરખામણી કરીને પિતાની તેમના ગુણોથી એક્તા અને જુદાપણને વિચાર કરી તેમના જેવા બનવાના સાધનેને વિચાર કરી તેમનાં ગુણેમાં તલ્લીન બનવું તે. (૪) રૂપાતીત ધ્યાન-સિદ્ધના ગુણોની આત્મ સાથે એકતા કરે, સિદ્ધ પરમાત્મા સત્ ચિત્ અને આનંદમય છે. તે જ પ્રમાણે હું પણ શક્તિ રૂપે તે તે જ છું. ૨૦ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, અરૂપીપણું, અખંડતા, અજરામરપણું, અવિનાશીપણું સિદ્ધ પ્રભુમાં પ્રગટ રૂપે છે. મારામાં તે ગુણે શક્તિ રૂપે તે છે જ, તેને પ્રગટ કરવાનો પ્રયત્ન કરતાં હું પણ આધિ વ્યાધિ અને ઉપાધિના દુઃખથી મુક્ત થઈ અજરામર બની જઈશ. પદસ્થ ધ્યાનમાં કમરની નીચેના અંગ તરફ પ્રથમ લક્ષ રાખી, પછી પિંડસ્થ ધ્યાનમાં કમરની ઉપરના અંગ તરફ લક્ષ ચડાવે, પછી રૂપસ્થ ધ્યાન તે ગ્રીવા અથવા ડિકની ઉપરના અંગ તરફ લક્ષ ચડાવે, પછી રૂપાતીત ધ્યાનમાં સર્વ શરીર–વ્યાપક આત્મામાં લક્ષને સ્થિર કરે, એમ મન અને શરીરનું નિર્ધન કરી, પછી આન્મ દ્રવ્ય અને તેની પર્યાયમાં ધ્યાનથી ચિંતન કરે. આ શુકલ ધ્યાનને “પૃથકૃત્વ વિતર્ક નામને પ્રથમ પાયે જાણો. પછી દ્રવ્ય અને પર્યાયમાં સંચરવાનું છોડી આત્મ દ્રવ્યમાં જ સ્થિર થઈ જાય તે શુકલ ધ્યાનને “એકત્વ વિતર્ક નામને બીજે પાયે જાણો. આ ધ્યાન વડે શ્રેણ સંપન્ન બની આત્મગુણમાં ગરકાવ થઈ જતાં, ચાર ઘનઘાતી કર્મને નાશ કરી, કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટ કરે. તે શુકલ ધ્યાનને “સુક્ષ્મ કિયા પ્રતિપાતિ નામને ત્રીજો પામે છે. તે પ્રાપ્ત કરી આયુષ્યના અંત સુધી પ્રવર્તતાં સ્વભાવથી જ શુકલ ધ્યાનને એથે પાયે “સમુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ આવતાં જ, વેદનીય, આયુષ્ય, નામ અને ત્ર આયુષ્યની સાથે ખપાવીને એકી સાથે સર્વશે કર્મને ક્ષય કરી સિદ્ધ ભગવાન બની પરમ સુખી બની જાય છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ 2010 જૈન સ્તુતિ (કાવ્યો). 'ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું રહે જનમ જનમ તારે સાથ પ્રભુ એવુ માંગુ છું તારું મુખડુ પ્રભુજી હું જોયા કરું દિનરાત ભજન તારું બોલ્યા કરૂં રહે અંત સમય તારું ધ્યાન...પ્રભુ. મારી આશા નિરાશા કરશે નહિ મારા અવગુણ દિલમાં ધરશો નહિ રહે શ્વાસે શ્વાસે તારૂ નામ...પ્રભુ. મારા પાપને તાપ સમાવી દેજે ‘તારા સાધકને દાસ બનાવી દેજે દેજે આવીને દર્શનના દાન.પ્રભુ ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવુ માંગુ છું તપ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું અંત સમયે સંથારો કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છુ હું કરૂ છું પ્રાર્થના મને પ્રેમ તારે આપજે કાંઈ ખટુ કામ કરતી હોઉં ત્યારે વાર જીવન છે સંગ્રામ કેઈની જીત કોઈની હાર છે જાણુ છુ સંસાર એ સુખ દુઃખના સાર છે હારથી હારી ન જાઉં એવી હિંમત આપજેહુધન મળે કે ન મળે બસ ધમને હુ જાળવું તારો પંથ ચૂકાય નહી બસ એટલું સંભાળવું Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ તે છતાં ભૂલા પડે તે સાચે રસ્તે વાર જે...હું... સ્વની ચિંતા નથી હું રાતદિન ભક્તિ કરૂ તારૂ નામ ભૂલાય નહી ખસ ભાવના એવી ભાવુ ડગમગુ નહીં હું કદાપી એવી શ્રદ્ધા આપજે...... એક ૫ખી આવીને ઉડી ગયું એક પંખી આવીને ઉડી ગયુ, એક વાત સરસ સમજાવી ગયુ આ દુનિયા એક પખીના મેળા, કાયમ કયાં રહેવાનુ છે. ખાલી હાથે આવ્યા એવા, ખાલી હાથે જવાનુ છે જેને તેં તારૂ માન્યું હતું, આંહીનુ આંહી રહેવાનુ છે. એક પ્રભાતે જન્મ થયે ને, સાંજ પડે ત્યારે ઉડી ગયું એકલવાયુ આતમ પખી, સાથે કઈ ન લઈ ગયુ સગા સબંધીની માયા મુકી સહુથી અળગા થવાનુ છે જગતની આંખા જોતી રહીને, તે પાંખ વગર ઉડી ગયું જાતા જાતા ૫'ખી જીવનમાં, સાચા મ` સમજાવી ગયુ ધર્મ-પૂન્યની લક્ષ્મી ગાંઠે, સત્કર્મોના સથવારે રે ભવસાગર તરવાને માટે, નથી કોઈ આરો રે એક પખી જીવ્યાના યુક્તિ વરસેાના વરસે તારા વીતી ગયઃને કાયા તારી કરમાણી એ ભાઈ મારા જીવ્યાની મુક્તિ ન જાણી પંચવિષય તારા મનને વળગ્યા, મેાજ મઝા ખૂબ માણી ચુંવાની તારી લાગી એસરવા, તેય આશાની આગ ન એલાણી Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ મિહની પથારી પાથરી સુતે, તારી અજ્ઞાને આંખડી ઘેરાણું કાળના પૂર તારે આંગણે આવ્યા. તેય હજુ સુતેણું સેડતાણી મોંઘે મનુષ્યભવ એળે ગુમાવ્યું, કીધી કંઈ ન કમાણી ભેગોને ભોગવીને રેગોને નેત, ઉતર્યા મોતીડાના પાણી એ ભાઈ મારા જીવ્યાની યુક્તિ ન જાણી સમય હજી છે હાથમાં બાકી, સમરી લે મહાવીર સ્વામી વીર–પ્રભુને ભાવે ભજે તે, મટે ચેરાસીની ઘાણી વરસેના વરસે તારા વીતી ગયા ને, કાયા તારી કરમાણે એ ભાઈ મારા જીવ્યાની યુક્તિ ન જાણું ગાઓ મહાવીર ગુણગાન, અહીંયા દે દિન કે મહેમાન કેઈએ કરવું નહીં અભિમાન, અહીંયા દે દિન કા મહેમાન સઘળા સંપીને સહુ રહેજે, ચાડી ચુગલી છેડી દેજે સરખા રહેજે સૌની સાથ, અહીંયા દો દીન કા મહેમાન મારૂ-તારૂં કરી સૌ ચાલ્યા, મેહ-માયા-વિશેષ કરી મહાલ્યા ભકતો કેમ ભૂલ્યા છે ભાન, અહીંયા દો દિન કા મહેમાન ભાવે મહાવીરને આરાધે, મહાવીર સાથે પ્રીતિ બાંધે આટલું રાખજે સૌએ ધ્યાન, અહીંયા દ દીન કા મહેમાન તારી કરૂણાનો કોઈ પાર નથી હે કરૂણાના કરનારા, તારી કરૂણને કઈ પાર નથી હે સંકટના હરનારા, તારી કરૂણને કઈ પાર નથી મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્ય તારી સેવા મારી ભૂલના ભૂલનારા, તારી કરૂણને કઈ પાર નથી હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી અવળીને સવળી કરનારા, તારી કરૂણાને કઈ પાર નથી હે પરમ કૃપાળુ વહાલા, મેં પીધા વિષના પ્યાલા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ મારા સાચા રક્ષણહારા, તારી કરૂણાને કેઈ પાર નથી કદી છે; કછેરૂ થાએ, તું તો માવિત્ર કહેવાય શીળી છાયાના દેનારા, તારી કરૂણાને કઈ પાર નથી મને જડતે નથી કિનારે, મારે ક્યાંથી આવે આરે એ મારા સાચા ખેવનહારા, તારી કરૂણાને કેઈ પાર નથી છે મારું જીવન ઉદાસી, તું શરણે લે અવિનાશી મારા દીલમાં સદા રમનારા, તારી કરૂણાને કેઈ પાર નથી જય કરનારા જિનવરા જય કરનારા જિનવરા, દુઃખ હરનારા દેવ પાઠ પઢે પહેલો પ્રભુ, નમન તણે નિવમેવ પ્રથમ નમુ અરિહંતને, બીજા સિદ્ધ ભગવંત ત્રીજા શ્રી આચાર્યને, નમું તજી દઈ તંત ઉપાધ્યાય ઊપકારીયા, જ્ઞાન તણું દાતાર નમન કરૂં નિર્મળ થવા, ભવજળ તારણહાર સાધુ સુંદર લેકમાં, સાધ્વીઓ શણગાર સઘળાને સ્નેહ હજો, વંદન વારંવાર નમસ્કાર પદ પાંચ છે, પાપ તણું હરનાર સર્વ જગતના કામમાં, મંગલ ના કરનાર પ્રભુ મંગલના કરનાર મા-બાપને ભૂલશે નહિ ભૂલે ભલે બીજું બધું, મા-બાપને ભૂલશે નહિ, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશે નહિ. ભૂલે ૧ પથ્થર પૂજ્યા પૃથ્વી તણું, ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનનાં કાળજા, પથ્થર બની છુંદશે નહિ ભૂલે રે, Page #326 -------------------------------------------------------------------------- ________________ કાઢી મુખેથી કેળીયા, હેમાં દઈ મેટા ર્યા, અમૃત તણા દેનાર સામે, ઝેર ઉગળશો નહિ ભૂલે ૩ લાખે લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કેડના પુરનારના, કેડ પૂરવા ભૂલશે નહિ. ભૂલે ૪ લાખ કમાતા હો ભલે, મા-બાપ જેમાં ના ઠર્યા, એ લાખ નહિ પણ રાખ છે એ માનવું ભૂલશે નહિ ભૂલે છે સંતાનથી સેવા ચહો, સંતાન છે સેવા કરે, “જેવું કરો તેવું ભર” એ ભાવના ભૂલશે નહિ. ભૂલે ૬ ભીને સૂઈ પોતે અને સૂકે સુવાડયા આપને, એ અમીમય આંખને ભૂલીને ભીજવશે નહિ. ભૂલા ૭ પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર, એ સહબરના રાહ પર, કંટક કદી બનશે નહિ ભૂલે ૮ ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ, જગજીવન એના ચરણની, ચાહના ભૂલશે નહિ. ભૂલે ૯ અંતિમ સમયની આરાધના માંદગીમાં મનની માવજત (૧) હે આત્મન ! આજે તને જે માંદગી પ્રાપ્ત થઈ છે, તેમાં દેવ તે તે જ બાંધેલા પૂર્વ કર્મોને છે. સાંસારિક ભાવમાં અંધ થઈને, તારી જાતને વિસરી જઈને તે પાપ વિચારે કરી નાખ્યા અને પાપ કર્મ બંધાઈ ગયું. ઘણુ સમય સુધી આ કમ તારા આત્મામાં એમ ને એમ શાંત પડી રહ્યું, આ વખતે પણ છે શાન ઠેકાણે રાખીને તે ધર્મ સાધના કરી હતી તે તે કર્મ કદાચ ઉખડી જાત અને બહાર ફેંકાઈ જાત પણ તું ગાફેલ રહ્યો અને કમ પડી રહ્યું. હવે આજે તે ઉદયમાં આવી ચૂક્યું છે; એ કમ Page #327 -------------------------------------------------------------------------- ________________ તને રોવડાવે તે, પીડે છે, કનડે છે, પણ હવે તારે રેવું ન જોઈએ,દેવાધિદેવના શરણે જઈ દુઃખ માત્રનું ભાન વિસરી જવું જોઈએ. આ રસ્તે જઈશ તે રૂટેલું કર્મ તારા મનને વિચલિત નહીં કરી શકે ગભરાવી નહીં શકે અને હાથ વાંચ કરાવી નહી શકે, અને એમ થવાથી નવાં અશુભ કર્મોના બંધ પણ કરાવી નહિ શકે એ વાત બરાબર ધ્યાનમાં રાખ. (૨) તારા જ પૂર્વકૃત શુભાશુભ કમેં તને સુખદુઃખ આપીને ભગવાઈ જવા માટે સારા-ખેટ ક્ષેત્ર, કાળ વગેરે આપ્યા છે હવે તે જે મલ્યુ તે સેનાનું એમ સમજીને અકળાઈ જવાની વાતથી માંડવાળ કર. દેવાધિદેવનું નામ લેવા તને મળ્યું. દેવાધિ– દેવને ટગર ટગર જોવા માટે આંખે મળી અને પાપના પ્રાયશ્ચિતને કરી લેવા હૈયુ મળ્યું પછી અકળામણ શાન ! સ્વીકારી લે એ અસાતાને, બેલાવી લે બીજી પણ બધી વેદનાઓને, પછી દેવાધિદેવના શરણું લઈને અશુભકમી શાંતિથી વેદી તે લેવાય. (૩) કર્મ ઉદયમાં આવ્યું એટલે ખરતુ જ જવાનું છે. હવે તે એ જ વાતની કાળજી લેવાની છે કે ખરતું કર્મ નવું બંધાવીને ન જાય, નવા કુસંસ્કારે જન્માવી ન જાય, જૂની વાસનાઓને બદ્ધભૂલ કરી ન જાય. આ વિકટ પરિસ્થિતિ ન સર્જાય તે માટે ચાર શરણમાં ઓતપ્રેત બની જા. અશુભ કર્મો વેદાઈ જશે, વિનાશ પામશે. સાથે સાથે અશુભ વાસનાઓ પણ ભેળી પડશે. દેવાધિદેવનું શરણું અખૂટ પુણ્યરાશિની ભેટ આપશે આ વિપુલ લાભ તરફ તું લક્ષ્ય રાખ. વિપુલ લાભ માટે અ૫ કષ્ટ વેઠી લેવા મનને હુકમ કર. - (૪) હે આત્મન ! જરા મારી વાત સાંભળી લે. જે તું હમણાં સમતા નહિ રાખે છે એવું ભયંકર કમ બંધાશે કે જેને ઉદય Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ થતાં તને પેળે દિવસે તારા જેવાને વખત આવશે. સહેજ પણ ગફલતમાં રહીશ તે નવું કર્મ બંધાઈ જશે. આજે મળેલી ચારણાગતિને ભાવ છેવાઈ જશે. પછી તારી દશા અત્યંત દયામણું બની રહેશે. તુ એમ કદી ન માનીશ કે ધનથી હેકટરથી, પત્નીથી કે પુત્રેથી તને આ દુઃખમાં શાંતિ મળી જશે. કદાપિ નહિ, અનાથી મુનિના જીવન ઉપર જરા નજર નાખ. કેવી બૂમરાણ મચાવી હતી! કેવી કાકલુદી ભરી વિનવણી કરી હતી ! કેવા મર્માળા ઠપકો આપ્યા હતા! છતાંય કે એના દુઃખને લેશમાત્ર પણ ટાળી શકયું ન હતું. જ્યારે હૃદયમાં શરણાગતિને ભાવ જાગે કે તરત જ એ વેદના ઓસરવા લાગી અને સાથે જ એ ભાવ પરાકાષ્ટાને પામી ગયે. એનાથી એ મુનિ બન્યા, જીવન ધન્ય બનાવી ગયા. આવેલી આપત્તિમાંય શરણાગતિના ભાવની સંપત્તિ તારી કરી લે. તું એના પર સ્વામિત્વ મેળવી લે કે સ્વામિત્વ સમગ્ર વેદનાને ભડકે બાળી ભડથું કરી નાખે. વેદનાની આગ વચ્ચે પણ તને પરમ શાંતિ આપવાનું દિવ્ય કરી બતાવે. સાવધાન થા, જરા કઠોર બન રેઈશ નહિં, રેવાથી દુઃખ જવાનું નથી બલકે વધવાનું છે. આવા સમયે તે વિચારી લે અધ્યવસાયના તેફાનથી નીપજતા કર્મો અને વેદનાને, તુચ્છ સુખે ખાતર ભાન ભૂલીને તે શું કર્યું! હવે સંકલ્પ કરી લે કે ફરી કદાપિ આવાં પાપ નહિ કરું. સદૈવ મારા નાથને સમર્પિત રહેવા યત્નશીલ બનીશ. (૫) હવે તું દેવાધિદેવને શરણે આવ્યું છે. ગમે તેવી આપત્તિમાંચ તારે હવે દીનતા રાખવાની રહેતી નથી, ધીરજ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સખ દોર્ય તો સજ્જનનું આભૂષણ છે. ગમે તે વાયુ વિઝાય ત્યારે હજુ વૃક્ષે કંપી જાય પણ પર્વની ધીરજમાં કંપ કે? તને તે દેવાધિદેવના ચરણ ચૂમવા મલ્યા છે. તેને નામ જપ પ્રાપ્ત થયું છે. હવે ક્યી વાતની અધીરાઈ કરવાની ! - વેદના તે હવે તારા માટે ઉપકાર રૂપ બની છે કેમકે એણે જ તને દેવાધિદેવનું દર્શન કરાવ્યું છે માટે હવે ધીરજ ધરીને ગાણાં ગાયા કર અનંત ગુણીના. પછી વેદના ગઈ જ સમજજે. (૬) સમગ્ર જગતમાં કર્મને મહાત કરનાર એક માત્ર ધર્મ છે. કર્મની સાથે બાથ ભીડી શકે એવું એના સિવાય બીજું કઈ તત્વ નથી. કે ગમે તેટલું બળવાન હોય પણ ધર્મ એથી ય વધુ બળવાન છે. કુળવાન છે. એક પળમાં જ અનંત કમની રાશિને ધર્મ બાળીને રાખ કરી નાખવા સમર્થ છે. ઘાસની જબરદસ્ત ગંજી સામે અગ્નિને એક જ કણ બસ નથી થઈ પડતું? હમણું તારી પાસે બાહ્ય તપની શક્તિ નથી. વિશિષ્ટ ક્રિયા કરવાનું બળ પણ નથી. પરંતુ તારી પાસે એકાગ્ર ચિત્તનું ધ્યાન બળ તે જરૂર છે. ગમે તેટલી માંદગીમાંય તું એક ચિત્ત રે અને તેના ઉપાયને વિચાર તે કરી જ શકે છે. આ ચિત્તનું બળ દેવાધિદેવના ધ્યાનમાં જોડી દે. ભલે બીજું કંઈ ના બને. પણ, જે શુભ ધ્યાન રૂ૫ શ્રેષ્ઠ ધર્મની આરાધનામાં તું લાગી પડે (દુષ્કૃતેની) નહીં કરવા લાગે અને સુકૃતના અનમેદનમાં એક્તાન બની જાય તે મને લાગે છે કે તારી માંદગી પણ આશીર્વાદરૂપ બની જાય. મનને જરાક મજબૂત કર, આવેલી ધર્મ સાધનાની તકને સાધી લે તારું કામ થઈ જશે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ (૭) તારા સઘળાય મનવાંછિતને દેનારે આ શરણાગતિને ભાવ જે અડેલ રહી જાય, છેલ્લા શ્વાસમાંય એ ભાવ ઘુંટાતે રહે તે આ વિશ્વમાં તારા જેવો ભાગ્યવાન આત્મા કેણ હશે સંતને પણ તારા ભાગ્યની ઈર્ષા થશે. હવે વેદના ઊભી રહે, બેસી જાય કે મરી જાય તેની ચિંતા ન કર, શરણના ગાનમાં કયાંય પણ ભંગાણ ના પડે. એના તાનમાં મનનો તાર ન તૂટે, એને શરણની મસ્તી જરા પણ ના નંદવાય એની જ તકેદારી રાખ. સ્વજને સાથે બીજી વાત ના કરીશ, માત્ર બતાવજે દેવાધિદેવના શરણને ધર્મ. સહુને કહેજે શરણું સ્વીકારજે તારક દેવાધિદેવનું વિષય વાસનામાં ભાન ભૂલા બનીને જીવનની કોઈ પણ પળમાં આ શરાણું બેશે નહિં. ઉલટું એમ થવું જોઈએ કેમને તો આટલી વેદનામાંય કોણ જાણે કેવી અનેખી મસ્તીને અનુભવ થાય છે. આખા જીવનમાં જે ન મલ્યું તે મરતાં મરતાં પણ મળી ગયું. ઉપાશ્રયમાં ન મલ્યું ને છેવટે માંદગીના બિછાને પણ જડી આવ્યું. હવે તે એ ભાવ જ મારું જીવન છે. એના જીવનમાં કાયાના મતની હું પરવા કરનાર નથી. (૮) આ પીડા તે કર્મશત્રુના કચરઘાણ લાવનાર ધર્મરાજની અક્ષૌહિણી સેના છે. એને તે ઇન્કાર હોય જ નહિં. પીડા સામે ચાલી આવી તે હવે વધાવી જ લેવાની. આત્મન સત્વશાળી બન, હવે શરીર ઉપર મુચ્છિત ન થા. સ્વજનેમાં મુંઝાઈ ન જા, તારે ગમે ત્યારે એકાએક બધુએ મૂકીને ચાલ્યા જવાનું છે એ વાતને પળભર પણ વિસરી ન જા. કાયા પડે તે પહેલાં અનંતાનંત કર્મોને ભોંયભેગા કરી દે. અને કાળા કુસંસ્કારની જડ ઉખેડી નાખ આ એક દિવસ પડી જનારી કાયાને લેવામાં કશી મજા નથી. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ કઈ બહાદુરી નથી. હવે તેા બહાદુરી છે. અંતરાત્માને જોવામાં, બુદ્ધિમત્તા છે એના જ શુદ્ધિકરણમાં, ભલે કાલે તુ સાજો થઇ જાય, સ્વસ્થ બની જાય, પણ તેાય તે નવા જીવનનુ નવું જ પ્રભાત હશે. દેવાધિદેવના દર્શન વિનાનું પૂર્વજીવન હતું, જ્યારે આ જીવનમાં તે એ દર્શીન વિનાની એક પળ પણ નહિ હોય. માંદગીએ તને એ દન આપ્યું. માંદગી મહાત્સવરૂપ બની એણે તારા જીવનને ય અશષ્ટ અવસ્થામાં વહેતું કરી દીધું. એટલે હવે ઉદાસ બિછાનામાં સદાને માટે પેાઢી જવાનુ થાય તે તારે શોક કરવાના નથી. અને બિછાનામાંથી ઉભેા થઈ જાય તાય કોઈ આપત્તિ નથી, તું સૂઈ જાય કે ઉભા થાય પણ તારા ચિત્તમાં દેવાધિદેવને વાસ થઈ જાય તે સવુ કે ઉભા થવુ. આ બન્નેય તારા કલ્યાણની જ વાતા ખની જાય છે. જ્યારે જીવનલીલા સંકેલાઈ જશે ! કઈ જાણતું નથી. કયારે શું બનશે ! કોઈ ને ખબર નથી. સહુને માત્ર એટલી જ ખબર છે કે એકાએક કશુક બની જશે” કોઈ અચિંતવી ઉથલપાથલ મચી જશે. એકાએક કેઇ ધડાકા થશે અને પળ એ પળમાં આખુંય સર્જન વેરાઈ જશે, રહેશે ઉપર આભ અને નીચે ધરતી, રાખની ઢગલીએ અને ઇંટ મટોડા સિવાય કશુંય નહિ, (૯) સુખની શોધમાં સહુ નીકળ્યા છે; દોડયા છે, કઈ ઘરમાં બેઠું નથી. બેસવાની કોઇને ફુરસદ નથી. અરે ! મરવાની પણ ફુરસત નથી. છતાં આખી બાજી અવળી પડી રહી છે. બધાય દાવ નિષ્ફળ જઈ રહ્યા છે. સઘળી શક્તિના વિનાશ થઇ રહ્યા છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૭ શરણાગતિને ભાવ “અહંની લાગણીને મીણની જેમ ઓગાળી નાખશે “મમની લાગણીને વાળીઝૂડીને સાફ કરી નાખશે. ગમે તેમ હોય પણ શરણાગતિને ભાવ માનવ સંસારની અજબ બાબત છે. અનેખી વસ્તુ છે. એક ભવની પ્રીતિ અનેક ભવ સુધી રેવડાવે છે, રખડાવે છે અને રઝળવે છે. એ પ્રીતિ શા કામની! અલબત, જાપ જપવા માત્રથી કે સ્તવનાઓ કરવા માત્રથી શરણાગતિના ભાવ જાગી જતા નથી. એના માટે સૌ પ્રથમ તે બેફામ રીતે ગમે ત્યાં ઉછળતા ચિત્તરૂપી વાનરને શાંત, પાડી દેવું જરૂરી છે શરણ્ય તે શરણાગતિને ભાવ જ જુએ છે એ શરણાગતને ભૂતકાળ ન ઉકલે એને તે એ ભૂલી જ જાય છે. (૧૦) શરણ્યને શરણે જવાનો માર્ગ આ પ્રમાણે છે. | દીનબધુ! મારા સવ પાપ મિથ્યા બનજો. મારા જીવનમાં અરિહંત ભગવંતે પ્રતિક સિદ્ધ ભગવંત પ્રતિ, સાધુ ભગવંતે પ્રતિ, સાધ્વી ભગવંતે પ્રતિ, બીજી માનનીય અને પૂજનીય ધર્મના સ્થાને અને પાત્રોને વિષે જન્મ જન્માંતરેના માતા પિતાને વિષે, બંધુ, મિત્ર અને ઉપકારીઓ વિષે, સમ્યગૂ દર્શનાદિ રત્નત્રયના આરાધકે વિષે, કે બીજા કેઈપણ વિષે અજ્ઞાનથી કે અવિધિથી ન આચરવા જેવું આચર્યું હોય, ન ઈચ્છવા જેવું ઈચ્છયું હોય, એવું છે કે સૂક્ષ્મ કે સ્કૂલ પાપાનુબંધી પાપ મનથી, વચનથી કે કાયાથી કર્યું હોય, કરાવ્યું હેય, કે અનુદયુ હેય, રાગથી, દ્વેષથી કે મેહથી, આ જન્મમાં કે જન્માંતરમાં કર્યું હોય એ સઘળું નિન્દા પાત્ર છે માટે હું બિંદુ છું એ દુષ્કત માટે એની ગહ કરું Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ છું. એ હેય છે માટે એને છોડી દઉં છું. કલ્યાણ મિત્ર સમા ગુરૂ ભગવંતેના વચનથી આ વાત મને બરાબર સમજાઈ છે. આ વાત મને શ્રદ્ધાપૂર્વક હવે ઠસી ગઈ છે, મને એમાં કશો સંદેહ નથી માટે એ અનંત ઉપકારી વીતરાગ ભગવતની સામે મારા દુષ્કાની ચીં કરું છું. આજ સુધી જેને દુષ્કૃત્ય માનતું ન હતું તેને હદયથી દુકૃત્ય માનું છું. જેને હેય માનતું ન હતું તેને હદયથી હેય માનું છું. ફરી ફરીને કહેવાનું મન થાય છે કે મારાં સઘળાં પાપે, મિથ્યા થાઓ. મિથ્યા થાઓ. મારા જીવનને આ સુવર્ણ દિન છે, મારા આધ્યાત્મિક જીવનની આ યાદગાર પળે છે, મારા ભવચકની આ ધન્યતમ સાધના મને વારંવાર પ્રાપ્ત થાઓ. આ સાધના મારા જીવનને પવિત્ર કરી કૃતાર્થ કરે. અને ધન્ય બનાવે. ભવસાગરમાં ડૂબતા મારા જીવનને ઉગારી લેનાર એ દેવાધિદેવ અને એ ગુરૂદેવે સાથે મને વારંવાર મેળાપ થાઓ. એમના મેળાપની પ્રાર્થના પણ વારંવાર થયા કરે. એમના તરફ મને ભારે બહુમાન ઉત્પન્ન થાઓ. મારે હવે કશું જોઈતું નથી મારું મૃત્યુ આજે આવે કે વર્ષો પછી આવે મારે તે મારા મતની છેલ્લી પળે સુધી આપની શરણાગતિને ભાવ જોઈએ દુષ્કૃત્યની ગહ જોઈએ અને સુકૃત અનુદન જોઈએ. (૧૧) આ અનંત સંસારમાં જે કંઈ ધન્યાત્માએ જે કાંઈ સુકૃત કર્યું હોય તે બધાની હું અનુદના જ કરતે રહીશ. મેં અભાગીયાએ તે મારા જીવનમાં એકલા દુષ્ક જ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ આચર્યા છે, દુકૃત્ય કરીને એની શાબાશી લીધી છે. આવા પાપ કરવામાં કશું બાકી રાખ્યું નથી. ખેર ! તેમ છતાં જેણે જેણે અનંત વિશુદ્ધાત્માઓનું પગલે પગલું દામ્યું છે એ બધાએ જે જે સુકૃત કર્યા છે એ બધાય સુકૃતોની આજે હું ભાવભરી અનુમોદના કરું છું. અનંતાનંત અતીત, અનાગત અરિહંતના ભવ્યતમ અનુષ્ઠાનની હું અનુંમદના કરું છું. અનંતાનંત ભૂત, ભાવિ સિદ્ધ ભગવંતના સિદ્ધત્વભાવની ખૂબ ખૂબ અનુદના કરૂં છું. અનંતાનંત આચાર્ય ભગવંતેના પવિત્ર પંચાચારની અનુમોદના કરીને કૃતાર્થ બનું છું. અનંતાનંત ઉપાધ્યાય ભગવંતની, શિખ્યાદિને સુત્ર જ્ઞાન પ્રદાન કરવાની ક્રિયાની ભારેભાર અનુમંદના કરું છું. અનંતાનંત સાધુ ક્રિયાની અંતરથી અનુમોદના કરું છું. સર્વ કલ્યાણકામી શ્રાવક, શ્રાવિકાઓ, દેવે અને દેવીઓના શાસન પ્રભાવના તથા વૈયાવચ્ચાદિ વ્યાપારોની અનુમોદના કરું છું. | સર્વ કાળના, સર્વ આત્માઓના સર્વે કુશળ વ્યાપારોની હું અનુમોદના કરું છું. આ અનુમોદનાં સૂત્રાનુસારી બને શુદ્ધ આશયવાળી અને નિરતિચાર બને. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦ પરમગુરૂ શ્રી અરિહંત દેવાદિના સામર્થ્યથી આ રીતે મને વારંવાર મહાન અનુમોદના પ્રાપ્ત થયા કરો. હું સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઇચ્છું છું. આ જ મારા જીવનનું ઉત્તમ આસેવન છે, હે જગતના ગુરુ ! મારૂં બાકોનું જીવન પણ આ રીતે તમારી કૃપાથી દુષ્કતની ગમાં, સુકૃતેને સેવવામાં જ પ્રસાર થઈ જાઓ એમ સતત ઝંખું છું. (૧૨) હવે મને વિશ્વની અશરણતા સમજાઈ છે, મારા સુખના સાધન તરીકે જેને જેને મેં માન્યા હતા તે બધાયને મેં શરણ્ય માન્યા પણ અનુભવની થપ્પડોએ મને એ વાત સમજાવી દીધી કે એમાનું એકેય મારું શરણ નથી, પુન્યના ગે કદાચ આ જીવનમાં કંચન, કામિની વિગેરે મને સુખ, આપી દે પછી શું? કરડે જેટલું ધન ભેગું કરી લઉં કિન્તુ એક પૈસે પણ મારી સાથે ભવાંતરમાં આવનાર ન હોય તે તે કરેડની કિંમત શી? મકાનની સાડા ત્રણ હાથની જગ્યા પણ ભવાંતરમાં સાથે ન આવે તે તે મકાનેને મારા શરણભૂત શી રીતે માનવા? આજે કઈ દિવસ પેટમાં શુળ ઉપડે, આંખમાં આગ, ઉકે, કે બીજી કઈ કારમી વેદના ઉત્પન્ન થાય અને મારા સ્વજને તેને લઈ પણ ન શકે તે તેને મારે શી રીતે. શરણભૂત માનવા ? Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ ધન્ય છે એ અનાથી મુનિને કે જેઓ આત્મજ્ઞાન પામી. બીજે જ દિવસે સંયમના માર્ગે ચાલી ગયા. ધન્ય છે એવા અનંતા આત્માઓને કે જેમણે ચાર શરણ સ્વીકારી લઈને જનમ જનમના ફેરા ટાળી નાખ્યા. અન્તર્યામી દેવ! મને આજે આપનું શરણ પ્રાપ્ત થયું છે એ મારા માટે તે અસીમ આનંદની બાબત છે. જેની વાસનાઓના મૃત્યુ થયા છે તેને મૃત્યુને કશેય ડર નથી કાયાના મૃત્યુ પહેલાં જે શરણ્યને શરણાગત બનીને વાસનાઓની મેત લાવી દે છે અને વળી મૃત્યુના ભય શા ? અરે વાસનાના મૃત્યુ સિવાય મૃત્યુ જ ક્યાં છે ! જન્માંતર, પ્રાપ્ત કર, કાયાપલટ કરવી એ તે ફાટેલા કપડાને મૂકીને નવું કપડું પહેરવાની એક ક્રિયા માત્ર છે. કાયિક મૃત્યુના તે ડર હોતા હશે ? નિર્ભયને તે વળી મત હતા. હશે? વાસનાઓનું શમન કરી દેનારને ભય શે! ૧૩ મારી વાસનાના ખપ્પરે ભરવામાં મેં અનેક ને દુભવ્યા છે, પડયા છે. તેમને ત્રાસ આપે છે, અરે નાના કીડા જેવા જંતુઓને કે પૃથ્વી પાણે આદિના જંતુઓને તે ખતમ કર્યા છે. આ બધાય અપરાધને હું નમાવું છું, હું એમને ગુન્હેગાર છું આ તકે તેમની બધાયની માફી માંગુ છું. કયાંય પણ મારી ભૂલ ન હોય તે પણ હું તેમને ક્ષમા આપવા વિનવું છું. મારે હવે સર્વ જી સાથે મૈત્રી છે. નાથ ! આપની શરણાગતિ સ્વીકારવાથી બધુય કામ સીધુ ઉતરી જાય છે. હવે આ વિશ્વમાં મારું કઈ નથી. હું ૨૧ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ એકલે છું. હું કેઈને નથી મને આપની આપના માર્ગની જરૂર છે. આપના ધર્મને અને ધર્મ સાધનાને મુક્ત બનાવી સાધક અવસ્થા પાર કરી ગયેલા, સિદ્ધ ભગવંતેની જરૂર છે. આ જ મારી જરૂરિયાત આ જ મારૂં શરણ છે, મારા મનમાં અરિહંતનું જ રટણ અને વાણીમાં એમનું જ કીર્તન છે, મારા જીવનના શેષ કાળમાં એવી ઉત્તમ આરાધના કરી લઉં કે મારી હારની બાજી જીતમાં ફેરવાઈ જાય હે વીતરાગ ! તારા તત્ત્વજ્ઞાન અને તારા આલંબને મારામાં નવીન શક્તિનો સંચાર થયું છે. એના બળથી એક ભવ નહિ પણ અનેક ભવભવના ભેગા થયેલા પાપકર્મોને, પાપ વાસનાઓને નાશ કરીશ. કરુણાસાગર હે ભગવંતો : આપના ચરણેનું ભાવ શરણ સ્વીકારું છું. અનંત ઉપકારી સિદ્ધ ભગવંતે ! આપને શરણે આવી મારૂ જીવન ધન્ય બનાવું છું. કઠોર સાધના પંથના યાત્રી ! હે સાધુ ભગવંત! આપના આદર્શ જીવનનું શરણ સ્વીકારું છું. નાથ ! આપની ભક્તિ અને ભવભવ મલ્યા કરે. કુસંસ્કારોની પરંપરાને તેડી નાખી અને શુભ પરંપરાને આગળ અનુમોદના કરું છું જેથી ધર્મસાધક ઉત્તમ સામગ્રી ફરી ફરી મળે. દુષ્કૃત્યેનો ગહ, સુકૃતની અનમેદના અને ચાર શરણું અશુભ પરંપરાને સંપૂર્ણ રીતે નાશ કરી નાખે છે અને શુભ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ પરંપરાઓની સાંકળ સાથે નવા શુભ આંકડાઓ ગોઠવાતા જાય છે. પરમાત્મન ! આ સુકૃતેનું અનુમદન મને સમ્યક પ્રકારે વારંવાર કર્યા કરે અને વિશુદ્ધભાવધર્મની પ્રાપ્તિ પુનઃ પુનઃ થાઓ, અને આ અનુમંદનાનું નિમિત્ત બનતા અરિહંત આદિ સર્વ નમસ્કારણીય પરમાત્માને પુનઃ પુનઃ નમસ્કાર થાઓ. | સર્વજ્ઞ ભગવંતનું આ હિતકારી શાસન સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત થાઓઃ સર્વત્ર જયવંતુ વર્તા, સર્વને સમ્યક્ત્વરત્નની પ્રાપ્તિ થાઓ, સર્વ પ્રાણી બેલિબીજને પ્રાપ્ત કરી સુખી થાય સુખી થાવ, સુખી થાવ. સર્વ જીવેના કલ્યાણની ભાવના મારા આત્માને પવિત્ર કરે, વિશુદ્ધ કરે. મારા ચિત્તની નિર્મળતા મને દેશવિરતિ તથા સર્વ વિરતિનો માર્ગ અપાવે, મને શ્રમણધર્મ પ્રાપ્ત થાવ. નિગ્રંથ ગુરુ ભગવંતોની પ્રાપ્તિ થાવ. એ ધન્ય દિવસ જલદી આવે કે જે દિવસે હું સંસાર ત્યાગ કરી કર્મ શત્રુ સામે ભીષણ સંગ્રામ ખેલી મુક્તિ પામું આજ મારી એ ભગવંતની સમક્ષ અભિલ ષા છે. ક્ષમાપના ધન્ય છું કે જે મેં અનાદિ આ સંસાર સમુદ્રમાં અચિન્ય ચિન્તામણિ સમાન શ્રી જિનેન્દ્રને ધમ મેળવ્યો છે. (૧) ચાર ગતિ સ્વરૂપ સંસાર ચક્રની અંદર મેં મોહથી જે કઈપણુ જીવને દુભ હોય તેને હું ત્રિવિધ (મન, વચન, કાયાથી) ખમાવું છું. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ નરકમાં સાતેય નરક પૃથ્વીમાં હું નારકી તરીકે ઉત્પન્ન થયે છું. ત્યાં જે કંઈ જીવને મેં દુભવ્યા હોય તેને પણ ખમાવું છું. (૩) (નરકમાં) પરસ્પરને મારતા, ચૂર્ણ વિચૂર્ણ કરવા વગેરે જે કંઈ દુઃખે કર્મને વશ પડેલા મેં કર્યા તે સર્વને પણ ત્રિવિધે ખમાવું છું. (૪) હું નિર્દય પરમાધામી તરીકે પણ ઉત્પન્ન થયે ત્યારે મેં મૂઠે નરના જીવને દુઃખ ઉત્પન્ન કર્યા તેને પણ આજે ખમાવું છું. અતિ દુઃખની વાત છે કે, મૂઢ એવા મેં તે વખતે બીજાને શું દુઃખ થાય છે તે ન જાણ્યું અને ક્રીડાથી કરવત દ્વારા છેદન–ભેદન આદિ દુઃખ પેદા ક્ય. તે વખતે મૂઢતાને પામેલા મેં જે કંઈ દુઃખ નારકીઓના જીવને પેદા કર્યું તેને આજે ત્રિવિધે ખમાવું છું. (૭) તિર્યંચ નિમાં પણ પૃથ્વીકાય આદિમાં ખારીમાટી આદિ ભેદોમાં એકબીજાના શસ્ત્ર બની જે જીવોને વિનાશ કર્યો તેમને પણ ખમાવું છું. જલચર જીવોની મધ્યમાં રહેલા મેં માછલા આદિ અનેક રૂપને ધરનારા બનીને આહાર માટે જે જીવને વિનાશ કર્યો તેમને પણ ખમાવું છું. જલચર જીવોની મધ્યમાં રહેલા મેં અનેક પ્રકારના જીની અનેકવાર જોતાંની સાથે માર્યા તેમને પણ ત્રિવિધ ખમાવું છું (૧૦) સપે, અજગરે વગેરેમાં રહેલા તથા વાંદરા બિલાડા, કુતરા વગેરે બનેલા મેં જે જીને દુભવ્યા તેમને પણ ખમાવું છું.(૧૧) Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ વાઘ, સિંહ, સાંઢ આદિ જાતિઓમાં કંઈક જીવને ઘાત આદિ. કરીને તે અને વિનાશ કર્યો તેમને પણ ખમાવું છું. (૧૨) હેલા, ગીધ, કુકડા, હંસ, બગલા આદિ પંખીની જાતોમાં જન્મેલા મેં ભૂખને વશ પડી જે કૃમિ આદિને ખાધા તેમને પણ ખમાવું છું. (૧૩) મનુષ્યપણુમાં પણ જીભને વશ પડેલા મેં મૂઢ જીવે શિકાર આદિ દ્વારા જે જીને વિનાશ કર્યો તેમને પણ ખમાવું છું. (૧૪) રસના લુપ બનીને મેં મધ, માંસ, મધ, માખણુ આદિમાં રહેલા જીને વિનાશ કર્યો તેમને પણ ખમાવું છું. (૧૫) સ્પર્શનેન્દ્રિયમાં ગૃદ્ધ બનીને પરસ્ત્રીગમન કરતાં મેં જે જીવેને દુભવ્યા છે તેમને ય ત્રિવિધ ખમાવું છું. (૧૬) ચક્ષુ ઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોતેન્દ્રિયને વશ પડેલા મેં જે જીિને દુખમા સ્થાપન કયાં તેમને પણ ત્રિવિધે પણ ખમાવું છું. (૧૭) તામસી ભાવને પામેલા મેં મારો માનભંગ થવાથી જે જીવે પર આક્રમણ કરીને પણ આજ્ઞાપાલન કરાવ્યું તેમને પણ ત્રિવિધ ખમાવું છું. (૧૮) માલિકપણું પામીને જે જીવેને બાંધ્યા કે મરાવ્યા, પછી તે અપરાધી હોય કે નિરપરાધી હોય તેમને પણ ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું. (૧૯) દુષ્ટ એવા મેં ક્રોધથી યા લેભથી જે કઈ મનુષ્ય પર આળ ચડાવ્યાં હોય તેમને પણ ત્રિવિધ ખમાવું છું. (૨૦) Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ વ્ય કે અદેખાઈ ને વશ થયેલા મેં જે ચાડી ખાધી હોય કે પારકાની આપત્તિમાં આનંદ માર્યો હોય તેને પણ ત્રિવિધે ખમાવું છું. (૨૧) અનેક સ્વેચ્છાદિ જાતિઓમાં હું રૌદ્રભાવવાળ-સ્વભાવ વાળ બન્યું કે જયાં મેં ધર્મ શબ્દ પણ કાનથી સાંભળે નહીં ત્યાં માત્ર પરની પિપાસાવાળા મેં સદા જીવને ઘાત. જ કર્યો અને હું અનેક જીવને દુઃખને હેતુ અને તેમને પણ ખમાવું છું. (૨૨) આર્યદેશમાં પણ ખાટકી, માછીમાર, ચીડીમાર, ડુંખ આદિ જાતિઓમાં જનમ્યા પછી મેં જે જીવોને માર્યા તેમને પણ ત્રિવિધે ખમાવું છું. (૨૩) મિથ્યાત્વથી મેહિત થયેલા મેં ધમ બુદ્ધિથી જે કઈ જીવને માર્યા અને અધિકરણ દ્વારા મરાવ્યા તેમને પણ ખમાવું છું.(૨૪) દાવાનળ સળગાવતા, વેલડીએ છેવી, સરોવર ઝરાઓ અને તળાવે શેષાવવા વગેરે દ્વારા જે જીને મેં વધ કર્યો તેમને પણ ખમાવું છું. (૨૫) સુખથી ઉન્મત બનેલા મેં કર્મભૂમિમાં અંતરદ્વીપ આદિએમાં જે જીવોનો વિનાશ કર્યો તેમને પણ ખમાવું છું. (૨૬) દેવપણું મહ્યું ત્યારે ક્રીડા બુદ્ધિથી યા લેભને કારણે જે જે જીવેને મેં દુભવ્યા તેમને ત્રિવિધ ખમાવું છું. (૨૭) ભવનપતિઓની મધ્યમાં અસુર નિકાયમાં વર્તતા મેં નિર્દય રીતે હત્યા કરી કેટલાયને દુઃખી કર્યા તેમને પણ ખાવું છુ. (૨૮) Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩ર૭ વ્યંતરપણુમાં વર્તતા મેં કીડા પ્રિય હોવાના કારણે જીને જે દુઃખ પેદા કર્યું તેને પણ ત્રિવિધ ખમાવું છું. (૨) તિષી દેવપણામાં ગયેલા મેં વિષયરૂપી વિષથી મેહિત બની. મૂઢ બની છે કે પ્રાણને દુઃખી કર્યા હોય તેને પણ ત્રિવિધ ખમાવું છું. (૩૦) પારકાની સમૃદ્ધિની અદેખાઈથી લેભમાં ડૂબીને મહને વશ પડીને, આજ્ઞાઓ મનાવીને જેમને મેં દુઃખ પેદા કર્યું તેમને આજે ખમાવું છું. (૩૧) આ રીતે ચારે ગતિમાં રહેલા છે કે પ્રાણીઓને મેં માર્યા હાય યા તે દુઃખમાં સ્થાપન કર્યા હોય તે સર્વેને હું ખમાવું છું. (૩૨) સર્વ જીવે મને માફ કરી દેજે. હું પણ મેં જે જે અપરાધ ક્ય તે રાવની ક્ષમા માંગુ છું આજે વૈરભાવ ત્યજીને હું મધ્યસ્થ બન્યા છું. (૩૩) આ સઘળા જીવલેકમાં કઈ મારે શત્રુ નથી. દર્શનસ્વભાવવાળે હું એકલે છું અને મમતા વગરને છું. (૩૪) જિન ભગવંતે, સિધ્ધ, સાધુ ભગવંતે અને ધર્મ તે મારૂ શરણ છે. અને એ જ પરમ મંગલ છે. જિનને નમસ્કાર તે જ શરણ છે અને તે જ કર્મક્ષયનું કારણ છે. (૩૫) આ રીતે કરેલી આ ક્ષમાપના ચારે ગતિના જીવ સાથે કરેલી ક્ષમાપના જે ભાવ વિશુદ્ધિથી કરાય તે મહાન કર્મઅયનું કારણ થાય છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ત્રણ મિનિટની તૈયારી આમન માત્ર ત્રણ જ મિનિટ આયુષ્યની બાકી હશે ત્યારે તું શું કરીશ ! ૧. સર્વ પ્રથમ જીવનમાં આચરેલા અઢારે પાપાનકેછે. અરિહં તેની સાક્ષીએ યાદ કરીને સિરાવી દે. ૨. તે પછી ચોર્યાસી લાખ છવાની સાથે ક્ષમાયાચના કરી લે ૩. ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી દે અને છેલ્લાં આ દેહનો પણ ત્યાગ કરી દે. ૪. ચાર શરણને અંગીકાર કરી લે. જીવનમાં જે વ્રત લીધાં તેમાં લાગેલ દષની પ્રભુની સાક્ષીએ માફી માંગી લે. સર્વ જી પ્રત્યેના મમત્વને છેડી દે. અને નવકાર મહામંત્રના ધ્યાનમાં લયલીન બનીજા આટલું કરતાં કસ્તા મૃત્યુ આવી જશે તે તારી સદ્ગતિ નિશ્ચિત છે ભવાન્ત હવે વધુ કરવાના નથી. ભગવાનને ધર્મ હવે તારી આંગળી પકડી તને મેક્ષના દ્વારે મૂકી આવવાને છે અન્તિમ સમાધિ જીવને સંસારના પૌગલિક સુખમાં રતિ અને કર્મવેગે આવતા દુઃખેમાં અરતિ થાય છે ત્યારે અનંત ઉપકારી મહાપુ, તે સુખમાં તિ અને દુઃખમાં અરતિરૂપ સંકલેશને દૂર કરવા શ્રી અરિહંતાદિનું શરણ સ્વીકારવા દુષ્કૃતની ગહીં અને સુકૃતનું અનુદન કરવાનું જેમ ફરમાવે છે Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ તેવી જ રીતે સમાધિમરણની ઈચ્છાવાળા ને અતિમ સમયે અનશન, ચાર શરણાં, પાપ સ્થાનકેને ત્યાગ, આમ શિક્ષા, સમ્યકત્વની ધારણ, ક્ષમાપના અને દુર્યની લિંક પણ જરૂરી છે. એમ ફરમાવે છે. તે માટે મહાપુરુષે “સંથારાપેરિસીમાં જણાવે છે કે આ સત્રિમાં મારું મૃત્યુ થાય તે મેં આહાર, પાણ. વસ્ત્ર, ઉપાધિ અને કાયાને મન, વચન, કાયાથી વોસિરાવ્યા છે, આ પ્રકારને ત્યાગ તે સાગારિ છે કેમકે આ રીતને ત્યાગ ન હોય તે પછી તેને તે તે ચીજોનો) ઉપભેગ કરી શકાય નહિં. આત્માને સંસારથી પાર ઉતારે તેનું નામ મંગળ જગતમાં શ્રી અરિહંત પરમાત્માએ, શ્રી સિદ્ધભગવંત શ્રી સાધુ– ભગવંતે તથા શ્રી જિનેશ્વર દેએ પ્રરૂપેલો ધર્મ એ ચાર જ મંગલભૂત છે, વળી જગતમાં તે ચાર જ લકત્તમ હેવાથી. શરણભૂત પણ તેઓ જ છે. માટે હું શ્રી અરિહંતાદિ ચાર જ શરણ સ્વીકારું છું. સુખને મેળવવા તલસતા અને દુઃખથી કાયર થયેલા મારા આત્માએ એક્ષમાર્ગમાં અંતરાયભૂત અને દુર્ગતિના અનંતદુઃખની ખાણ રૂપ જે હિંસા, જઠ, ચેરી, મૈથુનસેવન, નવે પ્રકારના પરિગ્રહ. ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ કલહ કજીયો) અલખ્યાખ્યાન (ટું કલંક દેવું, “શુન્ય (ચાડી ખાવી), રતિ, અતિ, પરંપરિવાદ માયાપૂર્વક મૃષાવાદ અને મહામિથ્યાત્વનું સેવન કર્યું હોય તે અઢારે પાપને હું મન, વચન, કાયાથી ભાવપૂર્વક ત્યાગ કરૂં છું. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ હવે આત્માને હિતશિક્ષા આપતાં જીવ પિતે વિચારે કે –હું એકલું છું. મારું કેઈ નથી. હું કેઈને નથી." આ રીતે દીનતા રહિત મનવાળે થકે વિચારે, કેમકે કર્મના યેગે આવતાં દુખમાં દીન મનવાળે થઈ આ પ્રમાણે વિચારે તે તે આર્તધ્યાન છે અને આર્તધ્યાન એ દુર્ગતિને પાયો છે. માટે સમાધિને સુલભ બનાવવા ઉપરની એકત્વ ભાવનાને વિચાર કરે, વળી જ્ઞાન દર્શન ચારિત્ર-વીર્ય આદિ આત્માના ગુણ છે. તેમાં સ્થિર થવા વિચારે કે-અનંતજ્ઞાન-દર્શન સ્વરૂપ એ મારો આત્મા શાશ્વત છે. બાકીના કર્મના સંગથી ઉત્પન્ન થયેલા સઘળા સંગ ક્ષણિક છે. આ રીતે પરમાત્મદશાને પામવા માટે અંતરાત્મદશા અને બાહ્યાત્મક દશાને વિચાર કરીને બાહ્યાત્મક દશાને ત્યાગ કરવાં અને અંતરાત્મદશાને પામવા વિચારે કે–ચેરાશી લાખ છવાયાનીના દુખરૂપી દાવાનળની પરંપરા મારા જીવે કર્મના સંગે અનંતવાર પ્રાપ્ત કરી છે. તેથી એ કમેને જડમૂળથી નાશ કરવા મન-વચન-કાયાથી સઘળાય કર્મ સંયેગેને ત્યાગ કરું છું અને તેને માટે હૈયામાં ધર્મરૂપી પ્રાસાદના દ્વાર સમાન સમ્યકત્વની સ્થાપના કરું છું અને તે માટે શ્રી અરિહંતે એ જ મારા દેવ છે. નિગ્રંથ ગુરૂ એ જ મારા ગુરૂ છે અને અરિહંત પરમાત્માએ કહેલ ધર્મ તે જ મારો ધર્મ છે આ પ્રતિજ્ઞાને હું હવે પ્રાણને પણ ત્યાગ કરીશ નહિ. કેમકે મુક્તિરામણીની પ્રાપ્તિમાં આ સમ્યકત્વ એ જ દીવાદાંડી સમાન છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ હવે સઘળાય છની ક્ષમાપના કરે છે કે—મારા માથા પર અનંત શ્રી સિદ્ધ પરમાત્મા છે અને તેઓ મને નખશિખ ઓળખે છે. મારા સઘળાય વિચારેને તેઓ જાણે છે. માટે તેઓની સાક્ષીએ હું મન-વચન અને કાયાથી જગતના સઘળાય એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવને ખમીને ખમાવું છું. તેઓ પણ મને ક્ષમા કરે. હવે મારે કેઈજીવ સાથે વૈરભાવ નથી. જગતના સઘળાય કર્મને વશ છે અને કર્મને વશ હેવાથી કમેન નચાવ્યા નાચી, કરેલાં કર્મો અનુસાર ચૌદેય રાજકમાં ભમે છે. તે સઘળાય જેને મેં ખમાવ્યા છે, તેઓ પણ મને ક્ષમા કરો. હવે જીવ પિતાના દુષ્કૃતની નિંદા કરે છે કે–મારા જીવે જે કઈ પાપ વિચાર મનથી કર્યો હોય, વચનથી ઉચ્ચાર્યો હોય અને કાયાથી કર્યો હોય તે સઘળાય દુષ્ટવિચાર મિથ્યા થાવ. આ રીતે અનશનને આચરવાથી, મંગલભાવનામાં ઓતપ્રેત થવાથી, પાપસ્થાનકેથી પાછા ફરવાથી, આત્મહિતની ભાવનામાં લીન થવાથી, કર્મસંગોથી દૂર થવાથી, સમ્યફત્વને આરેપ કરવાથી જીવ શલ્યરહિત બને છે. તેથી તેને માટે સમાધિ સહજ બને છે અને સદ્ગતિ સુંદર થાય છે અને મુક્તિ નજીક થાય છે. અરિહંત પરમાત્માને પ્રાર્થના હે અરિહંત ! હે ભગવંત! હે વિતરાગ ! હે અભયદાતા ? હે આત્મઉદ્ધારક ! હે કર્મવિનાશક ! હે ગીર્વાણ ગુરુ ! હે Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ચારિત્રમૂર્તિ ! હે છદ્મસ્થ ભાવાતીત ! હે જગદગુરુ જિનેશ્વર! હે પ્રિભુવનપતિ તીર્થકર ! હે દીને દ્ધારક ! હે ધર્મધુરંધર ૧ હે નિરંજન નિર્વિકાર નાથ ! હે પરમપુરુષ પરમેશ્વર ! છે -બવહીનના બલ ! હે ભાગ્ય વિધાતા! હે મંગલમૂતિ મેલદાતા ! હે યતીન્દ્ર (ગણધર) સેવિત ! હે રાજરાજેશ્વર પૂછત ! હે કાલેક પ્રકાશક ! હે વિશ્વ જીવ વત્સલ ! હે શાસનનાયક ! હે સત્યશિરોમણિ ! હે હિમહેતુ! હે ક્ષમા. મૂરિ ! હે જ્ઞાનાનંદપૂર્ણ ! ઈત્યાદિ ઈત્યાદિ અનેકાનેક સત્ય વિશેષણથી અલંકૃત હે અમારા હૃદયના સ્વામી અરિહંત પ્રભુ! આ જગતમાં આપ જ એક એવા છે કે જે આપનું ધ્યાન કરનાર ભવ્યજીવ આપના જેવા બને છે; ભમરીના ગુંજારવે ઈયળ ભમરી બને છે એમ ઉક્ત વિશેષણોથી વિશિષ્ટ આપનું ગુંજારવ કરતા હું પણ એવા વિશેષણોવાળે બનું, એ મારી પ્રાર્થના છે, હે અરિહંત પરમાત્મા ! મારે તું જ એક આધાર છે. તારી કૃપાથી, તારા પ્રભાવથી જ આ અનંત દુઃખમય સંસાર છૂટે અને અનંત સુખમય મેક્ષ મળે, સંસાર, રાગ, દ્વેષ આદિ વિકારોના કારણે છે અને આપ જ વીતરાગ છે. નિર્વિકારી છે તેથી આપનું ધ્યાન ધરતાં ધરતાં રાગ દ્વેષાદિ ઓછા થતા આવે છે. પછી એને સર્વથા અંત આવે છે અને એટલે જ આ સંસારથી છુટાય છે અને એટલે તમારા પ્રભાવે જ મેક્ષ થાય છે. હે પ્રભુ! સંસારને તમે ઠીક જ ઓળખાવ્યો છે કે સંસાર દુઃખમય છે કેમકે એમાં વારે-વારે જન્મવું ને Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ મરવું પડે છે ઉંચા દેવતાઈ જન્મમાંય મરવું પડે છે, મરીને હલકા અશુચિ સ્થાનમાં જવું પડે, ત્યાં ગંદા આહાર લેવું પડે વળી સંસારમાં રોગ-શેક દારિદ્ર, પરાધીનતા, અકસ્માત ચિંતા, સંતાપ વગેરે વગેરે દુઃખેને પાર નથી એટલે જ પ્રભુ ! આપે સંસાર છેડવાને જ પુરુષાર્થ કરી આપના આત્માને સંસારથી ઉગારી લીધે તેથી આપની પાસે આજ માગું છું કે આવા દુ:ખમય, વિટંબનામય અને પરાધીનતા અને નાલેશીભર્યા સંસાર પર મને છૂ થાવ. આપ મને આ સંસાર ઉપર ગ્લાનિ, ઉદ્વેગ, અરૂચિ કરાવી અને એગ્ય પુરુષાર્થ કરાવી અપાવે. હે કરુણસિંધુ ! આપે તે પૂર્વ ભવોથી જ કેટલી બધી અદ્ભૂત ધર્મ સાધના કરી ! હે મહાવીર દેવ ! આપે તે એક લાખ વરસ મા ખમણના પારણે મા ખમણ કર્યા આની સામે હ શું કરું છું ? ખાનપાનનો સંસાર મને કયાં ખેંચે છે ? મને આવું ખોટું કયાં લાગે છે ? પ્રભુ એ કૃટિલ આહાર સંજ્ઞાથી મને બચાવે. તારું એવું હું ધ્યાન કરું પાપી આહાર સંજ્ઞા પર મને કૃણું વરસે. હે ત્રિભુવનના નાથ ! તમને જન્મતાં મેટી સામ્રાજ્ઞી દિકુમારીએ એ હલરાવ્યા, રાસગીત ગાયા ને ૬૪ ઈદ્રોએ મેરૂશિખર પર તમારા જન્માભિષેક ઉજવ્યા, કેટલું મોટું પુણ્ય, છતાં પ્રભુ! તે લેશમાત્ર પણ અભિમાન ન કર્યું કેમકે આમાં કેઈ આત્મ પુરુષાર્થ ન દેખે પણ પુણ્ય કર્મની લીલા દેખી. પરની લીલામાં શા અભિમાન કરવા? જ્યારે મને રાખ ને પૂળ મહ્યું છે હતાં હું અભિમાનમાં મરૂં છું. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ હે જગતના નાથ ! આપને જન્મથી રાજાશાહી સુખે મલ્યા, રાજ વૈભવ મલ્યા છતાં આપ એમાં લેપાયા નહીં, ખુશી ન માની કેમકે એથી આત્માનું કશું હિત થવાનું ન દેખ્યું. આની સામે મને શું મહ્યું છે ? મલવામાં કશે ભલીવાર નહીં છતાં મારે આસક્તિનો પાર નથી. પ્રભુ મારું શું થશે? મને એવું બળ આપ કે હું દુનિયાના સત્તા વૈભવ અને ભેગ સુખેને તુચ્છ દેખું અને એના પર જરાય માન ન થાય રાગ ન થાય. તું મને કેહીનુર હીરા જે મ વળી એ જ તારે ધર્મ મલ્યો. એની આગળ આ સુખ સંપત્તિ કાચના ટુકડા જેવી છે. એમાં હું શું કામ મેહ કરું? તારી આગળ એને કીંમતી માનું તે તેને અર્થ એ કે મેં તને ઓળખે જ નહિ. - હે જિનેશ્વર ભગવાન ! તમે ચારિત્ર લઈ કેટલી બધી તપશ્ચર્યા કરી! કેવા પરિષહ ને ઉપસર્ગો સહ્યા, કેવું દિવસ ને રાત ઉભા ઉભા ધ્યાન કર્યું ! આમાં જરાય સુકેમલતા ન રાખી, કિંતુ અતિ સુકેમલ શરીરે ભારે સહિષ્ણુતા રાખી આની સામે મારી પાસે શી સાધના છે ? નાથ ! મને એવી સાધના કરવા બળ આ૫, સહિષ્ણુ બનાવ. હે જગદીશ ! આપે જે નવતત્વ બતાવ્યાં એવાં કેણુ બતાવનાર છે? છેક પૃથ્વીકાય, અપકાય અને નિગદ સુધીના જીવ હોય છે એ આપ જ બતાવનાર છે. એ બતાવી ને એની રક્ષા કરવા સુધીને ખરેખરે અહિંસા ધમ આપે જ બતાવ્યું એટલે જ સુલમજીને પણ અભયદાન દેવા સુધીનું સાચું સાધુ જીવન આપને ત્યાં જ મળે છે. તાપસ થઈને જંગલમાં Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ રહ્યા પરંતુ જે પાણી, વનસ્પતિ વગેરેના જીવની હિંસા કરવાની છૂટ છે તે ચારિત્ર કયાં? ખરેખર સર્વથા અહિંસાનું જીવન ચારિત્ર જ છે અને માનવભવનું સાચું એ જ કર્તવ્ય દેખાડયું. હે જગદાધર ! એમ આશ્રવ-સંવર ને વિવેક પણ આપના જ શાસનમાં મળે છે “અવિરતી એ કર્મબંધનું કારણ છે એવું આપના સિવાય કેણ બતાવે છે ? પાપ ન કરીએ છતાં જે એના ત્યાગની પ્રતિજ્ઞા નથી, વિરતિ નથી તય કર્મ બંધાય એ વાત આપના સિવાય બીજું કઈ ધર્મ દર્શાવી નથી એમ સમિતિ, ગુપ્તિ પણ આપના જ ધર્મમાં મળે છે. વિસ્તારથી પ્રાયશ્ચિતનું વર્ણન તેમજ કર્મસિદ્ધાંત, ૧૫૮ કર્મ, એની પ્રકૃતિ, સ્થિતિ, રસ પ્રદેશ એના “બંધ. ઉદય-ઉદ્દીરણુ–સંક્રમણ અપવર્તન-નિકાચના” ૧૪ ગુણસ્થાનક, અનેકાંતવાદ ઈત્યાદિઈત્યાદિ પર બહુ મેટા વિસ્તારથી વિચાર આપે જ બતાવ્યું છે. આ પ્રકાશ વિના કલ્યાણ શે સધાય ? હે અરિહંત દેવ! અજ્ઞાનના અંધારામાં રખડતા અમને આપે આ બધે તને, સિદ્ધાંતને અને મેક્ષમાર્ગને સત્યપ્રકાશ આપી અમારા પર અનહદ ઉપકાર કર્યો છે માટે જ આપ ખરેખર ધર્મ ચક્રવતી છે. આપની સેવાના પ્રભાવે અમને એ પ્રકાશ મળે, એ મેક્ષમાર્ગની ઉચ્ચ સાધના મળે, અમારી પાપી કામ-ક્રોધાદિ વાસનાઓ મરે, આહારાદિ પાપ સંજ્ઞાઓ માટે અમારા રાગ દ્વેષ કપાતા જાય અને અમને જડ પદાર્થ ચાવત્ કાયા પર પણ મમતા આસતિ ન રહે તેથી કેવળ અમારા આત્મામાં લીન બનીએ, જ્ઞાનદર્શન–ચારિત્રમાં જ તમય થઈ એ એજ અમારી પ્રાર્થના છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ પચ્ચકખાણ વિધિ ૧ ચઉવિહારના પચ્ચક્ખાણ ધાર્યા પ્રમાણે ચઉવિડંપિ આહાર પચ્ચકખામિ અસણં, પાણું, ખાઇમં, સાઇમં પચ્ચકખામિ, અન્નત્થાણું ભેગેણં, સહસાગારેણું સવ્વસમાહિ-વત્તિયાગારેણં, અપ્પાનું વસિરામિ. ૨. એકટાણાના પ ખાણ એકટાણુ ઉપરાંત વિપિ આહાર પચ્ચખામિ, અસણું ખાઇમં, અન્નત્થાણ ભેગેણં, સહસાગારેણં, સવ સમાહિત્તિયાગારેણં, અમ્પાયું સિરામિ. ૨ ૩. આયંબિલના પચ્ચખાણ આયંબિલ વિહં તિવિહંપિ આહારં પચ્ચકખામ, અસણં, ખાઇમં, સાઈમં પચ્ચખામિ. અન્નત્થાણું ભેગેણં, સહસ્સાગારેણું; લેવા લેણું ગિહથ્થસંસર્હેણું, પડુચ્ચમખેણું, ગુરૂ અમુઠ્ઠાણેણં, ઉખિત્ત વિવેગેણં, સવ્વ સમાવિવત્તિયાગારેણં, અપાયું સિરામિ. ૩ ૪. તિવિહારા ઉપવાસનાં પચ્ચખાણ કાલ સૂર્ય ઊગ અભકત્તણું, પચ્ચકખામિ. તિવિહંપિ આહાર, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થાણું ભેગેણં, સહસ્સાગારેણું. સભ્યસમાધિવત્તિયાગારેણં, અપ્પણું સિરામિ. Page #352 -------------------------------------------------------------------------- ________________