________________
જહાજ સમાન તે સંત મુનીશ્વર, ભવ્ય અને એસે રમાય રે પ્રાણી, પર ઉપકારી મુનિ દામ ન માગે, દેવે તે મુક્તિ પાંચાય રે માણી. એ ચરણે પ્રાણી શાતા રે પાવે, પાવે તે લીલ વિલાસ રે પ્રાણી, જન્મ જરા અને મરણ મિટાવે, નાવે ફરી ગર્ભવાસ રે પ્રાણી....સા૭ એક વચન એ સદગુરુ કરે, જે બેસે દિલમાંય રે પ્રાણી, નરક ગતિમાં તે નહિ જાવે; એમ કહે જિનરાય રે પ્રાણી.. સા. ૮ પ્રભાતે ઉઠીને ઉત્તમ પ્રાણી, સુણો સાધુના વ્યાખ્યાન રે પ્રાણી, એ પુરુષોની સેવા કરતાં પાવે, તે અમર વિમાન રે પ્રાણી સા. ૯ સંવત અઢારને વર્ષ આડત્રીસે, બુસી તે ગામ માસ રે પ્રાણી, મુનિ “આસકરણજી એણું પેરે જપે, હું તે ઉત્તમ સાધુનો દાસ રે પ્રાણી, સાધુજીને વંદના નિત નિત કીજે. સા. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org