SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ go ૨ પ્રભાવ :- ‘પુચ્છિસુણ” ની રચના ખૂબ જ ઉત્કૃષ્ટ કોટિની છે. એના શબ્દો, ભાવે, એની શૈલી, એની ઉપમાઓ, અધુ' જ અનન્ય છે. આ સ્તુતિ તીર્થંકર પ્રભુ પ્રત્યે પરમશ્રા, ભાવને ઉત્પન્ન કરનારી અને શાંતિ આપનારી છે. આ સ્તુતિની પોતાના આત્મા ઉપર અને ઈતર સકળ જીવ–અજીવ વિશ્વ ઉપર અચિત્ય ચમત્કારિક અસર થાય છે. આ સ્તુતિમાં ભવનપતિ દેવા, વનના દેવતાઓ, જ્યાતિષી દેવા અને વૈમાનિક દેવો અને ઈન્દ્રોની સ્તુતિ પણ એ રીતે વણી લેવામાં આવી છે કે જેથી તીર્થંકરોની શ્રેષ્ઠતા પણ સાબિત થાય અને અન્ય કોઈ સ્તુતિ તંત્ર, મત્ર, યંત્રની જરૂર પણ ન રહે. ૩ સમાન્ય :- જેમ . નમસ્કારમંત્ર સજૈન માત્રને માન્ય છે, તેમ આ વીસ્તુતિ બધાં જ શ્વેતાંબ રાને, દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપથીઓને સમાન ભાવે આદરણીય છે, પૂજ્ય છે. જેમ નમસ્કાર–મંત્રથી દ્વાર ઊઘડયાં, નાગની, ફૂલમાળા અની, અગ્નિ જળ બન્યું, શુળી સિહાસન બન્યું; તેમ આ વીરસ્તુતિ પણ લૌકિક અને લોકોત્તર અને ફળ આપનારી છે, તે પણ મહત્તમ, શીઘ્રતમ અને શ્રેષ્ઠતમ ફળ આપનારી છે. ૪ દાખલા :- ઋષિસંપ્રદાયના પૂજ્ય શ્રી વેલજી ઋષિજી આદર્શ સચમી અને મહાન તપસ્વી થઈ ગયા છે. તેઓએ માત્ર છાશના આધારે ૧૭ વર્ષની લાંબી તપસ્યા કરી હતી. તેઓ પુચ્છિસુણના સદાય સ્વાધ્યાય કરતાં અને તે થકી તેઓ વિવિધ લબ્ધિસપન્ન ખની ગયા હતા. અને માટે જનસમૂહ જૈનધમ પ્રત્યે માર્ગાનુસારી બન્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy