SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨. ૫ ભાષા :- જેમ ભક્તામરની ભાષા સંસ્કૃત છે. તેમ આની ભાષા અર્ધમાગધી, પ્રાકૃત ભાષા છે, અને પ્રાકૃત ભાષા સંસ્કૃત્ત ભાષા કરતાં ઉચ્ચારમાં ઘણુ સહેલી અને સુગમ છે. ઉપરાંત આ મુદ્રણમાં જયાં વધુ અક્ષરે હોય ત્યાં કયાં કઈ રીતે છુટા પાડીને બેલવું?' તે બરાબર સમજી શકાય તે રીતે મુદ્રણ કરેલ છે; એટલે ઉચ્ચારમાં કેઈ મુશ્કેલી આવવાની નથી. ૬ અર્થકાવ્ય :- ઉપરાંત પુછિસુર્ણને અર્થ સમજાય તેના ભાવેને આનંદ માણી શકાય એવો સરસ, સરળ,ઉત્તમ, ગુજ રાતી કાવ્ય.અનુવાદ પણ એની સાથે જ છે અને તે રીતે મુદ્રિત કરવામાં આવેલ છે કે મૂળ અને કાવ્ય અને સ્વતંત્રપણે વાંચી શકાય અને મૂળ સાથે અર્થ પણ જાણી શકાય બેસાડી શકાય. ૭ સ્વાધ્યાયકાળ :– આ સ્તુતિ રાત્રે ૩ થી સવારે હા સુધી સુર્યોદય પહેલાંની અને પછીની ૪૮ મિનિટ બાદ કરીને તેમજ બપોરે ૩ થી રાત્રે લા સુધી સુર્યાસ્ત પહેલાની અને પછીની ૪૮ મિનિટ બાદ કરીને દરરોજ બેલી શકાય છે, માત્ર ત્રણ ચૌમાસી પૂર્ણિમાં અને બે એળી પૂર્ણિમા અને ત્યાર પછીની પાંચ એકમ એ ૧૦ જ દિવસ જ બાધ છે. અને એના કાવ્યાનુવાદમાં તે કઈ પણ કાળને બાધ જ નથી. માટે અસ્વાધ્યાયને ખેટો પ્રશ્ન કે ભય રાખ્યા વિના દરેજ આ સ્તુતિ કરવી જોઈએ. ૮ અસ્વાધ્યાય – ચાતુર્માસ કાળ દરમ્યાન જયારે સંઘમાં વધુ પ્રમાણમાં ધર્મ આરાધના અને તે માં સ્તુતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy