SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ શરણાગતિને ભાવ “અહંની લાગણીને મીણની જેમ ઓગાળી નાખશે “મમની લાગણીને વાળીઝૂડીને સાફ કરી નાખશે. ગમે તેમ હોય પણ શરણાગતિને ભાવ માનવ સંસારની અજબ બાબત છે. અનેખી વસ્તુ છે. એક ભવની પ્રીતિ અનેક ભવ સુધી રેવડાવે છે, રખડાવે છે અને રઝળવે છે. એ પ્રીતિ શા કામની! અલબત, જાપ જપવા માત્રથી કે સ્તવનાઓ કરવા માત્રથી શરણાગતિના ભાવ જાગી જતા નથી. એના માટે સૌ પ્રથમ તે બેફામ રીતે ગમે ત્યાં ઉછળતા ચિત્તરૂપી વાનરને શાંત, પાડી દેવું જરૂરી છે શરણ્ય તે શરણાગતિને ભાવ જ જુએ છે એ શરણાગતને ભૂતકાળ ન ઉકલે એને તે એ ભૂલી જ જાય છે. (૧૦) શરણ્યને શરણે જવાનો માર્ગ આ પ્રમાણે છે. | દીનબધુ! મારા સવ પાપ મિથ્યા બનજો. મારા જીવનમાં અરિહંત ભગવંતે પ્રતિક સિદ્ધ ભગવંત પ્રતિ, સાધુ ભગવંતે પ્રતિ, સાધ્વી ભગવંતે પ્રતિ, બીજી માનનીય અને પૂજનીય ધર્મના સ્થાને અને પાત્રોને વિષે જન્મ જન્માંતરેના માતા પિતાને વિષે, બંધુ, મિત્ર અને ઉપકારીઓ વિષે, સમ્યગૂ દર્શનાદિ રત્નત્રયના આરાધકે વિષે, કે બીજા કેઈપણ વિષે અજ્ઞાનથી કે અવિધિથી ન આચરવા જેવું આચર્યું હોય, ન ઈચ્છવા જેવું ઈચ્છયું હોય, એવું છે કે સૂક્ષ્મ કે સ્કૂલ પાપાનુબંધી પાપ મનથી, વચનથી કે કાયાથી કર્યું હોય, કરાવ્યું હેય, કે અનુદયુ હેય, રાગથી, દ્વેષથી કે મેહથી, આ જન્મમાં કે જન્માંતરમાં કર્યું હોય એ સઘળું નિન્દા પાત્ર છે માટે હું બિંદુ છું એ દુષ્કત માટે એની ગહ કરું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy