SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ co (બીજુ અધ્યયન) કહું ન કુબજા સામણ, જે કામે ન નિવારએ પએ પએ વિસયંતે, સંકપલ્સ વસંગ ના ભાવાર્થ – સંકલ્પ-વિકલ્પને વશ થએલ શ્રમણ કામભેગેની આસક્તિથી છૂટતા નથી અને તે પગલે પગલે ખેદ પામે છે. આ સાધુ સમતારૂપ શ્રમણપણું કેવી રીતે પાળે? અથવા તે પાળી શક્તિ નથી. ૧ વસ્થગંધ-અલંકાર, ઇત્થીઓ સયાણિ ય ! અછંદા જે ન ભુંજતિ, ન સે ચાઈ ત્તિ લુચ્ચઈ પરા ભાવાર્થ – તે ત્યાગી નથી કહેવાતે જે વસ્ત્ર, ગંધ, અલંકારે, સ્ત્રી અને શયને હોવા છતાં પણ પરવશપણને લીધે ભેગવી શકતું નથી. ૨ જે ય કંતે પિએ ભાએ, લદે વિપિફિ કુવઈ ! સાહીણે ચયઈ ભેએ, સે હુ ચાઈ ત્તિ લુચ્ચાઈ છેડા ભાવાર્થ :-- તે જ ત્યાગી કહેવાય છે જે મનગમતા, કાન્ત અને પ્રિય ભેગે પ્રાપ્ત અને સ્વાધીન હોવા છતાં તેને ત્યાગે છે અને તેના પ્રતિ પુંઠ કરે છે. ૩ સમાઈ પહાઈ પરિશ્વયં, સિયા મણે નિસ્સરઈ બહિદ્દા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy