SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ ન સા મહું નોવિ અહર્ષિ તીસે, ઈચવ તાએ વિષ્ણુએજ રાગ ૪ ભાવાર્થ-સમદષ્ટિએ વિહરતા મુનિનું મન કદાપિ(સંયમમાંથી) બહાર નીકળે, મુનિ એમ વિચારે કે પ્રકૃતિ એ હું નથી અને પ્રકૃતિને હું નથી, એમ વિચારી પ્રકૃતિના રાગને વિશેષ પ્રકારે સંયમ કરે. ૪ આયા વયાહી ચય સોગમાઁ, કામે કમાહિ કમિયં ખુ દુકખે છે ઝિંદા હી દસ વિણએજ રાગે, એવં સુહી હાહિસિ સંપરાએ પાપા ભાવાર્થ-હે આત્મા ! તું સુકુમારપણું છે.. અને તપ (બાહ્યાવ્યંતર) સેવ. વાસનાને ઓળંગી જા, (પાર થાય તે તેને દુઃખ સ્પર્શશે નહિ, ષને છેદ અને રાગને દૂર કર તે તું સંસારમાં સુખી થઈશ. ૫ પખંદે જલિયં જોઈ, ધુમકેલું દુરાય ? નેચ્છતિ વંતયં ભેજું, કુલે જાયા અગંધણે માદા ભાવાથ—અગધન કુલમાં જન્મેલે સર્પ દુસહ અને ધુમાડાવાળા-તાપવાળા બળતા અગ્નિમાં પડવું પસંદ કરશે પરંતુ તે વમેલ વિષને પાછું ચુસી લેશે નહિ, તેમ સંયમી સાધુ સંસારને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy