________________
૧૦૧
ન સા મહું નોવિ અહર્ષિ તીસે,
ઈચવ તાએ વિષ્ણુએજ રાગ ૪ ભાવાર્થ-સમદષ્ટિએ વિહરતા મુનિનું મન કદાપિ(સંયમમાંથી) બહાર નીકળે, મુનિ એમ વિચારે કે પ્રકૃતિ એ હું નથી અને પ્રકૃતિને હું નથી, એમ વિચારી પ્રકૃતિના રાગને વિશેષ પ્રકારે સંયમ કરે. ૪ આયા વયાહી ચય સોગમાઁ,
કામે કમાહિ કમિયં ખુ દુકખે છે ઝિંદા હી દસ વિણએજ રાગે,
એવં સુહી હાહિસિ સંપરાએ પાપા
ભાવાર્થ-હે આત્મા ! તું સુકુમારપણું છે.. અને તપ (બાહ્યાવ્યંતર) સેવ. વાસનાને ઓળંગી જા, (પાર થાય તે તેને દુઃખ સ્પર્શશે નહિ, ષને છેદ અને રાગને દૂર કર તે તું સંસારમાં સુખી થઈશ. ૫
પખંદે જલિયં જોઈ, ધુમકેલું દુરાય ? નેચ્છતિ વંતયં ભેજું, કુલે જાયા અગંધણે માદા
ભાવાથ—અગધન કુલમાં જન્મેલે સર્પ દુસહ અને ધુમાડાવાળા-તાપવાળા બળતા અગ્નિમાં પડવું પસંદ કરશે પરંતુ તે વમેલ વિષને પાછું ચુસી લેશે નહિ, તેમ સંયમી સાધુ સંસારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org