SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન, નિર્દોષ આહાર, વસ્ત્ર, પાણી અને ઉપધિરૂપ પુષ્પને વિષે જમર જેવું છે. ઘણા વયં ચ વિત્તિ લબ્બામ, ન ય કઈ ઉવહમ્મઈ; અહાગડેસુ રીયન્ત, પુશ્કેસુ ભમરા જહા મોજા ભાવાર્થ :- અમે પણ અમારી વૃત્તિ નિર્દોષ આહારપાણીથી અર્થાત્ કેઈને દુભવ્યા વિના ગૃહસ્થ પિતાના માટે કરેલા આહારમાંથી નિર્દોષ રીતે લઈને, પુપે વિષે ભ્રમરની જેમ વિચારીશું. જા મહુકાર સમા બુદ્ધા, જે ભવન્તિ અણિસિયા; નાણાપિંડ યા દંતા, તેણુ વુઍતિ સાહુણો પા | ત્તિ બેમિ છે ભાવાર્થ : રાની સાધુ પુરુષે મધુકર જેવા છે અને તેઓ અનાસકત છેતેઓ વિવિધ પ્રકારના આહાર, વસ્ત્ર, પાણીને વિષે રકત અને ઇન્દ્રિયને દમનારા છે અને તેથી જ તેઓ સાધુ કહેવાય છે. પા છે ઈ તિ દુમપુફિયા છે સાર : આ અધ્યયનમાં સાધુ ગૃહસ્થના ઘેરથી મર્યાદા પ્રમાણે આહારદિક લઈને પોતાના આત્માને સંતોષે, પણ ગૃહસ્થને તેથી દુઃખ ન ઉપજે તે લક્ષ્યમાં રાખે. આહાર ગવેષક મુનિ અનાસક્ત, ઈદ્રિને દમન કરનાર અને લભ્ય વસ્તુમાં સંતોષી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy