SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૭ નમઃ મત્યએણું વંદામિ, એ પ્રમાણે પદ બેલી એકાવન વખત વંદણ કરવી. ૮. આયંબિલના આઠમા દિવસે જ શ્રી હિીં નમે ચરિત્તસ્ર એ પદની ઉપર પ્રમાણે એક માળા એવી વસ માળા ગણવી અને સિરોર લેગસ્સનો કાઉસગ્ન કરે અને, શ્રી ચારિત્ર પદના સિરોર ગુણ હોવાથી શ્રી ચારિત્રાય નમઃ મલ્યુએણું વંદામિ, એ પ્રમાણે પદ બોલી સિરોર વખત વંદણ કરવી. ૯. આયંબિલના નવમા એટલે છેલ્લા દિવસે # હીં શ્રી નમે તવસ્સ એ પદની ઉપર પ્રમાણે એક માળા એવી વીસ માળા ગણવી, અને પચાસ લેગસ્સને અથવા ઓછામાં ઓછા બાર લેગસ્સનો કાઉસ્સગ્ન કરે અને શ્રી તપ પદના પચાસ ગુણ હોવાથી શ્રી તવસાય નમઃ મત્યએણે વંદામિ, એ પ્રમાણે પદ બેલી પચાસ વખત વંદણ કરવી. શ્રી આયંબિલ વિધિ સંપૂર્ણ બીજી રીતે નવ પદ આયંબિલ એક ધાનનું કરવાનું તેની વિધિ લખી છે અને નવ દિવસની ક્રિયા વિધિ ઉપર બતાવ્યા પ્રમાણે કરવી. ૧. પ્રથમ દિવસે વેત ધાનનું આયંબિલ કરે અરિહંતને વર્ણ સફેદ છે, કારણ અરિહંતને કેવળ જ્ઞાન, શુકલ ધ્યાન, શુકલ લેડ્યા છે તેથી. ૨. બીજા દિવસે રાતા ધાનનું આયંબિલ કરે; સિદ્ધને વર્ણ લાલ છે. કારણ કે, સિદ્ધ થવાના છેલ્લા સમયે કમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy