SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૬ ૪ આયંબિલના ચોથા દિવસે » હીં નમે ઉવજઝાયાણં એ એક પદની ઉપર પ્રમાણે એક માળા એવી વીસ માળા ગણવી. અને પચ્ચીસ લેગસ્સને કાઉસગ્ગ કરે. અને શ્રી ઉપાધ્યાયજીના પચ્ચીસ ગુણ હેવાથી શ્રી ઉપાધ્યાયયે નમઃ મથએણું વંદામિ, એ પ્રમાણે પદ બેલી ૨૫ વખત વંદણા કરવી. ૫ આયંબિલના પાંચમા દિવસે જ હીં નમો લેએ સવ્વ સાહૂણું એ પદની ઉપર પ્રમાણે એક માળા એવી વીસ માળા ગણવી અને સત્તાવીસ લેગસ્સનો કાઉસગ્ગ કરો અને શ્રી સાધુજીના સત્તાવીસ ગુણ હેવાથી શ્રી સર્વ સાધુળે નમઃ મલ્યુએણું વંદામિ, એ પ્રમાણે પદ બેલી સત્તાવીશ વંદણ કરવી. ૬ આયંબિલના છઠ્ઠા દિવસે હી શ્રી નમે દંસણસ્મ એ પદની ઉપર પ્રમાણે એક માળા એવી વીસ માળા ગણવી, અને અડસઠ લોગસ્સને અથવા ઓછામાં ઓછા પાંચ લેગસ્સનો કાઉસગ્ગ કરે અને સમ્યકત્વ પદના સડસઠ ગુણ હોવાથી શ્રી દર્શનાય નમઃ મથએણે વંદામિ, એ પદ બેલી સડસઠ વખત વંદણ કરવી. આયંબિલના સાતમા દિવસે ક હીં નમે નાણસ્સ પદની ઉપર પ્રમાણે એક માળા એવી વીસ માળા ગણવી અને એકાવન લેગસને અથવા ઓછામાં ઓછા પાંચ લેગસને કાઉસગ્ન કર, રાનપદના એકાવન ગુણ હોવાથી શ્રી જ્ઞાનાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy