________________
૨૫૮
મુજ મન ચિ ંતિત કરીએ કાજ, રાખા પ્રભુજી મ્હારી લાજ ॥ તુમ સમ જગમાંહિ નહિ કાય. તુમ ભજવાથી શાતા હોય ૫૧૨॥ તુમ પાસ ચલે નહિ મરકી રેગ, તાવ તેજરા નાંખે તેડા મારી મિટાઈ કીધી પ્રભુ શાંત તુજ ગુણના નહિ આવે અંત ૫૧૩ા તુમને સમરે સાધુ સતી, તુમરે સમરે જોગી યતિ ।! કાટ! સકટ રાખે માન અવિચળ પદનું આપે! સ્થાન ૫૧૪૫ સંવત અઢાર ચેારાણું જાણુ, દેશ માળવે અધિક વખાણ શહેર જાવરા ચૈતર માસ, હુ પ્રભુ તુમ ચરણાકા દાસ ॥૧૫॥ ઋષિ રઘુનાથજી કીધેા છંદ, કાંટા પ્રભુજી મ્હારા ફ્દ ॥ હું જોઉં પ્રભુજીની વાટ મુજ આરતિ ચિન્તા સિને કાટ ૫૧૬॥ શ્રી શાંતીનાથના છંદ
સુણેા શાંતિ જિષ્ણુ દ સેાભાગી, હું તેા થયા છું તુમ ગુણ રાગી ! તુમે નિરાગી ભગવત, જોતાં કિમ પડશે તાંત ॥૧॥
៩
તા ક્રોધ કષાયે ભરિયેા, તુ તા સમતા રસના દરચે ॥ હું તે અજ્ઞાને આવિરયા, તું તે કેવળ કમળા વિયા રા તે વિષય સુખના આસી તે તે વિષય કીધા નિરાસી 1 તેા કરમના ભારે ભરીયે। તુમે સથા દૂર કરીયા ૫૩૫ હુતા માહ તણે વશ પિડયા, તું તે સબળ મેાહને નડયેા ! હતા ભવ સમુદ્રમાં ખૂંચ્યું, તુ તા શિવ મદિરમાં પહોંચ્યા ॥૪॥ મહારે જન્મ મરણને ફરે, તે તે તાડયેા તેના દારે મહારા પાસેા ન મેલે રાગ, પ્રભુ તમે થયા વિતરાગ પા મુને માયાએ મેલી ફાંસી તમે નિરબંધ થયા અવિનાશી ઘ હું તે સક્તથી હૈ અધુરે તું તે સકળ પદારથે પુરા ૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org